Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રદ્ધાંજલિ
પૂજય આચાર્ય ભગવંત નાં ગુણુ ગાતાં એક્ ઇતર કવિએ કહ્યું છે કે, ગંગા નદીમાં માણસા પેાતાનાં પાપ ધાવા સ્નાન કરે છે, તેમાં માણસાનાં પાપ એમના ધર્મનાં સિધ્ધાંત મુજબ નાશ પામતા હશે! પણ ગંગા નદી કહે છે કે; આટલા મનુષ્યએ સ્નાન કરી કરીને ભલે પોતાનાં પાપ ધાયાં પરંતુ હું તેા મેલી થઇ ગઇ છુ, મને કાણુ પવિત્ર બનાવે ?
જવાબમાં આ કવિ કહે છે કે; જો એનાં ચરણકમળને ગંગા નદીની પાણીની
આ મહાન યોગી ગ`ગાકીનારે ઉભા રહે અને છોડ ઉડે તે ગંગા નદી પવિત્ર થઈ જાય.
ત્યારે શુદ્ધ સિધ્ધાંત સમર્પીત સ`ત શીરે મણી આ કવિને કંઇ કહેતા નથી પરંતુ મનામન વિચારે છે કે, પરમાત્માના સિદ્ધાંત મૂકીને એટલે કે અમારે આધાર મુકીને અમે બીજાનું ભલુ કરવા જઇએ તે અમે પાપથી દોષિત છી એ. દ્રઢ પૂ. સ`તમાં રગેરગમાં વ્યાપ્ત હતી.
માન્યતા આ
કવિની આ કલ્પનાથી આ ચેગીની કેટલી મહાનતા જો સિદ્ધાંત છેાડીને મળતી હાય ધર્મમય સિદ્ધાંત–નિષ્ઠા કેટલી જોરદાર છે એ
મહાનતા છે એકપે, અને છતાં એ ન જોઇએ એ પૂ. આચાર્ય ભગવ ́તની કલ્પે. જબ તક સુરજ ચાંદ રહેગા તખતક રામ તેરા નામ રહેગા’
નોંધ :- પૂ. આચાર્ય ભગવત તેનાં મુંબઇમાં છેલ્લા વિહારમાં ૨નપૂરી મલાડ મધ્યે પધારતાં સામૈયુ મારા તરફથી થયેલ ત્યારે ઉપરોકત રણાનુવાદ આ જ શબ્દોથી શ્રી મનુભાઇ ગઢવીએ કહેલ,
—પ્રાણલાલ છગનલાલ શેઠે મલાડ
જૈન શાસનને અભિનદન
પાંચમાં વર્ષમાં પ્રવેશ વખતે અભિનદન. પ. પૂ. આચાર્ય દેવેશશ્રીન મોક્ષ પ્રધાન લેખા પ્રવચના, નીડર લેખક શ્રી પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્ર, સૂરીશ્વરજી મ. સા. ના લેખે ખરેખર અદ્ભૂત હાય છે. સમજ આપી માર્ગોમાં સ્થિ કરવા આ કાળમાં અમૃતનુ કામ કરે છે, જૈન શાસન શાસ્ત્ર સિદ્ધાંતને વરેલુ અઠવાડીક છે તેને અભિનદન આપીએ તેટલા ઓછા છે. યાવત્ચંદ્ર દિવા કરા’
આ અઠવાડીક શાસ્ત્ર સિદ્ધાંત માટે જ ઝઝુમે એ અંતરેચ્છા.
એજ લી. પ્રવિણુ ગંભીરદાસ શેઠ (રાધનપુરી)
TAX