Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલા દેશધારક યુ.આશ્રી વિજય^સુરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન જે સિદ્ધાન્ત ઓ તથા પ્રચારબ -
જન કથાસાની
www
અઠવાડિક . માારા વિશા ય, શિવાય ન માય થ
·
તંત્રીઃ
શૅ×ચંદ મેઘજી ગુઢકા
(મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા (રાજકોટ)
સુરેશચંદ્ર કીરચંદ ઠ
(વઢવાણ) (થાનગઢ) નાચંદ પમી ગુઢક
વર્ષી ૫] ૨૦૪૮ ભાદરવા વદ ૩ મંગળવાર તા. ૧૫-૯-૯૨ [અંક ૪-૫-૬ ૭
વાર્ષિક લવાજમ રૂા. ૪૦]
[આજીવન રૂા. ૪૦૦
સવિચાર કેળવો!
—સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
ય
20 વીતરાગદેવના સાચે સા ધમ કર્યા કહે ? જે ધમ હોય તે ન હેાય તે! પાંચે પ્રકારના અધર્મીના મન-વચન-કાયાથી ક૨વા-કરાવવા-કરતાને સારા માનવા રૂપે ત્યાગ કરે તેનુ' નામ ધર્મ ! તે પાંચ મહા અધમ કયા છે ? હિંસા, જૂઠ, ચારી, વિષય સેવન અને પરિગ્રહ. આ પાંચે અધમ છે તેમાં મેક્ષનુ પ્રતિપાદન કરનારા સઘળા ય દના એક છે. જો કે મિથ્યા ઉદવાળા જીવા આને અધર્મ કહેવા છતાં પૂરેપૂરે અધમ સમજી શકતા નથી. અને અહિં સા-સત્ય-અચૌય બ્રહ્મચય અને પરિ. ગ્રહને ધમ માનવા છતાં વાસ્તવિક ધર્મ માની શકતા નથી. મેાક્ષને માનવા છતાં ય સ્વરૂપમાં તે ફેર છે. મારે હાલ એ જ વાત સમજાવવી છે કે પાંચ મહાઅધર્મીને, અધમ માને છે. તમારા હૈયામાં આ પાંચ મહા અધમ છે તે વાત બરાબર બેસી છે ને? ને આ વાત બેસી જાય તેને જ ધર્મ કરવાનું -સમજવાનું' મન થાય. આ પાંચે અધર્મના ત્યાગ વિના ધમ આવે ?
મે બધા અહી ધર્મ જાણવા આવે છે, કેમ કે આ સ`સાર તમને ફાવતા નથી. તમને સાંભળતા સાંભળતા સમજાઇ ગયુ` છે કે, મારું સ્થાન સ`સાર નહિં, મોક્ષ જ છે. આ રા સારથી ખચવુ... હાય અને મે ક્ષેજ વુ... હાય તા ધમ` વિના સાધન નથી. તેટલા મટે તમને ધર્મ જાણવાની ઇચ્છા થઈ છે માટે તમે અહી આવે છે ને ? કામીને કામનું જ સર્વીસ્વ લાગે તેને તેના વિના બીજા વિચાર આવે! તેની ખાતર પૈસા આપી
સાધ
1441