Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સૂરિ રામ તારી અમર કહાની
- શ્રી જૈનેન્દ્ર
વિશ્વવંદનીય અચિત્ય મહિમાવંત શ્રી અરિહંત પરમામાના શાસનમાં સદૈવ શાસછે નને યથાર્થ રૂપે સમજનારા; આત્મસાત બનાવી અનેક ભવ્ય આત્માઓને શાસનરસિક છે
બનાવનારા પ્રભાવંત બનાવનારા અને અવસરે પ્રાણના ભોગે પણ રક્ષનારા તીવ્ર ક્ષભિલાષી 8 મહાપુરૂ હોય જ છે. જે શાસન પ્રભાવક-ઉપદેશક અને રક્ષક મહાપુરૂષની હયાતી ન છે હોય તે આ શાસન શાસનરૂપે ન જ હોય ! છે અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાએ જે રીતે આ શાસ
ને ઉઘાતવંત કરીને આ ભારત ભરમાં અહિંસાને સિંહનાદ જગાવ્યું અને શાસનની છે અપૂર્વ પ્રભાવના સાથે વિધમીઓથી આ જૈન શાસનની અદ્દભૂત રક્ષા કરી એ પ્રસંગે નજર સામે આવતા જ રોમાંચ અનુભવાય છે.
શ્રી તપાગચ્છાધિરાજ બહુશ્રુત તપસ્વી પરમસાવિકતાને વરેલા શ્રી હીરસૂરીશ્વરજી આરાધ્ય પાદ શ્રીના વર્ગરથ બાદ આ જૈન શાસનને અણિશુદ્ધ સમજાવનાર અને વિરોધી -અજ્ઞાનીઓની ભયંકર કાતિલ કાવત્રાઓમાં, અને સુધારકોના ઝેરી તેફામાં પ્રાણના ભેગે રક્ષનારા મહાપુરૂષ તે વર્તમાન યુગીન પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્દ વિજય | રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી જૈન શાસન માટે તે તેઓશ્રીના જીવનની પ્રત્યેક ક્ષણ ભવ્યાત્માઓ માટે અને સાત્વિક આકશ આપનારી હતી.
ગતજમોમાં કરેલી વિશિષ્ઠ આરાધના સાધના દ્વારા સકામ નિજારી કરેલી હોય તે જ છે તીવ્ર મિક્ષભિલાષી સમ્યકત્વ પુનહદથી સુસંયમી આત્માઓ શ્રી જિન શાસનને સમતિ બની છે સાત્વિકતા દ્વારા એનું રક્ષણ કરે અને સ્વ–પરનું સાચુ શ્રેયઃ સિદ્ધ કરે સુવિશાલ | ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરિ મહારાજ તે ખંભાત નજીકના 1 નાનકડા દેવાણ ગામે જમ્યાં પણ સંયમી બન્યા બાદ રત્નત્રયીની સુવિશુદ્ધ આરાધના
શાસન સમર્પિતતા અને પ્રચંડ પુન્યદયના પ્રભાવે ભારત ભરના ગામ-નગરોમાં શ્રી ! જિન શાસન અને મોક્ષને નાદ સર્વવ્યાપી બનાવ્યા.
સેનું જેમ અગ્નિના સંબધે સુવર્ણ બની લેકના નયન”ન અને કાયાને પ્રકુલિત ! બનાવે છે તેમ આ મહાપુરૂષ વિપ્ન સંતોષીઓ જમાનાવાદી સુધારકોના તે ફાની અગ્નિ જવાળામાં જયસુવર્ણની જેમ વધુ તેજસ્વી બની અનેક ભવ્ય જીના હવાના હાર બન્યા...