________________
(૨૮૮)
વિચારેલ અને પુરૂષ ( આત્મા ) જાધે છે. પશુ, તે પેતે અકર્તા, અને નિર્ગુણ છે. તે પ્રમાણે પ્રકૃતિ કરે છે, અને પુરૂષ ભોગવે છે. ત્યારપછી, કૈવલ્ય અવસ્થામાં હુ ટટા છું. એવું નવતે ( દૂર થાય ) છે. વિગેરે તેમનુ માનવુ' યુક્તિવિકળ હાવાથી તેમના આંતરા વિનાના મિત્રાજ માનશે. કારણકે, પ્રકૃતિ અચેતન હોવાથી કેવીરીતે આત્માના ઉપકાર માટે ક્રિયાની પ્રવૃત્તિ કરશે ? અને હુ દુઃખ દેનારો છું. એવુ‘ આત્મા દેખીને પેાતાના ઉપકારની પ્રવૃત્તિ પાત ન કરે ? કારણકે, પ્રકૃતિ અચેતન હાવાથી તેને વિકલ્પ થવાના 'ભવજ નથી; અને પ્રકૃતિ જો, નિત્ય હોય; તો, પ્રવૃત્તિની નિવૃત્તિના અભાવ થઇજાય; અને પુરૂષનું કર્તાપશુ' ન હોય; તેા, સંસારથી ઉદ્વેગ, અને મેક્ષની ઊત્કંઠા વિગેરેના અભાવ થશે. કહ્યુ' છે કેઃ—
नविरक्तो ननिर्विण्णो, न भीतो भव बंधनात् नमोक्ष सुखकांक्षी वा पुरुषो निष्क्रियात्मकः ॥ १ ॥
તે વિરક્ત નથી; ખેદ પામેલે પણ નથી; તેમ, ભવધનથી ડરેÀા નથી; અથવા, મેાક્ષ-સુખના આકક્ષી નથી. એવા ગુણવાળા ક્રિયારહિત પુરૂષ છે. તેને ઉત્તર જૈનાચા કહે છેઃ—
कः प्रव्रजति सांख्यानां, निष्क्रिय क्षेत्र भोक्तरि निष्क्रियत्वात् कथंवाऽस्य, क्षेत्र भोकत्टत्वमिष्यते