________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) એ ચાર ભેદમાં બે દિય, તેરે ક્રિય, અને ચતુરિટ્રિયના ત્રણ ભેદ ઉમેરતાં ૭ સાત ભેદે થયા. એ સાત ભેદ પચંતા અને અપર્યાપ્તા ગણતાં, ચતુર્દશ ભેદ થાય. જીવ સબંધીને વિશેષ અધિકાર અમ્મદીય કૃત તત્વ વિચાર નામના ગ્રંથમાંથી જોઈ લે. તેથી વિશેષ જીવાભિગમ સૂત્ર આદિમાંથી અધિકાર જેવો. સિદ્ધજીવોના ભેદ નથી. કારણકે, સિદ્ધના જીએ ક્ષાયીક ભાવે સ્વસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. જીવદ્રવ્ય બે પ્રકારના છે. એક ભવ્ય જીવ, અને બીજા અભવ્યજીવ. ભવ્યજીવમાં મુક્તિ મેગ્યતા છે, અને અભવ્ય જીવમાં મુક્તિ ગ્યતા નથી. અભવ્ય જીવ સમ્યકત્વરત્ન પ્રાપ્ત કરી શકતું નથી. જીવના અસંખ્યાતા પ્રદેશ છે. એ કેક પ્રદેશે અને નંત કર્મ વગણ લાગી રહી છે, જીવના પ્રદેશમાં એવો સ્વભાવ છે કે, તે કીડીનું શરીર ધારણ કરતાં તેમાંજ સમાઈ રહે છે, અને તેજ જીવના અસંખ્યાત પ્રદેશ હરતીના શરીરમાં પણ સમાઈ જાય છે. જીવ દ્રવ્ય અનાદિ અનંત છે. જે વરતુની અનાદિ છે તે વસ્તુ દ્રવ્યાથિકનયની અપેક્ષાએ નિત્ય હોય છે. આત્મામાં નિત્યત્વ પણું રહ્યું છે, અને પ
યાર્થિક નયની અપેક્ષાએ અનિત્યત્વ પણું રહ્યું છે, તેમજ આત્મમાં એકત્વ રહ્યું છે, અને પર્યાયાથિકનયની અપેક્ષાએ અનેકત્વ રહ્યું છે, તેમ આત્મામાં ભવ્ય સ્વભાવ રહ્યો છે, અને અભવ્યસ્વભાવ રહ્યો છે. તેમ આત્મામાં ભેદ અને
For Private And Personal Use Only