Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પરમ ગુરૂદેવશ્રી સં. ૨૦૨૫ માં પાલીતાણ ચોમાસુ રહેલા હતા. જે વખતે, ૬૩ ૬ વર્ષની ઉમ્મર છે. તે સમયની આ હકીકત છે. તેઓશ્રી ચાતુર્માસ બાદ એક વખત છે છે સિદ્ધગિરિની પાત્રાએ પધાર્યા. પરંતુ યાત્રા ચાલીને કરી. છે આટલી ઉમ્મરે પણ શકય હોય ત્યાં સુધી યાત્રા ચાલીને જ કરવાની ભાવના ધરા- 8 E વતા હતા. વિહાર કેળીમાં કરવો પડતે–તેમ છતાં ડળીને ઉપગ પવિત્ર એવી છે આ તીર્થયાત્રા માટે નહિ કરવાને અટલ નિર્ધાર હતે.
આ ઉંમરે ચાલીને ચઢી સાધુઓનો ટેકો લઈ યાત્રા કરી રહેલ આ પરમ ગુરૂદેવને એક ભાઈએ જે યા. { જે ભાઈએ જોયા તે ભાઈ ખુશાલ ભુવનમાં આવીને ઉતરેલા હતા. અને તેમને છે હયના હુમલાને રોગ થએલ તેથી ડળીમાં બેસીને યાત્રા કરવા જતાં હતા. છે તે ભાઈએ પરમ ગુરૂદેવને આ રીતે, આટલી ઉંમરે ડેળી વિના, સુંદર રીતે ઉલ્લાસ ( પૂર્વક ચઢતા જોઈને વિચાર આવ્યા.
તથિની આશાતનાથી દૂર
–પૂ. મુનિરાજશ્રી તપોધન વિજયજી મ. સુરત 8.
! ખરેખર ! આ પરમ ગુરૂદેવ, અનેક શિષ્યના ગુરૂ, ગરછના નાયક હોવા છતાં ?
પ્રસન્ન પણે આટલી ઉંમરે, વૃદ્ધાવસ્થામાં સિદ્ધગિરિનું ધ્યાન ધરતાં ચઢે છે. તે હું છે છે કેમ ચઢી શકુ નહિ. છે આ વિચારે એ ભાઈના હું યાને ડેલાવી મૂકયું? હું યુ નાચી ઊઠયુ. નિર્ધાર કર્યો, જે 8 નિશ્ચલપણે નકકી કરી પોતે પણ હાટને દદી તે દઈને ભૂલીને પગે ચાલીને યાત્રા
કરવા કટીબદ્ધ થયા. 8 પરમ ગુરૂદેવના આલંબનને પામીને ચઢીને એક યાત્રા કરી તેમ નહિ, પરંતુ નવાણુ છે કેમ થાય નહિ તે નિર્ધાર કરીને તે ભાઈએ નવાણુ યાત્રા કરી. છે આ રીતે પરમ ગુરૂદેવને જોઈને, યાત્રા ચાલીને કરવાનું બળ ફેરવ્યું. એમની કૃપાR દષ્ટિ અનેકને તારનારી બનેલી છે. તે તેમની ચાલીને યાત્રા જોઈને, પોતાને ચાલીને આ યાત્રા કરવા ઉપરાાંત નવાણું ચાલીને કર્યું. આ રીતે આલંબન પામનાર બને તે સ્વાભાવિક છે. { સં. ૨૦૨૬ માં ચલાલાથી જુનાગઢને સંધ તેઓશ્રીની નિશ્રામાં માટુંગા રહેતા.