Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪ પૂ.
શ્રી વિ. રામચન્દ્ર સ્ર મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો:
* ૩૫૭
“તમો કોઈ અકળામણ કરશે નહિ. આ પટ્ટકમાં સહી કરનારા મૂખ ૧ કરશે અને કેટલાકને તો તેમાંથી સહી પાછી ખેંચવી પડશે.”
સ હેબ ના ચા વચને કેટલાં સત્ય પૂરવાર થયા તે આપણે સહુએ થોડા જ વખ* તમાં અન મળ્યું. આ વાત ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે સાહેબજી કેટલા બધા ? છે ઈ ઘર દુષ્ટ અને વચન સિદ્ધ પુરુષ હતા. છે આ વાત ચીત દરમ્યાન અમે એ સાહેબજીને કહ્યું કે-સાહેબજી જ્યારે પૂ આ. શ્રી ? જ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના એટલે કે આપના ગુરુભાઈએ એ પણ આમાં સહી કરીને છે
સ્વયં રીતે પં. ૨૦૨૦ ના પટ્ટકનો ભંગ કરેલ છે. તે હવે આપણે શા માટે ચૌદશની ? છે માચી આરાધનાના માર્ગે ન આવવું ?” ત્યારે સાહેબજીએ કહેલું કે-“આ વાત પણ છે. ૪ મા ખ્યાલમાં છે અને અવસરે આપણે તેની જાહેરાત પણ કરીશું.' અને 8. છે પૂજ્યશ્રીએ તેની જાહેરાત ૨૦૪૬ માં કરી અને અમલ ૨૦૪૭ થી શરૂ પણ કર્યો અને 8 આ પણને સહુને માટે સાચો તિથિને માર્ગ ખૂલે મૂકતા ગયા અને સ્વયં પણ સાચી આરાધના કતા ગયા.
આપણે સહુ શાસન દેવને પ્રાર્થના કરીએ કે-પૂજ્યશ્રીજી જ્યાં હોય ત્યાંથી ચતુર્વિધ ? શ્રી સંઘ ઉપર એવા આશીર્વાદ વરસાવે કે સહુ શાસન અને સિદ્ધાન્તમાં વફાદાર છે બની રહે.
૦ લેકના હૈયામાં આજે ભેગની અને પરિગ્રહની ભૂખ એટલી બધી જ વધી જવા પામી છે કે-- ગરદમ વાતો શાન્તિની ચાલે છે ને નેબતે : જ યુદ્ધની સંભળાય છે, સારામાં સારા ગણુતા દેશની હાલત પણ ભૂઠી થઇ છે છે પડી છે. પણ એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. જેમ જેમ ભેગની ને ? 8 પરિગ્રહની ભૂખ વધે, તેમ તેમ શાંતિ ભાગે. એના વેગમાં જ સુખ માનો, 8 છે એટલે એની ભુખ જાગે અને પછી શાંતિ મળે એ બને નહિ. તમે એમ R ધારો છો કે-ઘણું ભેગ સામગ્રીમાં, મોટી મોટી મહેલાતેમાં, ફેશનેબલ ! છે ફરનીચરથી લદાયેલા બંગલાઓમાં શાંતિ છે? નહિ જ. ત્યારે શાનિત કયાં ? છે છે? સાચી શાતિ તો અહી જ છે. ભેગની અને પરિગ્રહની ભુખ જાય તે છે કાંઇક શાંતિ મળે અને એની ભુખ જવા સાથે એનો સંગ પણ જાય તે છે ઘણી શાંતિ મળે.
–રામાયણમાં સંસ્કૃતિનો આદશ–પહેલે ભાગ