Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લોકોત્તર શાસનના લોકોત્તર મહા પુરુષની લોકોત્તર વાત ગણગરિમાની અદ્વિતીય ભાત
- પૂ.આ.શ્રી વિજયપ્રભાકરસૂરીશ્વરજી મહારાજ શ્રી જિનેધરદેવના શાસનમાં વર્તમાન સદીમાં એવા મહાન જ્યોતિધર થઇ ગયા કે આ છે જે મહાપુરુષે શાસનની રક્ષા માટે માન-અપમાન, શત્રુ કે મિત્ર, જીવન કે મરણ, મારે છે. K કે તારે આવી કઈ વાતેની પરવા કર્યા વિના અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માએ છે સ્થાપેલ અને ત્યારબાદ થઈ ગયેલા સન્માગ રક્ષક-પ્રભાવક આચાર્ય ભગવંતોએ અણિશુદ્ધ માગ અ પણ સુધી પહોંચાડયે તેની રક્ષા કરવામાં પાછી પાની કરી નથી. આ મહાપુરુષને જેમ સર્વજ્ઞ શાસનના શાસ્ત્રો-સિદ્ધાંત પર જે અડિખમ પ્રેમ હત-ગુણ = હતો, તેવો જ ગુણ આમાનું લક્ષ્ય અધ્યાત્મ, એવું જોરદાર હતું કે તેમના લોહીના બુંદે કે બુંદમાં, નસેન સમાં, આમાના પ્રદેશ પ્રદેશે, એવું વણાઈ ગયું હતું કે ગોચરી વાપછે રતાં જુએ ? સુતા જુ? બેઠા જુવે? જાગતા જુવે? માંદગીમાં જુવો ? મોક્ષનું લક્ષ છે આ ખ સામે તરવરતું દેખાય. આટલા મહાન બન્યા, પ્રભાવક બન્યા, કઈક ભવ્યાત્મા છે એના હૈયામ વસી ગયા. અરે અજોડ પુણ્ય પ્રભાવ જોઈ ભલભલે માણસ માથું ખંજ4 વાળ થઈ જાય. છતાંય આ મહા પુરુષ કાદવમાં જેમ કમળ નિર્લેપ રહે તેમ નિર્મળ હ રહેતા. અરે ! વિદાય યાત્રા નિહાળનારા કહે છે હવે તેવું દશ્ય કયારેય નિહાળવામાં છે નહિ મળે ?
દિહીમાં તે સમયના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મુલાકાત ગોઠવાઈ ત્યારે છે { આ મહાપુરુષે અગાઉથી કહેવડાવી દીધું કેઈ ફેટ ગ્રાફર--પ્રેસ રિપોર્ટરની હાજરી ન છે જે ઇએ. જેમ તારક તીર્થંકર દેવો ચકવતીને કહી દે ભલા આ પુણ્યને ચમકારે છે છે ત્યાં એ ટી રહ્યું તે દુર્ગતિ નકકી. તેમ આ મહાપુરુષે પણ જગતની દષ્ટિએ કહેવાતાં છે મહાન પુરુષને લોકોત્તર શાસનની લે કેત્તર વાતે કરી લેકિક દુનિયાને રાહ ત્યજી 8 અલૌકિક મા સદાય આંખ સામે રાખવા અને આત્માનું વિસરી ન જવાય તે જ 8 વાત કરી હતી જે સાંભળી પંડિત નહેરુ પણ ઊંડા વિચારમાં ડુબી ગયા હતા. જેના
હવામાં કંઈ પણ વાર્થવૃત્તિ હોય તે સાચા હિતની વાત કરી શકે નહિ. તે વખતે જે R બીજા સાધુ ભગવંતો સાથે હતા હવે પંડિત જવાહરલાલ નહેરુ આવે ત્યારે તેમને ઉભા છે થવું? તે તે શ્રમણ ધર્મની ઝાંખપ લાગે ત્યારે મહાત્માઓ ત્યાંની લેબીમાં બહાર { ઉભા રહ્યા જેથી પંડિત નહેરુને માન-સન્માન આપવાને પ્રસંગ ઉભો ન થાય. પંડિત છે નહેરુ કરતાં પૂજ્યશ્રીનું આસન ત્યાં પણ ઉંચે રાખવામાં આવ્યું હતું. નાનકડી મુલા- છે કાતમાં પૂજયશ્રીએ માર્મિક વાત કહી દીધી હતી.