Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
, -અનામી
1
આંસુડા સુકા ના _આ
- ત દિલદિવાનાં.. . આંખના તે રે! આંસુડા સુકાય ના
- - મચદ્ર સૂરિ વિણે પળ પણ રહેવાના... - કરૂણાના દેરીયાએ એના અંતરમાં છલકતાં..,
આશીર્વાદ માં નાહીને શુદ્ધ જન સૌ થાતાં,
આજે તે સાગરદિલ ગુરુ દેખાય ના..રામચન્દ્ર સૂરિ..૧ એની મધુરી વૉણી સુણવડ સઘળાં આવે, | ને, એ ગુરુવારે સાચી વાત પણ પ્રેમે સમજાવે,.
આજે તે એ અવાજ પણ સંમળા નાં... રામચન્દ્ર સૂરિ..૨ આશા રાખીતી બધાએ શતાબ્દિ અને કાજે, મધ્યાહને સૂરજ ડૂબે ને અંધારા છે આજે...,
આ અંધાર ઉકેલનાર કોઈ દેખાય નારામચન્દ્રસૂરિ..૩ મનમાં એમ હતું કે એના ગુણે સદાયે ગાશું....,
ને ગુણ ગણ ગાતાં આપણે સૌ સ્વર્ગનગરમાં જાશું...
આજે તો પૃથ્વી પર ગુરુવાર દેખાયના કિરામચંદ્ર સૂરિ....૪ શાસનની રક્ષામાં એણે જીવમ પૂર્ણ કર્યું તુ..* * - -
જીવનના અંતિમ સમયે અરિહનતનું કયા ધર્યું તું.
જીવનના આષાઢી ચૌદસ અને અમાસ, વિસરાયના રામચન્દ્ર સૂરિ...૫ આશિષ વરસાવે એવી કે “હિતમાં-રતિ” ધરીયે,
“ને આ ભવસાગરથી જલદીથી અમે પાર ઉતરીએ.... તુમ આશિવ વિણ ભવજલ પાર પમાય ના રામચંદ્ર સૂરિ..૨ સહસ્ત્ર વર્ષ સુધી તેઓનો થશે.દેહ તે જીવશે.. * : "
જે એને સમરશે એના પણ પાપે સઘળા ખરશે. જિનશાસનને આ ગુરુવર વિસરાયે ના.રામચંદ્ર સૂરિ.૭
* 1 - ,
-
આ
:
છે છે
. .
છે
જ
છે જેન સંઘની કદ્રુપના કરતા ઘડીભર આંખે તમે આવી જાય અને અંતરમાં અધ્ય - વેદના ઉભરાઈ જાય એ સહજ છે. પૂજ્યશ્રીના કાળધમ પછી જેમ જેમ સમય સરક ૫ જાય છે, એમ એમ આ વાતની વધુને વધુ પ્રતીતિ થતી જાય છે. આ પ્રતીતિને પગ
થારે ઉભા રહીને આપણે શાસનદેવને પ્રાથએ કે, સિદ્ધાંત શબ્દ જાણે જેમના નામને $ જ પર્યાયવાચી શબ્દ બન્યું હતું, એ સિદ્ધાંત રક્ષાનું બળ અમ સૌને મળતું રહે!