Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| ડિવિરાટ વ્યકિતત્વનું આંતર-દર્શન
- પૂ. મુનિરાજશ્રી રત્નસેન વિજયજી મહારાજ
ખલખલ કરતી વહેતી નદીના જલપ્રવાહની જેમ કાળને પ્રવાહ વણથંભી ગતિએ આગળ વધી રહ્યો છે. કાળનો આ પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી ચાલુ રહેવાનું છે. આ અનાદિ-અનંત સંસારમાં આત્માનું અસ્તિત્વ પણ અનાદિ કાળથી છે અનંતાનંત જીવોથી ખીચોખીચ ભરેલા આ વિરાટ વિશ્વમાં અનેક આમાઓ મનુષ્યરૂપે, અસંખ્ય આત્માઓ નારક–દેવ રૂપે અને અનંત આત્માઓ છે તિયચરૂપે દરરોજ જમે છે અને મારે છે. પણ એ જન્મ, જીવન અને મૃત્યુની પણ 8 કાંઈ કીમત નથી.
ખરેખર તે તે જ જન્મ, જીવન અને મૃત્યુ પ્રશંસનીય છે કે જેના વડે આત્મા છે જ પિતાના સંસાર ભ્રમણને પરિમિત બનાવે અને વહેલામાં વહેલી તકે પોતાના આત્માને છે છે શાશ્વત જીવન ઃ વરૂપ મિક્ષપદમાં સ્થાપિત કરે. જે આપણને દુર્લભતાથી પ્રાપ્ત થયેલ માનવ જીવન અને અને એ જીવનની મૂલભૂત આ વિશેષતાઓ પણ ત્યારે જ વખાણવા લાયક ગણાય છે, જ્યારે એ જીવન અને એ છે જીવનની વિશેષતા એ મહાસાધક હોય. અન્યથા નહિ.
ભગવાન મહાવીર પરમાત્માએ સ્થાપેલ આ શાસનમાં વિક્રમની ૨૦-૨૧મી સત્તાદીમાં છે જેન શાસનની અનેક પ્રભાવના કરનારા પરમારાથ્યપાદ પરમકૃપાલુ પરમ ગુરૂદેવ સુવિશાલગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. પણ આવા જ છે
એક મહાન પુરૂષ થઈ ગયા કે જેમને પોતાનું મન સિદ્ધપદની પ્રાપ્તિમાં પૂર્ણતયા સ્થા- 8 જે પિત કરી દીધેલ હતું.
વ્યાખ્યાન હે ય કે વાચના હોય, વાર્તાલાપ હોય કે વિચાર ગોષ્ટી હેય, ચિંતનમાં હોય કે પત્ર-લેખનમાં હેય- એ બધામાં એમને એક જ સ્વર (સુર) હતે- મે 8 સિવાય બીજી કોઇ વાત નહિ. ખરેખર, એ મહાપુરૂષે પોતાના જીવનમાં નિર્વાણ-પદ જ છે [મક્ષ પદ]ને ખુબ ખુબ ઘુંટયું હતું અને એના કારણે જ જીવનની અંતિમ પળામાં આ પણ એક અદભુત, આચર્યકારી અને આદર્શ સમાધિ ભાવને પામી શકયા હતા. છે. આજે આ મહાપુરૂષ સદેહે વિદ્યમાન નથી. જોતા જોતા એ મહાપુરૂષની વિદાયને
બાર મહિનાના વહાણા વીતી ગયા. પરંતુ આજે પણ શબ્દદેહે પ્રિયચન, વાચના કે હું છે પત્ર સ્વરૂપમાં વિદ્યમાન એ શબ્દ એ મહાપુરૂષના વિરાટ વ્યકિતત્વની ઝાંકી કરે છે. છે
જી