________________
(૨૫). તે આચાર્ય અથવા તીર્થંકરની આજ્ઞા પાલનરની મુક્તિ થાય છે, તે “ત—ક્તિ છે, તથા તે સાધુ આચાર્યને બધાં કાર્યમાં આગળ કરે તેથી પુરસ્કાર છે, અર્થાત્ આચાર્યની અનુમતિથી કાર્ય કરનારે છે, તત્સત્તી, તે તેમના જ્ઞાનથી ઉપયુક્ત છે, તથા “તરિવેશન” એટલે તે સદા ગુરૂકુળ નિવાસી છે, તેવાને શું ગુણ થાય, તે કહે છે, ___ अभिभूय अदक्खू अणभिभूए पभू निरालंव णयाए जे महं अबहिमणे, पगएण पवायं जाणि. बा, सह संमइयाए परवागरणेणं अन्नोस वा अ. તિg સુર (દૂ૦ ૨૩૭).
પરિષહ તથા ઉપસર્ગોને જીતીને અથવા ઘાતિ ચતુયને જીતીને તત્વને જોયું, તથા અનુકૂવ પ્રતિકૂલ ઉપસર્ગ આવતાં અથવા અન્ય તીથિકેથી પતે હાય નહીં, એવે સમર્થ (પ્રભુ,) નિરાલંબનતાને ધારણ કરે, પણ તે આ સંસારમાં માતાપિતા, સ્ત્રી વિગેરેનું અવલંબન ન ચાહે તથા, તીર્થકરની આજ્ઞા બહાર વર્તવામાં નરક વિગેરેમાં જવાનું છે.” એવુ ભાવવામાં સમર્થ થાય; પ્રશ્ન. પણ કયે પુરૂષ પરિ. સહ ઊપસર્ગને જીતનારે છે? તથા કેઈથી પણ, ન હારીને નિરાલંબનપણું લેવામાં સમર્થ થાય? આવું શિષ્ય પૂછે તે, તીર્થકર, સુધમાંસ્વામી અથવા આચાર્ય તેને કહે છે
ઉ–જેણે મને લક્ષ્યમાં રાખે છે, તે મહાપુરૂષ