Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
* શિngI0ના' સીર્થિશાહ * |
-પૂ. આ. શ્રી વિજય જિનેન્સીવરજી મહારાજ
“ મ્યજ્ઞાન દશન ચારિત્રાણિ મોક્ષમાર્ગ” એ સૂત્રને સમજનારા મોક્ષની પ્રાપ્તિ છે છે માટે તેની સાધના કરે છે. સમ્યગું જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનામાં પ્રમાદ, R છે ઉપેક્ષા, અવજ્ઞ, અરુચિ એ મોક્ષમાર્ગ પ્રત્યેની પણ અરુચિ કે ઉપેક્ષા સૂચવે છે. આ 5 રણશરા નિકે યુદ્ધમાં પ્રમાદ કરીને બેશે તે શું થાય? શુગ સૈનિકોને તે જેમ છે * જેમ શોના ઘા વાગે તેમ તેમ તેમનું શૌર્ય ખીલી ઉઠે છે. એમ ગદષ્ટિ સમયમાં કહીને ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે તેમ તેમ આત્માથી મેકકલક્ષી સાધક પુણ્યાત્માઓને પરિષહ ઉપસર્ગ કષ્ટ વિદન આદિ આવે તેમ તેમ તેમની આરાધના સતેજ બને છે અને આરાધનામાં મગ્નતા આવે છે.
આવા ઉત્તમ મોક્ષમાર્ગની ભેટ શ્રી જિનેશ્વર રે જગતને આપે છે અને તન્ય છે યાને દષ્ટિમાર્ગો પદેશી સંસાને પામેલા આત્માઓ તે માર્ગની ભેટને ઝીલીને તરી જાય છે.
આ વિષમકાલમાં આ અત્યંત હિતકારી મકામાગ વર્તે છે તે મહામાર્ગની આરા- ૨ ધના માટેની પ્રબળ પ્રેરણા આપી એક દળ સંઘ કે સમુદાય એ તૈયાર થયો કે તે 8 મહામાર્ગનો સાર્થ બની ગયા આ મહામાર્ગને સાથ ઉભો કરનાર આ ૨૦ મી અને ૨૧ મી સદીના જાજવલ્યમાન ધર્મ પ્રભાવક આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી ? મહારાજા છે. તેઓશ્રીએ તે સમ્યગજ્ઞાનની સ્થાપના કરી. શાસ્ત્ર વચનની ઉપેક્ષા અવજ્ઞા કે વિપરિતતા રજુ થાય ત્યાં સપક્ષની સ્થાપના કરીને સમ્યજ્ઞાન રૂપ માલા ? અંગને જાળવ્યું અને અનેકને તે અંગમાં જોડયા.
તે રીતે સમ્યગ્દર્શનની બાબતમાં જયાં જયાં મિથ્યા માર્ગની સ્થાપના થતી ત્યાં 8 સત્યમાર્ગને એ રીતે રજુ કર્યો કે તે મિથ્યા માર્ગના ચૂરેચૂરા થઈ ગયા. અને તેના પ્રરુપકે કાં તે સન્માર્ગમાં સ્થાપિત થયા કાં તે કાળાં મેઢા કરીને કયાંય પલાયન થઈ ? ગયા લુપ્ત ગુપ્ત થઈ ગયા.
સમ્યગુચારિત્ર માગની સ્થાપના એવી કરી કે ચારિત્રની ઉપેક્ષા અવજ્ઞા કરનારા ! 8 ભલભલા ભેઠા પડી ગયા. ચારિત્ર' માગને પલટાવવાની પ્રવૃત્તિ કરનારા એકલવાયા છે A બની ગયા. ચારિત્ર માર્ગની આરાધનાને નામે દંભ કરનારા “મનસિ અન્યદૃ વસિ { R અન્ય કાર્યમ” એવી સ્થિતિમાં રહેલા તેઓના દંભ આ પૂજ્યશ્રીની “મનસિ એક જ * વસિ એક કમેક” એ મહાન વયના ચરિતાર્થ દ્વારા વિલીન બની ગયા. અને ૪