________________
(૧૦).
તીત્ર એટલે ઘણા પ્રમાણમાં વિપાક ઉદયમાં આવતા કષાયે જેને ઉદયમાં આવ્યા હોય તે બળે છે. આ કષાય અગ્નિ વાળાજીવ ફકત બળે છે, એટલું જ નહીં પણ શેક.એટલે હાંલાંના વિયેગથી ઉત્પન્ન થએલા શેકથી મૂઢ બનીને શુભ વ્યાપાર (ધર્મ ) ને જે ભુલે, તે પણ મળે છે. તથા જેને સંસારી સુખ લેગાવવાની ઈચ્છા થઈ હોય, તે પણ એળે છે કારણ કે પુરૂષદવાળી સ્ત્રીને ઇરછે છે. અને સ્ત્રી પણ પુરૂષને ઈચ્છે છે, અને નપુંસક તે બંનેને ઈચ્છે છે તેની પ્રાપ્તિ ન થાય તે આકાંક્ષા પુરી ન થવાથી તે અરતિ દાહ બળે છે, અને (ચ) શખથી (શબ્દ વિગેરે પાંચ ઈયિના વિષયેની) ઇચ્છા અને કામની પ્રાણી ન થાય તે પણ જીવ અરતિના દાહે બળે છે, તેથી આ પ્રમાણે કષાયે શેક અને વેદને ઉદય એ ત્રણે જીવને બાળનાર હોવાથી તે ઉષ્ણ છે. અથવા બધું મોહનીય કર્મ, અથવા આઠ પ્રકારનું કર્મ ઉણ છે આથી પણ વધારે દાહકપણા વાળું તપ છે તે અડધી ગાથામાં બતાવ્યું છે, કારણ કે ઉષ્ણ કષાયને પણ તપ તપાવે છે. માટે તે તપ ઉષ્ણતર છે. મૂળ ગાથામાં કષાય જેઓ આદિ શબ્દ છે. તેથી એમ જાણવું કે તપ કષાયને બાળે, તેમ શેક અને વેદ ઊદયને પણ બાળે છે. આ પ્રમાણે અનેક રીતે શીત ઊણું બતાવી જે અભિપ્રાયવડે આચાર્યો દ્રવ્યભાવથી લેવાળા પરિષહ પ્રમાદ ઊદ્યમ વિગેરે રૂપવાળા શીત ઊષ્ણ