Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૦૬ : : શ્રી જૈન શાસન(અઠવાડિક) વર્ષ-૫ અંક-૪-પ-૬-૭ તા. ૨૫-૯-૯૨
શ્રીમદ્દ એક અદ્ભુત સત્ય નિષ્ઠ એડવોકેટ હતા. બાઈ રતનના કેસમાં, દીક્ષાની મહત્તા અંગેનું સ્ટેટમેન્ટ, આગના નિચેટ સાથે, એક અનોખી શૈલીનું છે. (શાસન રક્ષક–સૂરિપુરંદર પેજ ૩૯ થી ૫૪)
શ્રીમદની વાગૂધારા અંગે, એક હૂબહુ સ્પષ્ટ શબ્દ ચિત્ર :- “વ્યાખ્યાન શૈલી તે છે અજબ ગજબની જ. એક સૂત્ર, એકાદ ફકર વાંચ. પીઠિકા બાંધે. એકાદ મુદદ હાથ { લાગતા ખીલી ઉઠે. રજીદા મધુર સ્વર રણકી ઉઠે. મુખ ઉપર ભાવ અને આંગળી- હા ઓને વળાંક, કંઈક કંઈક કહી જાય. પછી તે મુદ્દા પર મુદ્દા અને એન શાસ્ત્રીય ? યુકિતબદ્ધ ઉકેલ. સભા એક તાન એક રસ. લહાય ઝરતે તાપ હોય કે, ઠારી નાખનારી છે ઠંડક હોય, સભા રસ તરબોળ. રાજ્યદ્વારી બાબતેને પુરતે ન્યાય મળે. ધર્મ છે વિરૂદ્ધ લે છે, ભાષણની ઝાટકણી થાય. સમાજ અને શ્રી સંઘ ઉધે રસ્તેથી સત્ય છે માગે આવે એક જ નેમ. સમાજને ખેટા રિવાજની પણ છણાવટ થાય જ. માર્ગા. 8 નુસારી ધર્મની સમજણ અપાય જ.
પ્રશ્ન કરવાની છુટ. ઉત્તર હાજર અને યુ કિત યુકત. વિરોધી પણ આવે, સાંભળે, છે Vછે અને તેમના બની જાય. હજારો એમના બન્યા-તર્યા અને કેઈકને તાર્યા
શ્રીમદની મીઠી શાસનિક તાકાત ખરેખર સંજીવીની ગુટિકા છે. પોતે ફરમાવે છે કે આ જે શાસન ધુરંધર હોય, મોટા વિદ્વાન શાસન સ્તભ ગણાતા હેય, તે જે શાસન છે. સંરક્ષણ અને શાસન પ્રભાવના માટે પોતાની શકિતનો ઉપગ ન કરે છે, કે વિદ્વત્તાનો ઉપગ ન કરે તે, એ વિરાધક કેટિના છે. આરાધક નહિ,
શાસન સ્તંભ શ્રીમના જૈનેતર પ્રોફેસરો, વકીલ, એડકેટે અને સાહિત્યના પ્રખર 8 સાક્ષરે જમ્બર પ્રશંસકે વિપુલ પ્રમાણમાં હતા. પણ ન્યાયધીશો અને જજો બે, ચૂદા- છે એમાં જે ભુરિ ભુરિ પ્રશંસા કરી છે, તે આશ્ચર્ય પમાડનાર છે. એક યુપીઅન ન્યાયાધીશ જજમેન્ટમાં લખે છે : જૈન સાધુઓને આશ્રમ ઉંચી પંકિતનો છે. એ છે આશ્રમ બ્રહ્મચર્ય, સ્વાધ્યાય અને તપ માટે પ્રસિદ્ધ છે. ખરેખર સગીર જેવા બારી- 8 છે કે માંથી જ જૈન ધર્મના આગેવાન અનેક થયેલા છે.
જે જીવન માટે તે છોકરાને અર્પણ કરવામાં આવ્યું છે અને જ્યાં આગળ સુખ 8 8 અને શાંતિ નિર્ભય છે, તે જીવનમાંથી પાછું લાવવાનું મને કઈ કારણ જણાતું નથી. હું 9 ચબરખી (એક ચિઠ્ઠી) એના ઉપરથી થએલ. દ્રષિાત્મક ફરીયાઢ તે વખતે કે ઈ 8 પણ પક્ષના વકીલને સાંભળ્યા વિના જ સીધે પ્રશ્ન શ્રીમદ્દ મહા વિભુતિને, અને તેને આ શુદ્ધ સત્ય અને ખુમારી ભર્યો શ્રીમદ્દ ઉત્તર, તેથી ટાંકણી પડે તે અવાજ સંભળાય એવી ખીચોખીચ શાંત કેટમાં, ડુસકા અને રૂદન અને તે કેસમાં, શ્રમ સૌમ્ય પણ