Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(પકિતકી આવાજ,
- શ્રી ચંદ્રરાજ
દીક્ષા વિના નહિ ઉદ્ધાર
ખ ભાત નગર છે.
કાચની કેબિનમાં ઉત્તરાભિમુખ પ. પૂ. ગચ્છાધિપતિ પાટ ઉપર બિરાજમાન છે. 4 સમી સાંજનું ટાણું છે. કેબિનમાં અતુલ પ્રવેશ કરે છે. થેડીવાર પછી એક યુવાન પણ
પ્રવેશ કરે છે. યુવાન તરફ જોઈને પૂજ્યશ્રી કહે છે. આ સંસાર ભૂંડે છે? એવું હજી છે ૫ તને લાગતું નથી. તે આશ્ચર્ય છે. પછી અતુલ તરફ આંગળી ચિંધીને કહ્યું. “આને 8 છે સંસાર અસાર છે તેમ જણાઈ ગયું છે. આની મા સારી છે. પણ એને બાપ એને દીક્ષા , { માટે રજા નથી આપતો. કેમ ?' બરાબર ને ? અતુલે મિત વેરતા હા કહી. અને કેબિ- છે નની બહાર ગયો. પછી પેલા યુવાનને પૂજ્યશ્રીએ કહ્યું મને તે દાદીમા સારા મળેલા. છે.
એમને ઉપકાર માનું એટલે એ છો છે તને એવી મા નથી મળી લાગતી. યુવાને કહ્યું 1 ઘરમાંથી કેઈ ના નથી પાડતુ પણ મારું જ મન મકકમ નથી. પછી પૂજ્યશ્રી કહે જ અહીં આવીને છૂપા પાપ કરવા પડે તે તે ઉતાવળ ન જ કરવી. બાકી તું લઇલે. હું 1 કઈને સામેથી નથી કહેતે. તને કહું છું. તું અહીં સારી રીતે સચવાઈ જઈશ. બધી ૫ જવાબદારી મારી. પણું મગશેલિયા છે યાને યુવાન થેડીવાર રહીને “મથકે શું વંદામિ છે છે કહીને ચાલ્યા ગયા.
- અમદાવાદમાં ફરી એ જ યુવાનને સહજ રીતે જ દીક્ષા માટેની વાત કરી. પણ છે આ યુવાને તે માટે પોતાની અશકિત જણાવી પછી તે દિવસે વીતી ગયા. છેલ્લે છેલ્લે જ્ઞાન - ૪ છે મંદિરમાં એક યુવાનને દીક્ષા આપવા પૂજ્યશ્રી પધાર્યા. ત્યારે પેલો યુવાન પૂજયશ્રી પાસે છે { ગ. શાયદ પૂજ્યશ્રી સાથેની યુવાનની આ છેલ્લી મુલાકાત હતી. પૂજયશ્રીએ ડાબા હાથની છે છે મૂકી વાળીને યુવાનને કહ્યું. તું પાકકે રહેજે છે. સંસાર ભુલે ચુકેય ઇ.ટી ન જાય છે { તેની કાળજી રાખજે.” અને યુવાનની જીભ મોંમાંથી બહાર આવી ગઈ. આ શબ્દોએ આ યુવાનનું યુવાન હયુ હચમચાવી નાંખ્યું. પણ આખરે યુવાન તે મગશેલિયે પત્થર છે છે હતે. સામે પુકરાવર્તને મેઘ બનીને અપાર વાત્સલ્યનિધિ કૃપા વરસાવી રહ્યા હતા. 8 = પણ મગશેલને આ પત્થર ભીજતે પણ ન હતો. છે અને દર્શન બંગલાના પૂજ્યશ્રીજીના આખરી અલવિદા ભર્યા વેદના દાયક અંતિમ છે દર્શન કર્યા ત્યારે યુવાનના હયેથી ઉની વેદનાભીના શબ્દો સરી પડયા કે
તુજ વચનને ઠુકરાવીને સંસાર રસ્તે મેં લીધે સંયમ મહિ રમમાણ રહેવા તે સદાને છે છે ચેતવ્ય પણ પાપ છું નિષ્ફર છું તુજ માર્ગ હું ચાલે છે નહિં. ઈન્સાફ કુરતને ખરે ? કે આકુર આવ્યું છે. અહિં .