Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ ૧૬૬: શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૧૯૨ ૪
સંપૂર્ણ આયુષ૯૬ વર્ષ વ્યાખ્યાનમાં આશીર્વાદ-વચનસિદ્ધ પૂ. મહેપાધ્યાય શ્રી
વીરવિજયજી મહારાજા છત્રછાયા-સહમસંરક્ષક પૂ. આ. શ્રી વિ.
(સામ્રાજયવતી) કમલસૂરીશ્વરજી મહારાજા શાસનરક્ષામાં સહાયકપૂ. તપેમૂતિ દીક્ષા સંયમી પૂ આ. શ્રી વિ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા અપર નામ શ્રી
- પૂ. શ્રી બાપજી મહારાજા ગાંભીર્યાદિ ગુણનિધિ પૂ. આ. શ્રી વિ.
મેઘસૂરીશ્વરજી મહારાજા કવિરત્ન પૂ. આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજા આરાધ્યાદ-- પંજાબ દેશદ્ધારક ન્યાયાંનિધિ ઉત્સવ ઉમૂલક પૂ.
- આ. શ્રી વિજયાનંદ સુરીશ્વરજી મહારાજા અપર નામ પૂ. શ્રી આત્મારામજી મહારાજ ! છે . ભયંકર પાઓએ પાપ ઢાંકવાના ઈરાદાથી મંદિરમાં નહિ પેસવું જોઈએ. બેટું છે - કામ કરી પકડાવાની ધાસ્તીએ મંદિરમાં પેસી જાય, એટલે દેવ બચાવી લે, એમ? શું છે. એને પૂછો કે-કદિ મંદિર બહાર ઉભે રહીને પાપ કરવા માટે રેયો છે ?” માટે મહા૬ -ધતા ટાળો અને મહિના પાયા ઉપર પહેલો મારે કરે!
સાધુ એનું નામ, કે જે પોતાના મોહને મારવાનો જ પ્રયત્ન કરે અને આ છે સાથે સાથે શકય હોય તે દુનિયાના સ્થાને તેમના મોહના પાયા ઉખેડવાને ૨
જ ઉપદેશ આપે. ગોર પરણાવી આપે અને ગુરુ છોડાવી દે! સંસારમાં જેડી આપે એ ગોર અને સંસારથી છોડાવી દે એ ગુરુ આથી સમજે કેન્ગ્ય છે આત્માઓને સંસારથી છોડાવવા એ કેઇ પણ પ્રકારનો ગૂન્હ નથી, પણ છે. ઉત્તમ કટિની ગુરુતા છે.
–દિશા સૂચન-બીજો ભાગ ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.
શ્રદ્ધાંજલી વિશેષાંક