Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિ રામચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. ના જીવન વિશે લખે છે તેટલું ઓછું છે. તથા મારી નાની કલમ વડે લખવા પ્રયત્ન કરૂ છું. સાગરનું પાણી ગાગરમાં છે ન સમાય, આકાશના તારા ગયા ન ગણાય. તેમ ગુરૂજીના ગુણ લખ્યા ન લખાય.
વિ. સં૧૫ર ની ફાગણ વદ ૪ ના દહેવાણની ધરતી પર આ મહાન આત્માને ! છે જન્મ થયે. જેને ત્રિભુવન નામ મળ્યું. પિતા છોટાલાલ અને માતા સમરથની છત્રછાયા આ ન પામનારા, ત્રિભુવનને પિતાના દાદી મા રતનબાને સહારો મળવાથી ધર્મનાં સંસ્કાર છે નાનપણથી જ મળ્યા. દાદીમા રતનબા સંયંમ લઈ શકે એમ ન હતા. છતાં પિતાના છે છે આ લાડલા સંતાનને સંયમમાર્ગે વાળવાનું સંસ્કાર સિંચન સારી રીતે કરતા
તેઓ રે જ સમજાવતા “બેટા, આ જન્મમાં લેવા જેવું તે સંયમ જ છે. પરંતુ છે મેહને કારણે એટલું ઉમેરતા કે- “તારે સંયમ જ સ્વીકારવાનું છે. પણ મારા જીવતા છે નહિ. ૪થા વર્ષથી જ ઉકાળેલું પાણી પીવાની ટેવ રાખનારા ત્રિભુવનને ૧૫ વર્ષની આ ઉંમરે તે પાંચ પ્રતિક્રમણ; ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, સમકિતના ૬૭ બેલની સજજાય વગેરે છે કંઠસ્થ થઈ ગયું હતું. 8 පලතුපපපපපපපපපපපපපපපපපප
ઉપકારોની યાદ
-શ્રી કિરણ કાંતિલાલ શાહ-વસઈ (થાણા)
B ૧૫ વર્ષની વય ધરાવતે ત્રિભુવન પાદરાના ઉપાશ્રયનું કામકાજ અને વિહારમાં ન છે જતા-આવત પૂ. મુનિરાજની તમામ કાર્ય–સેવા અદા કરતો. એનામાં વિવેક શક્તિ પણ છે 6 એવી જ અદભુત હતી. જેથી આવતા-જતા પૂ. મુનિવરોની સેવા ભક્તિ કરવા છતાં છે છે વંદન તે છે ત્યારે જ કરતે, જ્યારે “સુ-સાધુ તરીકેની પ્રતિતિ થતી.' * પુત્રના બાવા લક્ષણ પારણામાંથી પરખી ચૂકેલા સગા વહાલાઓ ત્રિભુવનને સંસા- છે ૨માં જકડી રાખવા અનેક દાવ નાખતા, પણ એનો જવાબ તો એક જ રહે કે આ માનવભવ પમ્યા પછી જ જે મળી શકે એમ છે. એને મેળવવા હું માંગતે હઉ તે ઉપરથી તમારે બધાએ રાજી થવું જોઈએ. એના બદલે આવી વીપરીત વાત કરો છો.' - ત્રિભુવનના કાકા-મામાની વાતમાં ન ભેળવાતા, વકીલે જજ પાસે ત્રિભુવનને સમજાવવા કહ્યું કે “આ દિવસ આ છોકરે દીક્ષાની જ વાતો કરે છે જજે ત્રિભુવનને પૂછયું કે “હું ઘરમાં રહીને ધર્મ ન થઈ શકે કે- તું દીક્ષા લેવાની વાતોમાં ફસાયે છે ? હાજર જવાબી ત્રિભુવને તરત જવાબ વાળે કે બિટું ન લગાડતા સાહેબ, હું આપની પાસે એ જાણવા માંગુ છું કે આપ ઘરમાં રહીને અત્યારે કેટલો ઘમ કરે છે