Book Title: Acharanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar
Catalog link: https://jainqq.org/explore/034251/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “અહો! શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૦૪ આગમ ગ્રંથ ભાષાંતર આચારાંગ સૂત્ર ભાગ - ૩ : દ્રવ્ય સહાયક: શ્રી અરિહંતનગર જૈન સંઘ શાહીબાગ, અમદાવાદના જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સેરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૭૨ ઈ. ૨૦૧૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार પૃષ્ઠ 84 ___810 010 011 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ -टी515२-संपES 001 | श्री नंदीसूत्र अवचूरी | पू. विक्रमसूरिजी म.सा. 238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी | पू. जिनदासगणि चूर्णीकार 286 003 श्री अर्हद्गीता-भगवद्गीता पू. मेघविजयजी गणि म.सा. | 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम् पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम् श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१ श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२ श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक श्री प्रभाशंकर ओघडभाई 162 | 012 | काश्यशिल्पम् श्री विनायक गणेश आपटे 302 प्रासादमजरी श्री प्रभाशंकर ओघडभाई 156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र श्री नारायण भारती गोंसाई 352 015 | शिल्पदीपक श्री गंगाधरजी प्रणीत 120 | वास्तुसार श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध श्री प्रभाशंकर ओघडभाई 110 | જિનપ્રાસાદ માર્તણ્ડ શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા 498 | जैन ग्रंथावली श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१ श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१ पू. मुनिचंद्रसूरिजी म.सा. 452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२ श्री एच. आर. कापडीआ 500 025 | प्राकृत व्याकरण भाषांतर सह श्री बेचरदास जीवराज दोशी 454 026 | तत्त्पोपप्लवसिंहः | श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य 188 | 027 | शक्तिवादादर्शः | श्री सुदर्शनाचार्य शास्त्री 214 | 028 | क्षीरार्णव श्री प्रभाशंकर ओघडभाई 414 029 | वेधवास्तु प्रभाकर श्री प्रभाशंकर ओघडभाई ___192 013 018 020 हार 454 226 640 Page #3 -------------------------------------------------------------------------- ________________ 824 288 520 034 (). 324 302 196 190 202 480 30 | શિન્જરત્નાકર श्री नर्मदाशंकर शास्त्री प्रासाद मंडन | पं. भगवानदास जैन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ पू. लावण्यसूरिजी म.सा. | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ પૂ. ભવિષ્યસૂરિની મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३ પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२) પૂ. ભાવસૂરિની મ.સા. 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ પૂ. ભાવસૂરિન મ.સા. 037 વાસ્તુનિઘંટુ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા 038 તિલકમશ્નરી ભાગ-૧ પૂ. લાવણ્યસૂરિજી 039 તિલકમગ્નરી ભાગ-૨ પૂ. લાવણ્યસૂરિજી તિલકમઝરી ભાગ-૩ પૂ. લાવણ્યસૂરિજી સખસન્ધાન મહાકાવ્યમ્ પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી સપ્તભફીમિમાંસા પૂ. પં. શિવાનન્દવિજયજી ન્યાયાવતાર | સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 045 સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ પૂ. લાવણ્યસૂરિજી. વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા શ્રીવેણીમાધવ શાસ્ત્રી નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી પૂ. લાવણ્યસૂરિજી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી પૂ. લાવણ્યસૂરિજી ન્યાયસમુચ્ચય પૂ. લાવણ્યસૂરિજી સ્યાદ્યાર્થપ્રકાશઃ પૂ. લાવણ્યસૂરિજી દિન શુદ્ધિ પ્રકરણ પૂ. દર્શનવિજયજી 053 બૃહદ્ ધારણા યંત્ર પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય સ. પૂ. અક્ષયવિજયજી 228 60 218 190 138 296 (04) 210 274 286 216 532 113 112 Page #4 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર ભાષા | स पू. लावच 218. 164 સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२ પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી. या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी upl stGirls sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ ता- टीर-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्यास अध्याय-६ | पू. लावण्यसूरिजी म.सा. 296 056| विविध तीर्थ कल्प प. जिनविजयजी म.सा. 160 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા | पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः श्री धर्मदत्तसूरि 202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका | श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા . श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) | श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य 668 063 | चन्द्रप्रभा हेमकौमुदी सं पू. मेघविजयजी गणि 516 064| विवेक विलास सं/. | श्री दामोदर गोविंदाचार्य 268 065 | पञ्चशती प्रबोध प्रबंध | सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम् | सं पू. लब्धिसूरिजी म.सा. 420 06764शमाता वही गुशनुवाह गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम् सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश सं/हिं श्री मोहनलाल बांठिया 428 070 | कालिकाचार्यकथासंग्रह सं/४. श्री अंबालाल प्रेमचंद 406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य 308 072 | जन्मसमुद्रजातक सं/हिं श्री भगवानदास जैन 128 073 मेघमहोदय वर्षप्रबोध सं/हिं श्री भगवानदास जैन 0748न सामुद्रिन पांय jथो १४. श्री हिम्मतराम महाशंकर जानी | 376 4. 14. 060 322 532 Page #5 -------------------------------------------------------------------------- ________________ '075 374 238 194 192 254 ગુજ. | 260 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 16 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 77) સંગીત નાટ્ય રૂપાવલી ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 79 | શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 081 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨ | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083. આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧ કલ્યાણ કારક 085 | વિ૨નીવન જોશ કથા રત્ન કોશ ભાગ-1 કથા રત્ન કોશ ભાગ-2 088 | હસ્તસગ્નીવનમ 238 260 ગુજ. | શ્રી સારામારૂં નવાવ ગુજ. | શ્રી સYTમારૂં નવા ગુજ. | શ્રી વિદ્યા સરમા નવીન ગુજ. | શ્રી સારામાકું નવાવ ગુજ. | શ્રી મનસુભાન કુકરમલ | श्री जगन्नाथ अंबाराम ગુજ. | श्री जगन्नाथ अंबाराम ગુજ. | શ્રી ગગન્નાથ મંવારમ ગુજ. | . વન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શાસ્ત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરીન લોશી ગુજ. | શ્રી લેવલાસ નવરીન લોશી સં. | પૂ. મેષવિનયની સં. પૂ.વિનયની, પૂ. पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी 114 '084. 910 436 336 087 230 322, (089/ 114 એન્દ્રચતુર્વિશતિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા 560 Page #6 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार क्रम 272 सं. 240 254 282 466 342 362 134 70 316 224 612 307 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | पुस्तक नाम कर्ता / टीकाकार भाषा | संपादक/प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१ वादिदेवसूरिजी सं. मोतीलाल लाघाजी पुना 92 | स्याद्वाद रत्नाकर भाग-२ वादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३ बादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना 94 | | स्याद्वाद रत्नाकर भाग-४ बादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना | स्याद्वाद रत्नाकर भाग-५ वादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र पुण्यविजयजी साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१ भोजदेव | टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२ भोजदेव | टी. गणपति शास्त्री 99 | भुवनदीपक पद्मप्रभसूरिजी | वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री समयसुंदरजी सं. | सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला गौरीशंकर ओझा हिन्दी | मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर साधुसुन्दरजी सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश न्यायविजयजी सं./गु | हेमचंद्राचार्य जैन सभा 104 | लघु प्रबंध संग्रह जयंत पी. ठाकर सं. ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३ माणिक्यसागरसूरिजी सं, आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३ सिद्धसेन दिवाकर सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४.५ सिद्धसेन दिवाकर सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका सतिषचंद्र विद्याभूषण एसियाटीक सोसायटी 109 | जैन लेख संग्रह भाग-१ पुरणचंद्र नाहर | पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२ पुरणचंद्र नाहर सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३ पुरणचंद्र नाहर सं./हि । पुरणचंद्र नाहर 112 | | जैन धातु प्रतिमा लेख भाग-१ कांतिविजयजी सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह दौलतसिंह लोढा सं./हि | अरविन्द धामणिया 114 | राधनपुर प्रतिमा लेख संदोह विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१ विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 116 | बीकानेर जैन लेख संग्रह अगरचंद नाहटा सं./हि नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१ जिनविजयजी सं./हि | जैन आत्मानंद सभा 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२ जिनविजयजी सं./हि | जैन आत्मानंद सभा 119 | गुजरातना ऐतिहासिक लेखो-१ गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२ गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 121 | गुजरातना ऐतिहासिक लेखो-३ गिरजाशंकर शास्त्री फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ | पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल 123|| | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स पी. पीटरसन | भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम् | जिनविजयजी |सं. जैन सत्य संशोधक सं./हि 514 454 354 337 354 372 142 336 364 218 656 122 764 404 404 540 274 सं./गु 414 400 Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार 754 84 194 3101 276 69 100 136 266 244 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम कर्ता / संपादक भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण साराभाई नवाब गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२ हीरालाल हंसराज गुज. | हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६ पी. पीटरसन अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ) शील खंड सं. ब्रज. बी. दास बनारस 133 | | करण प्रकाशः ब्रह्मदेव सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसुरिजी गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१ डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२ डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।। जिनविजयजी हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१ सोमविजयजी गुज. | शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२ सोमविजयजी | गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३ सोमविजयजी गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण) रत्नचंद्र स्वामी प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २ कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह) मेघविजयजी सं./गुज | महावीर ग्रंथमाळा 151| सारावलि कल्याण वर्धन सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह विश्वेश्वरप्रसाद द्विवेदी सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम् रामव्यास पान्डेय सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार 274 168 282 182 384 376 387 174 320 286 272 142 260 232 160 Page #8 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार संवत २०६९ (ई. 2013) सेट नं. ५ क्रम विषय संपादक/प्रकाशक प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम 154 उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य 155 | उणादि गण विवृत्ति कर्त्ता / संपादक पू. हेमचंद्राचार्य पू. हेमचंद्राचार्य 156 प्राकृत प्रकाश सटीक 157 द्रव्य परिक्षा और धातु उत्पत्ति 158 आरम्भसिध्धि सटीक 159 खंडहरो का वैभव 160 बालभारत 161 गिरनार माहात्म्य 162 गिरनार गल्प 163 प्रश्नोत्तर सार्ध शतक 164 भारतिय संपादन शास्त्र 165 विभक्त्यर्थ निर्णय 166 व्योम वती - १ 167 व्योम वती - २ 168 जैन न्यायखंड खाद्यम् 169 हरितकाव्यादि निघंटू 170 योग चिंतामणि- सटीक 171 वसंतराज शकुनम् 172 महाविद्या विडंबना 173 ज्योतिर्निबन्ध 174 मेघमाला विचार 175 मुहूर्त चिंतामणि- सटीक 176 | मानसोल्लास सटीक - १ 177 मानसोल्लास सटीक - २ 178 ज्योतिष सार प्राकृत 179 मुहूर्त संग्रह 180 हिन्दु एस्ट्रोलोजी भामाह ठक्कर फेरू पू. उदयप्रभदेवसूरिजी पू. कान्तीसागरजी पू. अमरचंद्रसूरिजी दौलतचंद परषोत्तमदास पू. ललितविजयजी पू. क्षमाकल्याणविजयजी मूलराज जैन गिरिधर झा शिवाचार्य शिवाचार्य - - यशोविजयजी व्याकरण व्याकरण व्याकरण धातु ज्योतीष शील्प प्रकरण साहित्य न्याय न्याय न्याय उपा. न्याय भाव मिश्र आयुर्वेद पू. हर्षकीर्तिसूरिजी आयुर्वेद ज्योतिष पू. भानुचन्द्र गणि टीका ज्योतिष पू. भुवनसुन्दरसूरि टीका शिवराज ज्योतिष ज्योतिष पू. विजयप्रभसूरी रामकृत प्रमिताक्षय टीका ज्योतिष भुलाकमल्ल सोमेश्वर ज्योतिष भुलाकमल्ल सोमेश्वर ज्योतिष भगवानदास जैन ज्योतिष अंबालाल शर्मा ज्योतिष पिताम्बरदास त्रीभोवनदास ज्योतिष काव्य तीर्थ तीर्थ भाषा संस्कृत संस्कृत प्राकृत संस्कृत/हिन्दी संस्कृत हिन्दी संस्कृत संस्कृत / गुजराती संस्कृत/गुजराती हिन्दी हिन्दी संस्कृत संस्कृत संस्कृत संस्कृत/हिन्दी संस्कृत/हिन्दी संस्कृत / हिन्दी संस्कृत संस्कृत संस्कृत संस्कृत/ गुजराती संस्कृत संस्कृत संस्कृत प्राकृत / हिन्दी गुजराती गुजराती जोहन क्रिष्टे पू. मनोहरविजयजी जय कृष्णदास गुप्ता भंवरलाल नाहटा पू. जितेन्द्रविजयजी भारतीय ज्ञानपीठ पं. शीवदत्त जैन पत्र हंसकविजय फ्री लायब्रेरी साध्वीजी विचक्षणाश्रीजी जैन विद्याभवन, लाहोर चौखम्बा प्रकाशन संपूर्णानंद संस्कृत युनिवर्सिटी संपूर्णानंद संस्कृत विद्यालय बद्रीनाथ शुक्ल शीव शर्मा लक्ष्मी वेंकटेश प्रेस खेमराज कृष्णदास सेन्ट्रल लायब्रेरी आनंद आश्रम मेघजी हीरजी अनूप मिश्र ओरिएन्ट इन्स्टीट्यूट ओरिएन्ट इन्स्टीट्यूट भगवानदास जैन शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी पिताम्बरदास टी. महेता पृष्ठ 304 122 208 70 310 462 512 264 144 256 75 488 226 365 190 480 352 596 250 391 114 238 166 368 88 356 168 Page #9 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७१ (ई. 2015) सेट नं.-६ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। यह पुस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम विषय | भाषा पृष्ठ पुस्तक नाम काव्यप्रकाश भाग-१ | संपादक / प्रकाशक पूज्य जिनविजयजी 181 | संस्कृत 364 182 काव्यप्रकाश भाग-२ 222 183 काव्यप्रकाश उल्लास-२ अने ३ 330 184 | नृत्यरत्न कोश भाग-१ 156 185 | नृत्यरत्र कोश भाग-२ ___ कर्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत पूज्य मम्मटाचार्य कृत उपा. यशोविजयजी श्री कुम्भकर्ण नृपति श्री कुम्भकर्ण नृपति श्री अशोकमलजी | श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव 248 504 संस्कृत पूज्य जिनविजयजी संस्कृत यशोभारति जैन प्रकाशन समिति संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत /हिन्दी | श्री वाचस्पति गैरोभा संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत श्री मंगेश रामकृष्ण तेलंग गुजराती मुक्ति-कमल-जैन मोहन ग्रंथमाला 448 188 444 616 190 632 | नारद 84 | 244 श्री चंद्रशेखर शास्त्री 220 186 | नृत्याध्याय 187 | संगीरत्नाकर भाग-१ सटीक | संगीरत्नाकर भाग-२ सटीक 189 | संगीरत्नाकर भाग-३ सटीक संगीरनाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द संगीत नृत्य अने नाट्य संबंधी 192 जैन ग्रंथो 193 | न्यायबिंदु सटीक 194 | शीघ्रबोध भाग-१ थी ५ 195 | शीघ्रबोध भाग-६ थी १० 196| शीघ्रबोध भाग-११ थी १५ 197 | शीघ्रबोध भाग-१६ थी २० 198 | शीघ्रबोध भाग-२१ थी २५ 199 | अध्यात्मसार सटीक 200 | छन्दोनुशासन 201 | मग्गानुसारिया संस्कृत हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 422 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 304 श्री हीरालाल कापडीया पूज्य धर्मोतराचार्य पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य गंभीरविजयजी एच. डी. बेलनकर 446 |414 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा संस्कृत/गुजराती | नरोत्तमदास भानजी 409 476 सिंघी जैन शास्त्र शिक्षापीठ 444 संस्कृत संस्कृत/गुजराती श्री डी. एस शाह | ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट 146 Page #10 -------------------------------------------------------------------------- ________________ क्रम पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग - १ नियुक्ति + टीका 203 | आचारांग सूत्र भाग - २ निर्युक्ति+ टीका 204 | आचारांग सूत्र भाग - ३ निर्युक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग - ५ निर्युक्ति+ टीका 207 सुयगडांग सूत्र भाग - १ सटीक 208 | सुयगडांग सूत्र भाग - २ सटीक 209 सुयगडांग सूत्र भाग - ३ सटीक 210 सुयगडांग सूत्र भाग-४ सटीक 211 सुयगडांग सूत्र भाग - ५ सटीक 212 रायपसेणिय सूत्र 213 प्राचीन तीर्थमाळा भाग १ 214 धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग - १ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 तार्किक रक्षा सार संग्रह 219 श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद - 380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची । 220 221 वादार्थ संग्रह भाग - १ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका) | वादार्थ संग्रह भाग - २ ( षट्कारक विवेचन, कारक वादार्थ, समासवादार्थ, वकारवादार्थ) वादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका) कर्त्ता / टिकाकार भाषा श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री मलयगिरि गुजराती श्री बेचरदास दोशी आ. श्री धर्मसूरि सं./ गुजराती श्री यशोविजयजी ग्रंथमाळा संस्कृत श्री हेमचंद्राचार्य आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य सं./ गुजराती श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य सं./ गुजराती श्री हेमचंद्राचार्य सं./ गुजराती आ. श्री वरदराज संस्कृत विविध कर्ता संस्कृत विविध कर्ता संस्कृत विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि संस्कृत संपादक / प्रकाशक श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री बेचरदास दोशी श्री बेचरदास दोशी राजकीय संस्कृत पुस्तकालय महादेव शर्मा महादेव शर्मा महादेव शर्मा महादेव शर्मा पृष्ठ 285 280 315 307 361 301 263 395 386 351 260 272 530 648 510 560 427 88 78 112 228 Page #11 -------------------------------------------------------------------------- ________________ ' BIEBR/B/H SHER/BR/R:BER/BR/pRMUT UC rudel લ UE VEUS BHUB ન આચારાંગ સૂર. lJenl EUCUE LEUSE | કમળ નિર્યુક્તિ અને ટીકાને આધારે ભાષાંતર (ભાગ ૩ જ.). (અધ્યયન ત્રણથી પાંચ) લેખક– મુનિરાજ શ્રી માણેક મુનિજી. - - - પ્રસિદ્ધ કર્તા– શેઠ ગીરધલાલ ડુંગરશી, એ. સેક્રેટરી, શ્રીમાન મેહનલાલજી જૈન છે. જ્ઞાન ભંડાર ગોપીપ–સુરત, BUT BE DISBE BHUT/H/SH/SH/SFSFER//BR/BREENT//FEBRUE /HISTOR/DISSEZUETS Enjર LYSUGE UGLUE અને આવૃતિ ૧ લી ] વીર સં. ૨૪૪૮ [પ્રત ૭૦૦ // કડ.. ilal જૈન વિજય” પ્રિન્ટીંગ પ્રેસમાં મુલચંદ કસનદાસ કાપડિયાએ છાપ્યું–સુરત. -%%ારૂ મૂલ્ય ૨-૦-૦ SH/SH/USER/BF/FUSI/P/BREE /g//BF:TF/BR/FEES/R/ [ - : - ERE Us]] / Page #12 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્રસ્તાવના. આપણા જૈન આમાં તથા અન્ય વિદ્યાત્ ભદ્ર મનુષ્ણેામાં પ્રવચનના ફેલાવા થાય તેવા હેતુથી, અચાય ભગવંતોએ અનેક ગ્રંથે નિર્માણ કર્યું છે. અને તે પ્રસિદ્ધ પણ થયા છે. છતાં પણ મૂ ઉપર ગંભીર રહસ્યવાળી ટીકાઓ છે તેનું ભાષાંતર ઘણું ઉપયોગી થાય, અને કાકાને ઘણું જાણવાનું મળે તેવા હેતુથી ભાષાંતર આ ભંડાર તરફથી પ્રસિદ્ધ થાય છે, અને જૈનપત્રમાં તેની જાહેર ખાર આવે છે. ચાસંગના ભાગ ૧લાની એટલી બધી માગણી આવીકે—છેટે જુજ તાલુ આશ્રય દાતાને આપવા માટેજ રાખવાની ચૈાજના કરવી પડી છે. તેજ પ્રમણે બીજા ભાગની માગણી થવાથી આ ત્રીજો ભાગ આપના કરકમલમાં આપણુ કરવામાં આવ્યા છે. અને તેજ પ્રમાણે ભાગ ૪-૫મા મૃત્યુ ભાષને અર્પણ થશે. કાગળ ટાઇપ પુઠાની ખામી છે તથા અશુદ્ધિ ભૃગુ રહે છે. યાગ્ય શબ્દો ગુજરાતીમાં મળી શકતા નથી ખુો ભાવાર્થ જાણુ ગંભીર સૂત્રના બધી જગ્યાએ થતા નથી તેથી કોઇ ગીતાય વ શ્રીજી આવૃત્તિમાં સુધારા કરી આપે તે મહાન લાભ થાય, તેથી બનતી મદદ આપવા ગીતા પુરૂષાને બહામણુ છે. આપણામાં હજીસુધી જ્ઞાન પ્રચાર માટે આવા આ પુરતુ લક્ષ્ય આપતા નથી તેમજ સારા કૈસનાં મેધા ભાવ પોષાતા નથી અને નિ ય સાગર જેવું કાન ખીજે થઈ શકે નહી માટે જો ચેથા–પાંચનાં ભાગમાં વૈગ્ય મદદ પ્રથમથી મૈકલી આપે તેા પુ સાધનાર વિગેરે સારા પગાર વાળા રાખી શકાય મરણુ કે મુનિરાજો વિહારમાં ડાય ત્યાં બે ત્રસ વખત ક્રમા જ શકતાં નથી તેથી પ્રથમથી મદદ આપવી તે મેગ્ય ક્ષેત્રમાં વૃક્ષનુ Page #13 -------------------------------------------------------------------------- ________________ બીજ નાખવા સમાન મહાન પુન્ય છે. એમાં શું શું વિષય છે તથા મિણે મદદ કેટલી આપી છે તે અનુક્રમે દરેકે વાંચવું જોઇએ. (૧) ત્રીજું ચોથું પાંચમું એમ ત્રણ અધ્યયને આ ભાગમાં તે અને દરેકના ઉદ્દેશામાં નિર્યુકિતકાર પિતે બતાવે છે તે અનુક્રમશુકામાં દેખાશે. વિધ્ય અનુક્રમણિકા. પૃષ્ઠ વિષય. શીતોષ્ણીય નામના ત્રીજા અધ્યયનમાં ૧૮થી નિતિ છે. તેમાં ચાર ઉદેશ છે તેમાં સૂચવ્યું છે કે દ્રવ્યભાવથી સુતેલા છે દુઃખ પામે છે ત્રીજા ઉદેશામાં સાધુએ દુઃખ સહન કરવું તથા નિર્મલ સંયમ પાલવું. ચેથા ઉદેશામાં કોનું વમન કરવું તથા બીજા પાપનું છેવું બતાવેલ છે. ૪-૫ શીત અને ઉષ્ણના નિક્ષેપાનું ખુલાસાથી વર્ણન છે. ૬-૮ સુધી વિતિ અને મેક્ષનું સ્વરૂપ છે. ૧૦-૧૧ સુધી કષાયના નિક્ષેપ છે. ૧૨-સૂત્ર ૧૦૫ શરૂ થાય છે તેમાં સુતેલાનું દુઃખ બતાવે છે. ૧૭ જાગતાનું આલેક પરનું સબ બતાવે છે. આચાર્ય ઉપદેશ કરે છે કે મુનિબે સારા માઠા શબ્દ વિગેરે વિષયમાં સમજાવે રાખો. ૨૨-છ સત્રમાં બતાવે છે સાધુ સમય દશી છે તે સન મેળવીને ધર્મ સમજીને સંસારને મેહ સદ છોડ Page #14 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ " વિષય. ૨૫-સત્ર ૧૦૮ માં મુનિ પિતે બચે અને બીજાને સંસાર ભ્રમણને દુઃખથી બચાવે. ૨૭ ચારે ગતિમાં દુ:ખ છે તેમાં દેવતાનું પણ દુ;ખ બતાવેલ છે. ૨૦-સુત્ર ૧૦૪ માં કહે છે કે સ્ત્રી વિગેરેની ખાતર અનેક દુર ગૃહસ્થને સહેવાં પડે છે. માટે મુનિએ અશસ્ત્રવાળ બની આઠ કર્મ છોડવાં. ૩૨ કર્મ રહીત થવા કર્મની સત્તાનું સ્વરૂપ બતાવે છે. ૩૮–૧૧૦ માં સૂરમાં સાધુ ભાવ શત્રુને છતી કર્મ રહીત બને, બીજે ઉદેશો શરૂ છે, તેમાં સૂત્રને બદલે કાવ્ય છે તેમાં સંસારીનાં દુઃખ જેવા શિષ્યને ગુરુ કહે છે. ૪૧ જન્મ મરણ અને ગર્ભનાં દુઃખ બતાવે છે. જર કાવ્યમાં સૂચવ્યું કે મેહનું સ્વરૂપ ધણુ ભયંકર છે તેને ચોથા કાવ્ય સુધી દોડવા બતાવ્યું છે. ૪૮-સૂત્ર ૧૧૧ માં સર્વ સાધુ બીજું શું મેળવે તે કહે છે, ૪ બધા કર્મનાં બંધ સ્થાન બતાવે છે. . લેભીયા મનુષ્યો વધની ક્રિયા કરવા સાથે કે ભવ્યા મા ભરત મહારાજ માફક દક્ષા પણ લે છે, તે બતાવ્યું છે. માટે દીક્ષા લેનારે સ્ત્રી સંગની બુદ્ધિ ત્યાગવી. - હા ઈદને દમન કરવાનું બતાવ્યું છે. અને બીજે ઉશેર સમાપ્ત થાય છે. ૬૧ ત્રીજે ઉદ્દેશ સુત્ર ૧૧૫ થી શરૂ થાય છે. ભાવ સંધિન ભેદ બતાવ્યા છે.' Page #15 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. ૭૪ (૫) વિષય. ૬૪ લજા વિગેરેથી દોષ ન લગાડે તે ભાવ સાધુ કહેવાય કે નહિ ? તે બાબતમાં નિશ્ચય વડેવાર નયને ખુલાસઆહારની આવશ્યક્તા બતાવી છે. ' પિતાનું પૂર્વ ભવનું સ્વરૂપ પિતે શાથી ભૂલ્યો છે તે બતાવે છે.. . . -૧૬ સત્રને બીજી રીતે કાવ્યને અર્થ કરે છે. - સાધુને આ રતિ કે આનંદમાં સમભાવ હોય અને આત્માને ખરો મિત્ર બતાવે છે. પવિત્ર આત્માનું ફળ બતાવે છે. પ્રમાદી સાધુ માનપૂજા માટે દેષ લગાડે છે તે બતાવે છે અને ત્રીજો ઉદેશ સમાપ્ત થાય છે. ક્રોધ વિગેરેને વમન કરનારા સાધુ છે. ૧૨૨ મા સૂત્રમાં એક જાણનારાં બધું જાણે છે તે બતાવે છે. - પ્રમાદી ને બતાવે છે. ૧ - મેક્ષ તે ભવમાં મળે કે નહિ ? તે બતાવે છે. - સાધુને ઉત્તમ લેશ્યા કાાં સુધી હોય તે બતાવે છે. ૮૮ ત્રીજુ અધ્યનન સમાપ્ત થાય છે. ૦ - સમ્યકત્વ નામનું ચોથું અધ્યયન શરૂ છે, તેમાં નિયું કિતકાર અધ્યયતા ચારે ઉદે ગ્રાનું સ્વરૂપ છે. ૧૪ ભાવસમ્યક બતાવે છે. . ૧૦૫ ચારિત્રના ત્રણ બતાવે છે. * દ્રવ્ય અંધ શત્રુ ન જીતી શકે તે બતાવે છે. ચારિત્રની સકામ નિર્જરા બતાવે છે. ૨૮. 3 ૧૦૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ (૬) પ ૧૧ર ૧૧૫ ૧૧૬ ૧૨૧ ૧૨૩ ૧૨૫ ૧૩૦ ૧૩૮ ૧૪૩ વિષય સૂત્ર ૧૨૬ શરૂ થાય છે. અને દુઃખ ન દેવાનું બતાવે છે. ત્રણે કાળના તીર્થકર બતાવે છે. સાધુને સંસારી વાસના ત્યાગવાથી આરંભ નથી બતાવે છે. પહેલા ઊદેશ સમાપ્ત થયે. બીજે ઊદેશો શરૂ થાય છે. આશ્રવ અને નિર્જરા અનેકાન્ત વાદ બતાવે છે.. મરણને ભય બધાંને છે. બીને ઉદ્દેશ સમાપ્ત થાય છે અને જુદા જુદા મનું સ્વરૂપ બતાવે છે. રેહ ગુપ્ત મંત્રી બધા ધર્મનાથ કોની રાજાના કહેવાથી પરીક્ષા કરે છે. ત્રીજો ઉદેશે શરૂ થાય છે, તેમાં કર્મની નિર્જર કરવા તપ બતાવે છે. કર્મનાં ઉદયસ્થાન બતાવે છે પ્રવચનની આજ્ઞા પાળનાર સાધુનું વર્ણન છે, તેનો ભાવનાઓ બતાવે છે. થે ઉદેશે શરૂ થાય છે, તેમાં સંયમ બતાવે છે. અસંયમનું સ્વરૂપ છે. ભાવતનું વર્ણન છે. તીર્થંકરોના અભિપ્રાય છે. લોકસાર નામનું પાંચમું અધ્યયન છે, અને નિક્તિમાં ઉદેશાનો અધિકાર છે. ૧૪૮ ૧૫ર ૧૫૭ ૧૬૪ ૧૬૮ ૧૭૦ ૧૭૩ ૧૭૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય. ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૮૨ ૧૮૪ ૧૮૮ ૧૮૦ ૧૮૪ એકલવિહારીનું પહેલા ઊદેશામાં વર્ણન છે. તથા વિતિનું સ્વરૂપ બીજામાં છે. અપરિગ્રહ મુનિ છે, તે ત્રીજા ઊદેશામાં, અને ચોથામાં અગીતાર્થ એક કરતાં દુઃખી થાય તે બતાવે છે. પાંચમામાં કંડ જેવા આચાર્ય થવું તે બતાવે છે છઠ્ઠામાં મિશ્રાવ, અને રાગણ છોડવાનું બતાવ્યું છે લોક અને સાર શબ્દના નિક્ષેખા છે. શંકા ન રાખવાનું બતાવ્યું છે. શંકા સમાધન છે. મેક્ષમાં જનારના અધ્યવસાયો શંકા થવાનું કારણ બતાવે છે એકલવિહારના સંબંધે ચારના નિક્ષેપ છે. ચાર પ્રકારની ધીરજ રાખવી તે બતાવે છે કે બીજો ઉદેશે છે તેમાં પરિસહ સહેવાનું બતાવે છે. પરિગ્રહ છોડનારને નિર્મળ જ્ઞાન થયાનું બતાવે છે સાધુ સમભાવ બતાવે છે. જેઓ વેષધારીને ચારિત્ર ન પાળે તે ગૃહરથ જે જાણવા તે છે ભાવરિપુને જીતવાનું બતાવે છે. આઠ પ્રભાવકનું વર્ણન છે ચેાથે ઊદેશે છે તેમાં બંને પ્રકારે જે અવ્યમ છે તે બતાવે છે અગીનાથે એક કેમ પડે છે તથા તે ખી થાય તે બતાવે છે ૧૮ટ ૨૦૩ ૨૧૭ ૨૨૦ . ૨૨૪] ૨૨૮ ૨૨ - ૨૩૬ ૨૪૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ૨૫૬ ૨પ ૨૬૨ ૨૬૪ ૨૭૩ ૨૭૫ २७७ ૨૮૦ (૮) વિષય. ઉત્તમ સાધુનું વર્ણન છે વિષયવાસનાનું દુઃખ તથા એકાંતમાં મા-બેન સાથે પણ ન બેસવું તે બતાવે છે પાંચમે ઉદ્દેશ શરૂ થાય છે . હેજ અથવા કુંડનું વર્ણન આચાર્યની આઠ સંપદા બતાવે છે શિષ્યને અધિકાર છે કે તેણે શંકા ન કરવી સાધુને થતી શંકાખો. તેવા સાધુનું સમાધાન તથા ઉપદેશ અન્ય દર્શનીઓનું નિરાકરણ આત્મા અને જ્ઞાનનું અભેદપણું છઠ્ઠો ઉદ્દેશો પ્રારંભ સ સ ધુને ઉપદેશ જૈનેતરના મતનું વિવેચન નાસ્તિકનું નિરાકરણ સર્વત્ર મોડ દશા છે. સિદ્ધોનું વર્ણન લોકસાર નામનું પાંચમું અધ્યયન સમાપ્ત તથા ગ્રંથકર્તા ઉપર ઉપકારકર મુનિબાની સ્તુતિ. સૂર્ય પૂર સુ ત) ને ધન્યવાદ શ્રી મેહનલાલજી જૈન શ્વેતાંબર જ્ઞાનભંડાર સંરકૃત ધાર્મિક પાઠશાળાની યોજના શેઠ ગિરધરલાલ ડુંગરશી છે. સેક્રેટરી. ૨૮૪ ૨૮૭ ૨૪૦ ૨ટર ૨૮૫ ૩૦૧ ૩૦૨-૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૧) લીટી ૧૦ શુદ્ધિ પત્ર. અશુદ્ધ भवंति મ ઉકા રહિત સંખેય કુટિલ આખેય ફટિલ भंगो જીવને ને શરીર વિક વક્ર. ન વાળા જ્ઞાન વાળા વાળે સંસ્થાન, છે તેમાં વૈર્ય રાખીને કુમાર ત્યાગ संयम सयम લોભ લેભના કારણે હિંસાથી અથવા તથા મનને અથ . ઈક્રિયાને Page #20 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ દર ૬૭ L ૭૧ ૭૧ 196 મ 43 շվ ૨૮ બહૂંડિ લીટી v ૧ ૧૨ ૧૪ ૪ ૧૧ 3 ૧૬ ૨૨ ૨૦ ૧૮ ૨ ૨૦ ૧૦ ૧૯ ૫ ૧૧ (૧૨) અશુદ્ ચાર कंचण ન લે પ્રાણે · જાણુંવ ક શિષ્ય ની અરતિ નૃતુ ગાત્રસુ થી कोह શલ અ`હા તે वाषि दव्य અવય अमुहि વદ નથી નાની શુદ્ધ ચારક कंचण ( પ્રાણા જાણવું કે દેશ વિષ્ય ની પશુ અતિ પ્રાયે સંવૃત ગાત્રમુ ચીન कोह શૈલ આ મહા ના કે; दव्वं - અધ્ય अररिंद વેદ છે જ્ઞાનના Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૩) અશુદ્ધ બુદ્ધિના ઉશ્રમ બાન : પ્રયુક્ત ઉપશમ ધ્યાય ૧૦૬ 18 વા ૧૧૪ કહે કહે પૂજા વળી તેઓ કોણ છે? પૂજા ચાં જ્ઞાન સંવર qતેનું બંધ છે અને મેક્ષકારણ નિર્ભર તે લેવાથી સં. વર તેનું ૧૧૪ કર્મ દૂર ૧રહ નિંદા બ યમ ૧૩૩ . ' યણ ૧૪૦ જાણ મેળવે ૧૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પૃષ્ઠ ૧૭ લીટી ૬ અશુદ્ધ નિષ્કર્મ ૧૮૦. મળે. મક્ષ અથવા સંવરને દેખનાર તે નિષ્કર્મ સંસારી ફળ મળે મુનિન છે તે પાપકર્મ વજન છે, અને જે પાપકર્મ વજન છે, તેજ સમગ પ્રજ્ઞાન છે ૨૩૦ ૨૩૪ ૨૪૩ * 8 ૨૪૦ ૨૫૮ અર્થાત તેમ આથી ? ૨૬૦ ૨૬ર આ ક વીર ન કઇ વખત ૧૫ ૧૫ ત = ર૭૨ २७४ ૨૭૫ ૨૭% ૨૮૧ ૨૮૨ $ $ ૧ s દે Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પૃષ્ટ અશુદ્ધ ઊકઠા ઉત્કંઠા તથા જોગવવા જાણે મનન ૨૮૧ વડે જાણે = = • = = $ २४६ તે અધ્યયન ભણવાનું ભણાવવાનું) કલંક અભ્યાસી તે ધ્વનિ કલકના એક અધ્યાસી (રહ. નાર) મૃ = = ૨૯૮ ૩૦૧. શાસ્ત્ર सारख्य કાઉ શાસન सौख्य ૧૫ IST Page #24 --------------------------------------------------------------------------  Page #25 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो वीतरागाय। આચારાંગ સૂત્ર. (મૂળ નિર્યુક્તિ અને ટીકાને આધારે ભાષાંતર શીતોષણીય નામનું ત્રીજું અધ્યયન.) ભાગ ૩ જો. બીજું અધ્યયન કર્યું. હવે, ત્રીજું કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે --પૂર્વે શા-પરિણા નામના પહેલા અધ્યયનમાં આ અધ્યયનને અર્થાધિકાર કહ્યો છે કે, શીત; અને ગરમીને અનુકુળ કે, પ્રતિકુળ (સુખ-દુઃખ) પરિષહ આવે તે, સમભાવે સહન કરે તે હવે કહે છે – અધ્યાયને સંબંધ શસ્ત્રપરિજ્ઞામાં કહેલ મહાવ્રતને ધારણ કરેલા અને, લોકવિજય નામના અધ્યયનમાં બતા વેલ સંયમ પાળનારા, તથા કષાય વિગેરે ને છતનારા મેક્ષાભિલાષી સાધુને કેઈ વખતે અનુકુળ કે પ્રતિકુળ પરિષહ આવે છે, તે વખતે મન નિર્મળ રાખીને તેને સમભાવે સહન કરવા. એ પ્રમાણે, સંબંધથી આ ત્રીજું અધ્ય. યને બતાડ્યું છે. એના ઊપકમ વિગેરે ચાર અનુગદ્વાર Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨) થાય છે. તેમાં, ઊપકમમાં અથધિકાર બે પ્રકારે છે, તેમાં અધ્યયનને અર્થાધિકાર પૂર્વે કહ્યો છે. અને ઊદેશને અર્થધિકારને હવે, નિર્યુક્તિકાર બતાવે છે. पढमे सुत्ता अस्संजयत्ति,? पिइए दुई अणुहवंतिर तहए न हुदुक्खेणं, अकरण याए व समणुत्तिः ॥ . પા. ૨૮ उद्देसंमि चउत्थे, अहिगारो उ वमणं कसायाणं । पाव विरईओ विउणो, उ संजमो एत्थ मुक्खुति॥ વિ. જા. ૧૬ (૧) પહેલા ઊદેશામાં કહ્યું છે કે–જે ભાવનિદ્રામાં સુતા છે, તે સારા વિવેકથીરહિત છે. . પ્રશ્ન –તે કયા છે? ઉત્તર–જે ગૃહસ્થ છે તે. ' તે ભાવથી સુતેલાઓના દે કહે છે, તથા જે ભાવથી જાગતા છે, તેના ગુણેને બતાવે છે. તે સૂત્ર વિગેરે. . (૨) બીજા ઉદ્દેશામાં જે ગૃહસ્થ ભાવનિદ્રામાં સૂતેલા છે, તેમને થતાં દુખે બતાવે છે. તે “સૂત્ર વાદ્ધિા '. - ત્રીજામાં કહ્યું છે કે–ફક્ત દુખ સહન કરવાથીજ સાધુ ન કહેવાય; પણ જે, સંયમ અનુષ્ઠાન કરે તે તે સાધુ છે. નહીંતે, તે સાધુ નહીં. તે સૂત્ર કહે છે. “ સુરત” Page #27 -------------------------------------------------------------------------- ________________ ચોથા ઊદેશામાં કષાયોનું વમન કરવું. એટલે ન કરવા અને બાકીનાં પાપ છોડવાં. તે પંડિત સાધુનું સંયમ છે, અને પ્રથમ કેધિથી લઈને લેભ સુધી કષાયે દુર થવાથી ક્ષક શ્રેણિના કમથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને અઘાતિકર્મ દુર થવાથી આઠે કર્મોને નાશ થતાં મેક્ષ થાય છે, તે બે ગાથામાં બતાવ્યું છે. નામનિષ્પન્ન નિક્ષેપોમાં એપિાળય અધ્યયન છે માટે, શીત અને ઊષ્ણ બંનેના નિક્ષેપો કહે છે – नामं ठवणा सीयं, दव्वे भावे य होइ नायव्यं । एमेव य उण्हस्तवि, चउविहो होइ निक्खेवो ॥ જિ. ભr. ૨૦૦ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકાર નિક્ષેપ છે. તેમાં નામ સ્થાપના સુગમને છેડી દ્રવ્ય નિક્ષેપ શીત અને ઉષ્ણને કહે છે. दव्वे सीयल दव्वं, दव्वुण्हं चेव, उण्हदव्वं तु। भावे उ पुग्गल गुणो, जीवरस गुणो अणेगविहो । નિ. મા. ૨૦ - જ્ઞ શરીર ભવ્ય શરીર છે વ્યતિરિકતમાં ગુણ ગુણીના અભેદ પણાથી દ્રવ્ય શીત ઠંડા ગુણથી યુક્ત દ્રવ્ય, અથવા શીતતું કારણ જે દ્રવ્ય તે દ્રવ્યના પ્રધાનપણાથી તે શીત દ્રવ્ય છે. તે બરફ હિમ કરા વિગેરે છે, એ જ પ્રમાણે ઉષ્ણમાં ગરમ પદાર્થ લેવા. Page #28 -------------------------------------------------------------------------- ________________ ભાવથી બે પ્રકારે છે એટલે પુદ્રાલાશ્રયી, તથા જવાશ્રયી છે. તે ગાથાના બે પદમાં બતાવેલ છે, તેમાં પાલાશ્રયી ઠડે ગુણ ગુણના પ્રધાનપણને બતાવવા રૂપે છે, તેમ ભાવ ઉષ્ણમાં પણ જાણવું. જીવને આશ્રયી શીત અને ઉષ્ણ રૂપવાળે અનેક પ્રકારે ગુણ છે. જેમકે દયિક વિગેરે જ ભાવે છે. તેમાં દયિક તે કર્મના ઉદયથી પ્રગટ થયેલ નારકી વિગેરે જેને ભાવના આશ્રયી પિતાની મેળે કષાય થાય છે તે ઉષ્ણ ભાવ જાણુ. અને ઐપશમિક તે સાત પ્રકૃતિના ઉપશમથી ઉપશમ સફિત્વ તથા વિરતિ, ( ચારિત્ર) રૂપ થડે ભાવ છે. તથા ક્ષાયિક ભાવ પણ શકે છે. કારણ કે તે ક્ષાયિક સમ્યફ તથા ચારિત્ર રૂપાલે છે. અથવા બધા કર્મને રાહ તે (ક્ષાયિકભાવ) સિવાય ઉત્પન્ન થતું નથી. માટે તે ઉષ્ણ છે. તે જ પ્રમાણે વિવેક્ષાથી બીજા પણ બે પ્રકારે થાય છે (આમાં બે ભાવ આવ્યા. બાકીનામાં પણ તેજ પ્રમાણે જાણવું) - જીવના આ નવગુણનું શીતપણું અને ઉષ્ણપણના રૂપનું વર્ણન નિર્યુક્તિકાર ખુલાસાથી પિતેજ કહે છે. सीयं परीसह पमायु, वसम विरई सुहं चउण्हंतु। परीसह तवुजमकसाय, सोगा हि वेयारई दुक्खं । રાજે રિ. ૨૦૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૫) ભાવશીત, તે અહીં જીવના પરિણામ રૂપે ગ્રહણ કરે છે તે આ પરિણામ છે, કે સંયમ માર્ગમાંથી ન પડતાં સાધુએ સકામ નિર્જરામાટે પરિષહ સમભાવે સહન કરવા, તથા કાર્યમાં શિથીલતા એટલે “ વિહારમાં પ્રમાદ ન કર તથા મોહનીય કર્મને શાંત કરવું તે સમ્યક્ત્વ. દેશવિરતિ તથા સર્વ વિરતિ લક્ષણવાળે છે અથવા ઉપશમ શ્રેણિ આશ્રયી છે. તે અથવા ક્ષેપક શ્રેણી આશ્રયી કષાય વગેરેના ક્ષય રૂપ છે. - વિરતિ, પ્રાણાતિપાત વિગેરેથી દુર રહેવું તે વિરતિ છે. એટલે, તે સત્તર પ્રકારને સંયમ છે, તથા સુખ એટલે, પૂર્વના પુન્યના ઊદયથી ભેગવવું તે છે. આ પરિષહ વિગેરે તથા, શીત ગરમી બન્નેને ગાથાના બે પદમાં કહે છે – " પરિષહ પૂર્વે કહેલા સ્વરૂપવાળા છે, અને તપમાં ઊદ્યમ કરે, તે તપ બાર પ્રકારનું છે, તે શક્તિ પ્રમાણે આચરવું; તથા, કેધ વિગેરે કક્ષા છે, તથા ઈષ્ટ ન મળે; અથવા નાશ થાય, તેથી શેક થાય; તે આધિ છે, તથા સ્ત્રી, પુરૂષ, નપુંસક, એમ ત્રણ વેદ છે અરતિ એટલે, મિહના વિપાકથી ચિત્તમાં મલિનતા થાય તે છે, તથા રેગ વિગેરે દુખે છે. આ પરિષહ વિગેરે પીડાકારક હેવાથી આત્મા તપે તેથી ઊષ્ણ છે. આ પ્રમાણે ટૂંકાણમાં ગાથાને અર્થ છે, અને એનું વિશેષ વર્ણન નિતિકાર પતે Page #30 -------------------------------------------------------------------------- ________________ કહે છેઃ–પરિષહ, શીત અને ઊષ્ણુતાના કહ્યા તેમાં મંદબુદ્ધિવાળાને વિચાર વિના શંકા થાય. કે, ઊલટું સમજાય; તેથી ખુલાસે કરે છે. इत्यी सकार परीसहो, य दो भाव सीयला एए। सेसा वीसं उण्हा, परीसहा हुंति नायव्वा ॥२०३ સ્ત્રી–પરિષહ, અને સત્કાર-પરિષહ, એ બને શીત છે, કારણકે, ભાવ મનને તે ગમે છે, બાકીના વીશ પરિ પહ પ્રતિકુળ હેવાથી તે મનને ગમતા નથી, માટે ઊણ છે. અથવા, પરિષહાનું શીત-ઊષ્ણપણુ બીજી રીતે કહે છેजे तिव्व परिणामा, परीसहा ते भवंति उण्हाउ । जे मंदप्परिणामा, परीसहा ते भवंति सीया ॥ કરીને સહન થાય તેવા તીવ્ર સ્વભાવવાળા ગરમ પરિષહ જાણવા અને જે મંદ પરિણામવાળા (સહેલાઈથી સહન થાય,) તે શીતપરિષહ છે, તેને ખુલાસો કરે છે કે, જે શરીરમાં દુખ ઉત્પન્ન કરનારા થાય, અને સહેલાઈથી સહન ન થાય તથા, મનમાં ખેદ કરાવે, તે તીવ્ર પરિણામવાળા હોવાથી ઊષ્ણ છે, અને જે પરિષહ ફક્ત, શરીરને દુખ ઉત્પન્ન કરે છે, પણ બળવાન પુરૂષને મનનું દુખ તેમાં થતું ન હોય, તે ભાવથી મંદ પરિણામવાળા હેવાથી તે શીત-રિષહ છે Page #31 -------------------------------------------------------------------------- ________________ અથવા જે ઘણા જોરમાં પરિષહ આવે તે ઊણ છે, અને જે શરીર ઉપર છે અસર કરે તે શીત–પરિષહ જાણવા. હવે, પરિષહ પછી સાથેજ શીતપણે જે પ્રમાદપક લીધું છે, અને તપશ્ચર્યામાં ઊદ્યમ કરે તે ઊણપણે લીધું છે. તે બન્નેને નીચલી ગાથામાં કહે છે – घमंमि जो पमायइ, अत्येवा सीअलुत्ति तंर्षिति । उज्जतं पुण अन्नं, तत्तोउण्हंति णं किंति ॥ नि. गा. ૨૦૧ તારા ધર્મ તે શ્રમણ ધર્મમાં જે સાધુ પ્રમાદ કરે, પિતાની ક્રીયા ન કરે અથવા જેનાથી અર્થ સધાય તે ધન ધાન્ય, સેનું વિગેરે મેળવવા ઉપાય કરે, તેવાને શીત (63) પરિષહ કહે છે, પણ જે સાધુ પ્રમાદ ન કરે અને સંયમમાં ઉદ્યમ કરે તે ઉષ્ણુ પરિષહ કહેવાય છે. ( સૂત્રમાં જો શોભા માટે છે) હવે ઉપશમ પદની વ્યાખ્યા કરે છે. साई भुओ परिनिव्वुओ, य संतो तहेव पहाणो (જામો) होउ वसंत कसाओ, तेणु वसंतो भवे जीवो ॥ नि. ના ૨૦ સt ઉપશમ ગુણ કેધ વિગેરેના ઉદયના અભાવમાં હોય છે, અને તે કષાય અગ્ની ઠંડો થવાથી આત્મા ઠડે થાય Page #32 -------------------------------------------------------------------------- ________________ (૮) છે, તથા ધ વિગેરે અગ્નીની જવાળા બુઝે ત્યારે તે પિિનવૃત થાય છે, અને ગદ્વેષ રૂપ અગ્રીન ઉપશમથી ઉપશાંત છે તથા કોઠાદિ પરિતાપ દુર થવાથી આત્મા આનંદિત થાય છે અને તેજ સુખી છે કારણ કે જેને કષા શાંત છે તેજ સુખી છે. અને તેથી જ ઉપશાંત કષાયવાળે આત્મા શીત થાય છે. આ બધાં પદો એક અર્થવાળાં છે. એટલે (૧) શીતીભૂત (૨) પરિનિવૃત (૩) શાંત (૪) પ્ર©ાદ. આ ઉપશાંત કષાય કહેવાય છે (આ પદને અર્થ કોધાદિને શાંત કરવાને છે ) ' હવે વિરતિપદ કહે છે. अभय करो जीवाणं सीयधरो संजमो भवह सीओ। अस्सजमो य उण्हो, एसो अन्नवि पन्जाओ ॥ नि. ના, ૨૦૭t, છને અભય કરવાને આચાર તે શીત (સુખ) છે. તેનું ઘર છે, તે પ્ર. કયું? ઉત્તર. સત્તર પ્રકારને સંયમ પાળવે તે શીત છે, કારણકે તેમાં, બધાં દુઃખને હર્ત જે રાગદ્વેષ વગેરેનાં જોડલાં છે, તે વિરતિમાં દુર થાય છે. એથી, ઊલટે અસંયમ તે ઊષ્ણ છે. - આ રીત અને ઊષ્ણુ લક્ષણરૂપ-સંયમ, અસંયમને બીજે પર્યાય. સુખરૂપ છે, તે વિવક્ષાના કારણથી થાય છે. તેથી હવે, સુખપદનું વિવરણ કરે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ (૯) निव्वाण सुहं सायं सीई भूयं पयं अणावाहं । इहमवि जं किंचि, सुहं तं सीयं दुक्खमवि उण्हं । મોક્ષસુખનું સ્વરૂપ. અહીંયાં સુખને શીત કર્યું છે અને તે રાગ દ્વેષ વિગેરેનાં બધાં જેડકાં દૂર થવાથી ઘણું જ અને એકાંત બાધારિત લક્ષણવાળું નિરૂપાધિક પરમાર્થ ચિંતામાં વિચારતાં મુક્તિનું સુખ તેજ સાચું સુખ છે, પણ બીજું નથી. અને તે સુખ આઠે કર્મને તાપ દૂર થવાથી શીત છે. તે નિર્વાણ સુખ બતાવે છે, અને નિર્વાણ તે બધા કમને ક્ષય જાણ, અથવા વિશિષ્ટ આકાશ પ્રદેશવાળું સ્થાન ( સિદ્ધિસ્થાન) તેમાં (જીવ નિશ્ચલ પણે ) રહેવાથી નિર્વાણ સુખ છે. અને આ બધાં પદે એક અર્થવાળાં છે. એટલે સાતા શીતીભુત, અનાબાપદ એ ત્રણેનો અર્થ નિર્વાણ સુખ છે. અને આ સંસારમાં પણ સાતવેદનીયના વિપાકથી ઉદયમાં આવેલું સુખ તે મનને આનંદ આપવાથી શીત છે. અને તેથી ઉલટું પાપથી ઉદયમાં આવેલું આ તે ઉષ્ણ છે. - હવે કષાય વિગેરે પદે કહે છે डझइ तिव्वकसाओ सोगभिभूओ उहन्नवे ओय । उण्हयरो होय तवो, कषाय माईवि 'ज'डहह । - જિ. પા. ૨૦૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧૦). તીત્ર એટલે ઘણા પ્રમાણમાં વિપાક ઉદયમાં આવતા કષાયે જેને ઉદયમાં આવ્યા હોય તે બળે છે. આ કષાય અગ્નિ વાળાજીવ ફકત બળે છે, એટલું જ નહીં પણ શેક.એટલે હાંલાંના વિયેગથી ઉત્પન્ન થએલા શેકથી મૂઢ બનીને શુભ વ્યાપાર (ધર્મ ) ને જે ભુલે, તે પણ મળે છે. તથા જેને સંસારી સુખ લેગાવવાની ઈચ્છા થઈ હોય, તે પણ એળે છે કારણ કે પુરૂષદવાળી સ્ત્રીને ઇરછે છે. અને સ્ત્રી પણ પુરૂષને ઈચ્છે છે, અને નપુંસક તે બંનેને ઈચ્છે છે તેની પ્રાપ્તિ ન થાય તે આકાંક્ષા પુરી ન થવાથી તે અરતિ દાહ બળે છે, અને (ચ) શખથી (શબ્દ વિગેરે પાંચ ઈયિના વિષયેની) ઇચ્છા અને કામની પ્રાણી ન થાય તે પણ જીવ અરતિના દાહે બળે છે, તેથી આ પ્રમાણે કષાયે શેક અને વેદને ઉદય એ ત્રણે જીવને બાળનાર હોવાથી તે ઉષ્ણ છે. અથવા બધું મોહનીય કર્મ, અથવા આઠ પ્રકારનું કર્મ ઉણ છે આથી પણ વધારે દાહકપણા વાળું તપ છે તે અડધી ગાથામાં બતાવ્યું છે, કારણ કે ઉષ્ણ કષાયને પણ તપ તપાવે છે. માટે તે તપ ઉષ્ણતર છે. મૂળ ગાથામાં કષાય જેઓ આદિ શબ્દ છે. તેથી એમ જાણવું કે તપ કષાયને બાળે, તેમ શેક અને વેદ ઊદયને પણ બાળે છે. આ પ્રમાણે અનેક રીતે શીત ઊણું બતાવી જે અભિપ્રાયવડે આચાર્યો દ્રવ્યભાવથી લેવાળા પરિષહ પ્રમાદ ઊદ્યમ વિગેરે રૂપવાળા શીત ઊષ્ણ Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૧) બતાવેલ છે, તે આચાર્યના અભિપ્રાયને હવે પ્રગટ કરે છે. सी उण्ह फाससुह दुह परीसह कसाय वेय सोय રહી છે हुन्जसमणो सया उज्जुओ, य तव संजमो वसमे ॥ વિ. I. ૨૨૦ શીત અને ઊષ્ણ એ બનેને જે સ્પર્શ છે, તેને સહન કરે એટલે, શીતસ્પર્શ અને ઊણપર્શ શરીરે (અધિકપણમાં) લાગવાથી જીવવેદનાને અનુભવતે હોય; છતાં આર્તધ્યાન ન કરે એટલે, શરીર અને મનને અનુકુળ થતાં સુખ અને વિપત્તિ થતાં દુખ અનુભવે, તથા પરિષહ કષાયવેદ તથા શેક જે ઠ તથા ગરમીથી ઉત્પન્ન થાય તે બધાંને સહે છે. આ પ્રમાણે કંડ અને ઊeણ વિગેરે સહીને સાધુ હંમેશાં તપ અને સંયમના ઊપશમમાં ઊદ્યમવાળો થાય, (અર્થાત ગૃહસ્થ ઊનાળામાં કે શિયાળામાં જીને દુઃખરૂપી-પાણી છાંટવાનું કે, અગ્નિ બાળવાનું પાપ કરે છે. તથા હાયપીટ કરે છે, અથવા, બગીચા વિશેરેમાં જઈ વનસ્પતિને દુઃખ આપી પિતે સુખ માની અહંકાર કરે છે તેવું સાધુએ ન કરવું; પણ સુખદુઃખને સમભાવે સહન કરીને સમાધિમાં રહેવું.) હવે, સમાપ્ત કરતાં એ ઠંડ તાપને ઘણા પ્રમાણમાં સહેવાં તે બતાવે છે... Page #36 -------------------------------------------------------------------------- ________________ (૧૨), Tળ કાળ , વિવુળ નિ વિધિ થવા कामा न सेवियव्वा, सीओसणिजस्त निज्जुत्ती ॥ નિ. ના. ૨૨ પરિષહ-પ્રમાદ ઊપામ-વિરતિ સુખરૂપ જે પદો પૂર્વ કંડ૫ણ બતાવ્યાં, તથા પરિષહપ ઊદ્યમ–કષા શકવેદ અરતિરૂપ પૂર્વે ઊષ્ણરૂપે બતાવ્યાં છે. તે બધાને મેક્ષાભિલાષ સાધુએ સહેવાં, પણ, તે સુખને હર્ષ, અને દુખને શેક ન કરે તે પરિષહેને સમ્યફ દષ્ટિ જીવ જે કામની અભિલાષા દૂર કરે છે, તેનાથી સહન થાય છે, માટે, નિર્યુક્તિકાર કહે છે કે –ગમેતેવા પરિષહ ઠડ કે, ઊણતાના આવે, તે પણ, તે કામે (બેટી ઇચ્છાઓ) માં ચિત્ત ન રાખવું તથા કુમાર્ગે ન જવું. આ પ્રમાણે, ત્રીજા અધ્યયનને નામનિષ્પન્ન નિક્ષેપ કહો. હવે, સૂત્ર અનુગમમાં અસ્મલિત વિગેરે ગુણવાળું નિર્દોષ વચન કહેવું તે આ છે – सुत्ता अमुणी सया मुणिणो जागरंति सूत्र. १०५ પૂર્વ સૂત્ર સાથે એને સંબંધ બતાવે છે, દુખના આ (ચકાવા) માં જે ભમે તે દુખી છે, એટલે આ લોકમાં જે ભાવ નિદ્રામાં નાની છ સુતા છે, તે એના ચડાવામાં ભમવાથી દુખી છે. કહ્યું છે કે -- . , Page #37 -------------------------------------------------------------------------- ________________ (૧૩) नातः परमहं मन्ये, जगतो दुःख कारणम् । શssiાર મrો દુત્તા પર્વ નિામ શા" આ જગતમાં જે અજ્ઞાન રૂપી મહારાગ સર્વે જીવેને દુખે કરીને દૂર થાય તે અસાધ્ય છે, તેનાથી બીજું દુઃખનું કારણ હું માનતા નથી, વિગેરે છે. અહિંઆ સુતેલા બે પ્રકારના છે, દ્રવ્યથી અને ભાવથી તેમાં નિદ્રા પ્રમાદવાળા દ્રવ્યથી સુતા છે, અને મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપ મહાનિદ્રાથી મૂઢ બનેલા જેઓ મિથ્યા દષ્ટિ (મેક્ષ માર્ગથી વિમુખ ) અમુનિ છે. તેઓ નિરંતર ભાવથી સુતેલા જાણવા, કારણ કે તેઓ ( સર્વ જીવેને અભય દાન આપવા રૂ૫) સમ્યકજ્ઞાન તથા ચારિત્રની ક્રિયાથી રહિત છે. પણ નિદ્રામાં પડેલાનું આ પ્રમાણે સમજવું કે વખેત મિથ્યા દષ્ટિ હોય અને સમ્યકષ્ટિ પણ હોય, આ અમુનિ માટે બતાવ્યું. હવે મુનિએનું વર્ણન કરે છે. તેઓ હંમેશાં સુધથી યુક્ત અને મોક્ષમાર્ગથી ચલાયમાન થતા નથી પણ નિરંતર હિતને મેળવવા અહિતને છોડવા. સંયમ પાળવા પ્રયાસ કરે, તેથી તેઓ જાગતા છે અને શરીરની સ્વભાવિક અશક્તિથી દ્રવ્ય નિદ્રામાં તેઓ હેય (સુ) તે પણ રાતના નવથી ત્રણ વાગ્યા સુધી શાસ્ત્રમાં બતાવેલી વિધિએ સુવાથી તથા અલ્પ નિદ્રાથી તેઓ જાગતાજ છે, આજ ભાવ સ્વાપ (સુવું) તથા જાગરણ કરવું તે સંબધી નિર્યુક્તિકાર ગાથા કહે છે – Page #38 -------------------------------------------------------------------------- ________________ (૧૪) सुत्ता अनुणिओ सया मुणि ओ सुत्ता वि जागरा દુનિતા धम्मं पड्डुच एवं निद्दा सुत्तेण भहयव्वं॥नि. गा. २१२ દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે સુતા છે, તેમાં નિદ્રાથી સુતેલાનું વર્ણન પછી કહેશે. અને ભાવથી સુતેલાનું પહેલાં કહે છે. જેમાં અમુનિ (ગ્રહો) મિથ્યાત્વથી તથા અજ્ઞાનથી ઘેરાઈને હિંસા વિગેરે પાંચ અસવ દ્વારમાં સદા -વર્તે છે, તેઓ ભાવથી સુતેલા છે. અને મુનિઓને મિથ્યાત્વ અજ્ઞાનરૂપ નિદ્રા દૂર થવાથી સમ્યકત્વ વિગેરેને બોધ પામીને ભાવથી તેઓ જાગતા છે. • . જો કે, આચાર્યની આજ્ઞા લઈને, મુનિએ નવથી ત્રણ સુધી રાત્રિના બીજા ત્રીજા પહોરે દીઘ સંયમ માટે, શરીર આધારરૂપ હોવાથી સુવે, તે પણ તેઓ સદાએ જાગતા છે. આ પ્રમાણે, ધર્મને આશ્રયીને સુતા અને જાગતા બતાવ્યા. હવે. દ્રવ્યનિંદ્રામાં સુતેલામાં ભજના જાણવી; એટલે, તેમનામાં ધમ હોય અથવા ન પણ હોય. ' - એટલે , ભાવથી જાગે અને નિદ્રાથી આંખે વેરાવાથી સુવે તેપણ, તેને ધર્મ છે, અને ભાવથી જાગને હેય પણ, નિદ્રા અને પ્રમાદમાં તેનું ધ્યાન હેય તે, તેને ન પણ હોય, પણ જે દ્રવ્યભાવ બનેમાં સુતા છે તેને ન હોય, એમ ભજનાને અર્થ છે. ' * હેય નલમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-દ્રવ્યથી સુતેલાને ધર્મ કેમ ન હોય? ઉદ્રવ્યથી સુતેલાને નિદ્રા હોય છે, તે નિદ્રા દુખેથી દુર થાય છે, કારણકે, ત્યાન િ (થાણુદ્ધિ) ત્રિકના ઊદચમાં સમ્યકત્વની પ્રાપ્તિ મોક્ષમાં જનારા ભવસિદ્ધિ ને પણ થતી નથી, અને તેને બંધ મિથ્યાષ્ટિ, અને સાસ્વાદનની સાથે અનંતાનુબંધી કષાયના બંધવાળાને હેય છે.. અને તેને ક્ષય અને અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કાળના સંખ્યય ભાગમાંના કેટલાક ભાગ જાય ત્યાંસુધી હેય છે. તેજ પ્રમાણે નિકા, અને પ્રચલાના ઊદયમાં પણ પૂર્વ માફક છે. બંધને ઉપરમ (દુર થવું.) તે, અપૂર્વ કરણકાળના અસંખ્ય ભાગના અંતમાં થાય છે. પણ તેને ક્ષય તે, જ્યારે બધા કષાયે દુર થાય તેના દ્વીચરમ સમયમાં (કેલા પહેલામાં) થાય છે. અને ઊદય તે ઊપશમક, અને ઉપશાંત મેહવાળા મુનિઓને પણ હોય છે. એથી, નિદ્રા પ્રમાદને દુત કહો છે. ' (દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિમાં પાંચ નિ છે, તેમાં નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, અને થીણુદ્ધિ અનુક્રમે પ્રમાણમાં વધારે નિદ્રા છે, તેનું વર્ણન કર્મગ્રંથમાં છે, ત્યાંથી જેવું. અહીં એટલું કહેવાનું છે કે, પરમાર્થ (મોક્ષનું) લક્ષ રાખવું અને બને ત્યાં સુધી અલ્પ નિદ્રા કરવી.) : Page #40 -------------------------------------------------------------------------- ________________ (૧૬) અને દ્રવ્યથી નિદ્રામાં સુતેલે દુખ પામે છે (જેમકે, Gણસી માણસ ઘરમાં આગ લાગતાં મળી જાય છે, ઘરમાંથી ધન ચોરાઈ જાય છે. તે જ પ્રમાણે ભાવથી સુતેલા પણ દુખ પામે છે તે બતાવે છે. આ जह सुत्तमत्त मुछिन्य असहीणो पावए बहुं दुक्खं । तिब्वं अपडियारपि वटमाणों तहा लोगो नि.गा.२१३ નિદ્રાથી સુતેલ તથા દારૂ વિગેરેના નિશાથી ગાંડ એલે તથા ઘણે માર મર્મસ્થનમાં પડવાથી બેશુદ્ધ ને તથા વાયુ વિગેરે દોષથી ચકી આવતાં પરવશ થયેલ છવ બહુ દુ:ખ પામે છે છતાં પતે તે વખતે બદલે કે ઉપાય લઈ શક નથી તેજ પ્રમાણે ભાવ નિદ્રા એટલે મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ કષાય વિગેરેમાં સુતેલે જીવ સમૂહ નરક વિગેરેના ભવનાં દુખે ભગવે છે, હવે બીજી રીતે ઉલટા દ્રષ્ટાંતથી ઉપદેશ દેવા કહે છે - एसेव य उवएसो पदित्त पयलाय पंथमाईसुं। अणुहवइ जह सचेओ सुहाइं समणोऽवि तहचेव ॥ લિ ના ૨૪ * ઉપર કહેલે ઉપદેશ જે વિવેક અને અવિવેક સંબંધી થાય છે. તે બતાવે છે જેમકે સચેતન (બુદ્ધિમાન ) વિવેક આગ લાગતાં તેમાંથી નીકળીને સુખી થાય છે અને વિવાળા અને વિરહિત એવા માર્ગનું જ્ઞાન જેને છે તે Page #41 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સુખેથી પાર પહોંચે છે. આદિ શબ્દથી જાણવું કે ચેર વિગેરેના ભયમાં વિવેકી માણસ સુખથી તે વિશ્વને દુર કરી સુખી થાય છે. તે જ પ્રમાણે સાધુ પણ ભાવથી સદા વિવેકી હેવાથી જાગતે રહિને બધાં કલ્યાણને માળવે છે સુતા અને જાગતા સંબંધી ગાથાઓ કહે છે – जागरह गरा णिच्चं जागर माणस्स वड़ए बुडी। जो सुअह न सो धण्णो जो जग्गह सो सयाधनो॥१॥ જાગતા માણસોની બુદ્ધિ વધે છે માટે હે માણસે ! તમે જાગે ( અલ્પનિદ્રા કરે). જે સુવે છે, તે ધન્યવાદને ગ્ય નથી, પણ જાગતે માણસ ધન્યવાદને એગ્ય છે. सुअइ सु अंतस्स सुअं संकियखलियं भवे पमत्तस्स। जागरमाणस्स सुअं थिरपरिचिअमप्पमत्तस्स ॥२॥ - જે ઘણું સુવે છે તેને પ્રમાદથી તેનું ભણેલું શંકાવાળું તથા ભુલવાળું થાય છે, પણ અપ્રમાદી જાગતા સાધુનું ભણેલું સ્થિર પરિચયવાળું (ભુલ વગરનું) રહે છે. नालस्सेण समं सुक्खं, न विना सह निदया। नवेरग्गं पमारणं, नारंभेण दया लुया ॥३॥ આળસની સાથે સુખ નથી. (આળસુને સુખ ન હોય) તથા નિદ્રાની સાથે વિદ્યા ન હોય, પ્રમાદની સાથે વૈરાગ્ય ન હોય, તથા આરંભ કરનારને દયા ન હોય. Page #42 -------------------------------------------------------------------------- ________________ जागरीआ धम्मीणं, आहम्मीणं तु सुत्तया सेआ। घच्छाहिक भगिणीए अकहिंसु जिणो जयंतीए ॥४॥ - ધર્મજને જાગવું સારું, અધર્મીને સુવું સારું. એવું ભગવાન મહાવીરે વસ દેશના રાજાની બેન જયંતી શ્રાવિકાને કહ્યું છેसुयाय अयार भूओ सुअंपि से नासह अमयभूअं । होहिह गोणभूओ नलुमि सुए अमयभूए ॥५॥ . - જે અજગરની માફક સુવે છે, તેનું અમૃત જેવું ભણેલું નાશ થાય છે, તથા તેને અમૃત જેવું ભણેલું નાશ થતાં મુડદાલ-બળતીય માફક તેનું અપમાન થાય છે. આ પ્રમાણે દર્શનાવરણીય કર્મના ઉદયથી કઈક વખત કેઈ સાધુ સુતે હોય; પણ મેક્ષાભિલાષી, અને યતનાવાળે હોવાથી તથા તેણે દર્શન મેહનીયરૂપ-નિદ્રા દુર કરવાથી તે જાગતે જ છે. પણ જેઓ, અજ્ઞાનના ઉદયથી સુતેલા છે, તે અજ્ઞાનીજ ખરા સુતેલા છે, અને અજ્ઞાન તે મહાદુઃખ છે, અને તે દુખ જંતુઓને અહિતકારી છે, તે સૂત્રકાર બતાવે છે. लोयंसि जाण अहियाय दुक्खं, समयं लोगस्स जाणित्ता, इत्य सत्यावरए, जस्सिमे सहाय रूवा परसाय गंधायफासाय अभिसमन्ना गया भवंति। Page #43 -------------------------------------------------------------------------- ________________ છ જીવનકાય સંબંધી તું દુખને જાણ એટલે અજ્ઞાન અથવા, મેહ (મૂઢપણું) તે જીવને નરકાદિ ભવમાં દુઃખ આપનારું અહિતને માટે છે, અથવા તેનું અજ્ઞાન, તેને અહીયાંજ બંધને માટે, વધને માટે, તથા શરીર, અને મન સંબંધી પીડાને માટે થાય છે. (અર્થાત્ ગુર શિષ્યને કહે છે કે આ સંસારમાં અજ્ઞાન છેતે અાનદશામાં પાપ કરીને નરક વિગેરેમાં જાય છે, અને ત્યાં તથા, અહીં અનેક પ્રકારનાં દુખ સહે છે, તે તુ ધ્યાનમાં રાખ અને અજ્ઞાનને છોડ. હવે, એમ જાણવાનું ફળ બતાવે છે. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારની નિદ્રાથી સુતેલા જ અજ્ઞાની છે. તેમને થતા દુઃખથી દુર રહેવું એ જ્ઞાનનું ફળ છે. • વળી સમય એટલે આચારાંગ સૂત્રમાં બતાવેલ અનુશ્વાન (સંયમ) ને જાણીને અથવા લેક એટલે જીવ અમને જાણીને તેને જે શાથી દુઃખ થાય તે શસ્ત્ર જ્ઞાની સાધુએ ન ચલાવવા (જ્ઞાન ભણવાનું ફળ એ છે કે કોઈ પણ જીવને દુઃખ ન દેવું ) આ પ્રમાણે પહેલાંના સૂર સાથે બીજા સૂત્રને સંબંધ છે. કારણ કે સંસારી જુવે ભાગના અભિલાષી પણાથી જીવ હિંસા વિગેરે કષાય હેલવાળ કર્મ બાંધીને નરક વિગેરે પીડાના સ્થાનમાં ઉત્પન થાય છે. ત્યાંથી કઈ વખતે નીકળીને બધા એનું નાશ Page #44 -------------------------------------------------------------------------- ________________ (૨૦) કરનાર ધર્મનું કારણ જેમાં છે તેવું આ ક્ષેત્ર વિગેરેમાં મનુષ્ય જન્મ પામે છે. વળી ત્યાં પણ (ધર્મ પાળવાને બદલે) મહા મેહતા કારણે મહિત મતિવાળો બની (ઇદ્રિના ભવાદને માટે) એવાં એવાં કાર્ય કરે છે કે જેને લીધે તે નીચેનીચે (નારકીમાં) જાય છે, પણ સંસારમાંથી પાસ પહોંચતું નથી ( આવું લેકનું વર્તન જાણીને તેવું તમારે ન કરવું). અથવા સમભાવ એટલે સમતા ( સમયને અર્થ સમ લીધે ) છે તેને જાણીને બધા જ ઉપર એટલે પિતાના આત્મા બરાબર પારને જાણીને અથવા શત્રુ મિત્રને સમજાવે જાણીને તેમના ઉપર રાગ દ્વેષ તું ન કર, અથવા બધા છે એકે દિયથી પંચેન્દ્રિય સુધી પિતાના ઉન્ન થવાના સ્થાનમાં રમવાની ઈચ્છાવાળા છે, મરણથી ડરે છે, સુખના ચાહક છે. દુઃખના દ્વેષી છે આવું તેઓનું સમાનપણું જાણીને સાધુએ શું કરવું તે કહે છે, છ છવનીકાયના દ્રવ્ય ભાવના ભેદવાળા શસ્ત્રથી દુર રહેવા ધર્મ જારણથી જાગતે રહે, અથવા જેજે સંયમનાં શસ્ત્રો છે તે તે આસ્રવાર પ્રાણાતિપાત વિગેરે છે. અથવા શબ્દ વિગેરે પાંચ પ્રકારના કામ ગુણે (વિષયપ્રેમ) છે. તેનાથી જે દુર રહે તે મુનિ છે. તેજ સૂત્રકાર કહે છે કે જે મુનિને પિતાના આત્માના અનુભવેલા બીજા બધા પ્રાણી સંબંધી ક્રિયેની પ્રવૃત્તિના વિષયરૂપ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તે Page #45 -------------------------------------------------------------------------- ________________ સુંદર અને વિરૂપ એમ બે ભેદ છે, તે સમીપ આવતાં અનુકૂળ વહાલા, અને પ્રતિકૂળ તે અણગમતા લાગે. છે, તેવું જે મુનિ જાણે તે લેકને જાણે છે. તેને અર્થ આ છે કે-મુનિએ તેવા વિષયે પ્રાપ્ત થાય તે પણ અનુફળમાં રાગ ન કરવું અને પ્રતિકૂળમાં તેલ ન કર તેજ ખરી રીતે તેઓનું અભિસમવા ગમન (જાણવાપણું) છે, પણ બીજું નથી. (આ સંસારમાં મુનિને વિહાર વિશેરિમાં પુદયથી મધુર અવાજસુંદર દેખાવ, રમણીય સુગંધી ખટરસ-ભેજન, તથા કમળ સ્પર્શ વિગેરે પ્રાપ્ત થાય છે, તથા પાપના ઉદયથી તેથી ઊલટું થાય છે. તેવા સમયમાં સંસારી-વે હદ કરે છે, તેમ મુનિએ ન કરે.) અથવા આલેકમાં જ શબ્દ વિગેરે વિષયે પ્રાણુંએને દુઃખને માટે થાય છે, તે પરલેકનું તે, શું કહેવું કહ્યું છે કેउक्तंचरक्तः शहरिणः स्पर्श नागो रसे च वारिचरः। कृपण पतङ्गो रूपे भुजगो गन् ननु विनष्टः॥१॥ હરિણ શબ્દમાં રક્ત થયલે, હાથી સ્પર્શમાં, માછલું રસમાં, અને રૂપમાં ગરીબ પતંગીયું, તથા સુધીમાં સાપ, (અથવા ભમરે) ખરેખર, નાશ પામ્યા છે. पञ्च रक्ताः पञ्च विनष्टा यत्रा गृहीत परमार्थाः । एका पश्चसुरक्तः प्रयाति भस्मान्तताम बुधः ॥२॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ (રર) આ પ્રમાણે, પાંચ ઇન્દ્રિમાંથી એકમાં રક્ત થયેલી પરમાર્થ ન જાણનારા તે, પાંચે અહીંયાં નાશ પામ્યા છે, તેમ મૂર્ખ માણસ એકલે પાંચમાં રક્ત થતાં તેને નાશ થાય છે. અથવા, પુષ્પશાળથી શબ્દમાં ભદ્રા નાશ પામી અજુન ચારરૂપ જેવા જતાં નાશ પામે ગધમાં ગંધ પ્રિયકુમાર નાશ પામે, રસમાં સિદસ, અને સ્પર્શમાં સત્યકિ વિદ્યાધર, અથવા સુકુમારિકાને પતિ લલિતાંગ નાશ પામે, અને તેઓને પરભવમાં નરક વિગેરે દુખ ભોગવવાને ભય બાકી રહે છે. આ પ્રમાણે, ગાયન વિગેરે બંને લેકમાં દુખ આપનારા જાણને જે મુનિ તજે તે કેવા. ગુણ મેળવે તે કહે છે – से आयवं नाणवं वेयवं धमवं घंभवं पन्नाणेहि परियाणइ लोयं, मुणीति बुच्चे, धम्मविऊ उज्ज आवसोए संगमभि जाणइ (सू. १०७) જે મુનિ મહામોહનિદ્રામાં સુતેલા લેકેને અહિતને માટે થતું દુઃખ જાણે; તે લેક સમયદશી છે, તે શસ્ત્રથી દુર રહીને મધુર ગાયન વિગેરે પાંચ કામગુણે એકલાજ દુખના હેતુઓ તરીકે પરિજ્ઞાવડે જાણે છે, તથા પ્રત્યા ખ્યાન પરિઝાવડે ત્યાગે છે, તે મેક્ષાભિલાષી મુનિ છે, અને તે આત્માને જાણનારે છે. એટલે, જ્ઞાનાદિક ગુણવાળે આત્મા તે મા તે આત્માવાન છે, કારણકે શબ્દાદિ Page #47 -------------------------------------------------------------------------- ________________ (૨૩) વિષય ત્યાગવાથી એણે આત્માનું રક્ષણ કર્યું છે. જે, તેમ રક્ષણ ન કર્યું હેત; તે, પિતાનાં પાપથી નારકી તથા એકેન્દ્રિય વિગેરેમાં ઉત્પન્ન થતાં આત્માનું કાર્ય માથામાં જવાનું ન કરવાથી તેને આત્મા કેવી રીતે ગણાય? (આમાનું કાર્ય જ્ઞાનમાં રમણતા કરી, ચારિત્ર પાળી, મેક્ષમાંજ જવાનું છે, તે જે પ્રાપ્ત કરે તેણે આમા એણ; અને તે જ આત્માવાળે છે.) અને તેજ જ્ઞાનવાન પણ છે એમ જાણવું અથવા, બીજી પ્રતિમાં આવી નાણવી છે, તેને એથે આ છે કેપિતાના આત્માને શ્વવ્ય (નરક) વિગેરમાં પડતાં અટકે, તે આત્મવિત (આત્મજ્ઞાની) છે તથા, પ્રભુએ જેવું પદાર્થનું સ્વરૂપ બતાવ્યું; તેવું જાણે, તે જ્ઞાનવિત (તત્ત્વજ્ઞાની) તે, તથા જીવાદિ સ્વરૂપને જેનાવડે જાણે તે વેદ એટલે, આચારાંગ વિગેરે સૂત્ર જાણનારે હોય તે વેદવિત કહેવાયે છે. તથા, દુર્ગતિમાં પડતા જીવેને ધારી રાખનાર, તથા વર્ગમિક્ષ અપાવનાર ધર્મને જાણે તે ધર્મવિત્ છે. એ પ્રમાણે, બધાં કમરૂપ-મળ, કલંકથી રહિત, એવું ચોગીનું સુખ બ્રહ્મચર્ય છે, તેને જાણે તે, બ્રહ્મવિત છે. એથવા, અઢાર પ્રકારનું બ્રહ્મ છે. આ પ્રમાણે, જ્ઞાન, વેદ ધર્મ, અને બ્રાહ્મચર્ય પ્રકર્ષથી (ઉત્કૃષ્ટપણે જેનાવડે ય પદાર્થો જણાય; તે પ્રજ્ઞા છે એટલે, મતિ વિગેરે પહેલા ભાગમાં બત Page #48 -------------------------------------------------------------------------- ________________ (૨૪) વેલ જ્ઞાનવડે જીવલેક જેવે રૂપે રહો છે તેને જાણે અથવા જીવલેકને રહેવાનું જે સ્થાન, જે ક્ષેત્રલેક છે, તેને પોતે જાણે, અર્થાત જે શબ્દાદિ વિષને રાગ તજે, તેજ, શનિ યથાવસ્થિત લેકનું સ્વરૂપ જાણે છે, અને તે જ્ઞાની પ્રથમ બતાવેલા ગુણવાળે (એટલે જે આત્માનું જ્ઞાનવાન વેદવાન ધર્મ વાન બ્રહાવાન) થેડા અથવા, સમસ્ત પ્રજ્ઞાનવડે લેકે જાણે તેને મુનિ કહે; કારણકે, જગતની ત્રણે કાળની અવસ્થાને માને અથવા, જાણે તેને મુનિશાસ્ત્રમાં કહ્યું છે. ' ધર્મ તે ચેતન. અને અચેતન દ્રવ્યના સ્વભાવરૂપ, અથવા શ્રતચારિરૂપ-ધર્મને જાણે તે ધર્મવિત જાણો. - રૂજી (સરળ) જ્ઞાનદર્શન-ચારિત્ર નામના મેક્ષમાર્ગનાં જે અનુષ્ઠાન છે, તેનાથી અકુટિલ છે, અથવા યથાર્થ રીતે પદાર્થનું સ્વરૂપ જાણવાથી સરલ છે અથવા બધી ઉપાધિથી શુદ્ધ તે અવક (સરલ) છે આ પ્રમાણે ધર્મ જાણ નાર રૂજુ મુનિ હોય તેને શું લાભ મળે તે કહે છે. આવઠ્ઠ એટલે ભાવ આવર્ત તે જન્મ જરા મણ રેગ શોકના દુઃખ આપવાને સ્વભાવવાળે સંસાર છે કહ્યું છે કે, रागद्वेष वशाविद्धं, मिथ्या दर्शन दुस्तरम् । . जन्मावते जगत्क्षिप्तं, प्रमादाभ्राम्यते भृशम् ॥१॥ - રાગ દ્વેષના વશથી વિધાયેલ મિથ્યા દર્શનના કારણે દુસ્તર અને જન્મના આવર્તમાં ફેંકાયેલું જગત્ છે. તેમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદથી જીવે ઘણું ભ્રમણ કરે છે. ભાવ છેતયણ શબ્દાદિ કામ ગુણને વિષય અભિલાષ છે, અને તે બને “આવ ? અને શ્રોત મળીને આવર્ત શ્રતઃ શબ્દ બને છે તે બન્નેમાં રાગ દ્વેષ વડે સંગ (સંબંધ) થાય છે, તેને જાણે છે કે આ આવર્ત અને તેનું કારણ છે. આ જાણનારે ખરી રીતે કેને કહે? તે કહે છે, જે અનર્થને જાણીને ત્યાગે, તે જાણનારે છે. અર્થાત્ સંસાર શ્રેત તે રાગ દ્વેષ રૂપ સંગ છે. તેને જાણીને જે ત્યાગે તેજ આવર્ત શ્રેતના સંગને ખરે જાણનારે છે. ઉપર બતાવ્યા પ્રમાણે સુતા અને જાગતાના દે તથા ગુણને જાણનારે કયા ગુણ મેળવે, તે કહે છે. . सीउसिणचाई से निग्गंथे अरइरह सहे, फरू. सयंनो वेएइ, जागर वेरोवरए, वीरे एवं दुक्खा पमुक्खसि, जरामच्चु वसो वणिए नरे सययं मूढे ઘi arrષ રાજા (. ૧૦૮) . તે આત્માથી મુનિ બાહ્ય અભ્યતર ગ્રંથ રહિત (નિગ્રંથ) બનીને શીત અને ઉષ્ણતાને ત્યાગી એટલે સુખ દુઃખને ન ગણનારે અથવા ઠડ તાપના પરિષહને સારી રીતે સમભાવે સહન કરનારે સંયમમાં રતિ (પ્રેમ) અને અસંયમમાં અરતિ બતાવનારે બની પીડા કરનારી પરિ અને ઉપસર્ગોની કઠેર વેદનાને સહે છે, પણ Page #50 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પીડાકારી મામતે સ્ત્રી, (જેમ ગજ સુમાળના સસરાએ ભીની માટીની પાળ બાંધી માથામાં બળતા અંગારા ભર્યા, તે સમયે ઘણી પીડા થઈ, છતાં તેણે સસશને ઉપકાર માન્ય, અમે કેવળ જ્ઞાન પામી એક્ષમાં ગયે. તેમ બીજા સાધુએ કરવું) અથવા સંયમ કે તપથી શરીરમાં પણ થતાં પરૂષતા (કઠોરાણું) આવે અથવા કર્મ લેપ દૂર થવાથી સંસારથી ખેદી મનવાળે મોક્ષાભિલાષી નિરાબાધ સુખના ચાહક બનીને સંયમ તપમાં પીડા થાય તે પણ સમભાવે સહે પણ ખેદ ન પામે. જાગર એટલે અસંયમ નિદ્રા દૂર થવાથી પિતે સંયમમાં જાગતે છે અને અભિમાનથી થતા અમર્ષ (અદેખાઈ) એટલે બીજાનું બગાઠવાને અધ્યવસાય (વિચાર) તે વૈર છે. તે વૈરથી પિતે ઘર છે એટલે જાગર અને વૈર ઉપરત ગુણવાળે વીર બને છે, તે કર્મ શત્રને દૂર કરવાની શક્તિવાળે છે તેવા વીરને ઉદ્દેશીને ગુરુ કહે છે હે વીર! તું ઉપરના ગુણ ધારણ કરીને પિતાને અથવા બીજાને સંસારના દુખથી અથવા દુ:ખના કારણરૂપ કર્મથી બચીશ અને બચાવીશ. અને ઉપરના ઉત્તમ ગુણોથી રહિત પ્રમાદી જીવ સંસારના ચક્રમાં અને દુખના પ્રવાહમાં સંગ કરીને ઉંઘતે રહીને તે શું મેળવે છે તે કહે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ (૨૭) જરા અને મૃત્યુ એ બેને વશ થઈને તે પ્રાણી નિર. તર મહા મહથી મૂઢ બનેલે સ્વર્ગ અને મોક્ષ આપનાર ધર્મને જાણ નથી અને સંસારમાં જીવને એવું કે છે પણ સ્થાન જ નથી કે જ્યાં જરા મૃત્યુ ન હૈય. પ્રશ્ન–દેવતાઓને જરા (બૂઢાપે) નથી. ઉ–દેવતાઓને પણ ત્યાંથી ચવવાની છેમહિને પહેલાં ઉત્તમ વેશ્યા બળ સુખ પ્રભુત્વ અને સુંદર વર્ણની હાનિ થાય છે તેથી તેમને પણ જરાને સદ્ભાવ છે, देवाणं भंते ! सव्वे समवण्णा , नो इणढे समट्टे, सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ गोयमा ! देवा दुविहा-पुन्योव वणग्गाय पच्छोव जग्गाय तत्थणं जे ते पुन्वोव वणग्गा तेणं अविसुद्ध वाणयरा, जेणं पच्छोव वणग्गा सेणं विसुद्ध वण्णयरा। ૌતમને પ્રશ્ન–હે ભગવન? બધા દેવતા સામાન રૂપવાળા છે? ઉ–તેમ નથી. પ્ર–તેનું શું કારણ? ઉ– ગતમ! દેવે બે પ્રકારના છે. પહેલાં ઉત્પન્ન થયેલા અને પછી ઉત્પન્ન થતા તેમાં જે પહેલા ઉત્પન્ન થયેલ છે તે કંઈક ઝાંખા રૂપવાળા અને જે પાછળથી ઉત્પન્ન Page #52 -------------------------------------------------------------------------- ________________ (૨૮) થયા તે વિશુદ્ધ સુંદર રૂપવાલા હોય છે. તે જ પ્રમાણે લેશ્યા વિગેરેમાં પણ જાણવું. અને ચ્યવનના વખતે તે બધાને બધું ઝાંખુજ હોય છે. જેમકે – माल्यम्लानिः कल्प वृश प्रकम्पः, श्री होनाशो वा. दैन्यं तन्द्रा कामरागङ्गभङ्गो, दृष्टि भ्रान्तिपथुश्चार સિઝ મારા માલા કરમાઈ જાય છે કલ્પવૃક્ષ કંપતું દેખાય છે, શ્રી અને હીને નાશ થાય છે કપડાં ઉપરથી પ્રેમ ઉઠી જાય છે. દીનતા આવે છે, આળસ થાય છે. કોમ શગને અને અંગને ભંગ થાય છે, દષ્ટિમાં બ્રાંતિ થાય છે, અને કંપારે થાય છે, અને બધું રમણીક તે અરમણીક લાગે છે. (જેમ, અહીંયાં મનુષ્યને મરતી વખતે ઘરની રૂઢિ કે, વૈભવ ઉપરથી અણગમા થાય છે, તેમ દેવતાને પણ દેવલોક છોડતાં ઘણે ખેદ થાય છે, અને કલ્પાંત કરે છે.) - જે, આવી રીતે છે તે, નક્કી થયું કે, બધા. જી. જરા મૃત્યુને વશ છે તે, તેવું જાણીને પંડિત મુનિ શું કરે? તે કહે છે – - पासिय आउरपाणे अप्पमत्तो परिवए, मंताय मइमं, पास आरंभ दुक्ख मिणंतिणच्चा, माई Page #53 -------------------------------------------------------------------------- ________________ (૨૯) पमाई पुण एइ गम्भं, उवेहमाणो सहरूवेसु उज्ज माराभि संकी मरणा पमुच्चई, अपमत्तो कामहि, उवरओ पाव कम्महि, वीरे आयगुत्ते खेयन्ने जे पजवजाय सत्थस्स खेयन्ने, असत्थस्स खेयने जे अत्थस्स खेयन्ने से पनवजायसत्थस्स खेयन्ने, अकमस्स ववहारो न बिजइ, कम्मुणा उवाही जायइ, कम्मं च पडि लेहाए सूत्र १०९. તે ભાવથી જાગતે મુનિ ભાવનિદ્રામાં સુતેલા જેને મન સંબંધી દુઃખથી પીડાતા જીવે છે, તે દુઃખી છે વિચારે છે કે, હવે અમારે શું કરવું? એમ મૂઢ બનેલા તથા, દુઃખસાગરમાં ડુબેલા પ્રાણીઓને દેખીને પિતે તેવાં દુખમાં ન પડવા માટે મુનિ, અપ્રમત થઈને વિચરે; અને સંયમ અનુષ્ઠાનને બરોબર કરે તેવા શિષ્યને ગુરૂ ફરીથી કહે છે–હે બુદ્ધિમાન ! હે ભણેલા શિષ્ય! તું ભાવનિદ્રાથી સુતેલા દુઃખીઓને જે, અને જાગતાના ગુણે તથા સુતા ના દેને જાણીને સુવાની મતિ ન કર (પ્રમાદી ન થા.) વલી પાપ ક્રિયાને આરભ કરનારાનાં દુઃખે તથા દુઃખના કારણ કર્મ, તે ને તું પ્રત્યક્ષ જો! જે જીવ હિંસા (ખ) ચેરી વિગેરે કરે છે. તેઓને થતી શિક્ષા સાક્ષાત જે ! અને તે જાણીને આરંભ રહિત બનીને આત્મહિતમાં જાગ્રત થા! Page #54 -------------------------------------------------------------------------- ________________ (૩૦) (જેઓ સાધુ છે તેમને મોક્ષ સાધવાને હેવાથી ગૃહસ્થ માફક ખેતી વિગેરે આરંભ કરવાને નથી છતાં જેઓ ત્યાગી નામ ધરાવી ખેતી વિગેરે કરે છે તે પણ ગ્રહસ્થ માફક દુઃખી થાય છે.) પણ જે વિષય કષાયથી મલીન ચિત્તવાળે ભાવશાયી (પ્રમાદી) છે, તે શું મેળવે તે કહે છે. માયી બને છે, અને માયા લેવાથી બધા કષાવાળ બને, તેજ કહે છે, ક્રોધી માની માયી લેભી બનીને દારૂ વિગેરેના નશામાં પ્રમાદી થઈ નારકીનાં દુઃખ અનુભવી પાછો તિર્યંચમાં ગર્ભના અને અનુભવે છે. પણ જે મુનિ કષાયરહિત અપ્રમાદી છે તેને શું લાભ થાય છે. તે બતાવે છે. શબ્દ ૫ વિગેરેમાં જે રાગદ્વેષ થાય છે તેની ઉપેક્ષા કરતે રૂજી (સરલ) યતિ થાય છે. એટલે ખરી રીતે જે યતિ (સાધુ) છે તે રૂનું છે. પણ ગ્રહસ્થ તે સ્ત્રી વિગેરે પદાર્થ ગ્રહણ કરવાથી વટ છે (ઝી વિગેરેને મેળવવા રાજી રાખવા ગ્રહસ્થને કપટ કરવું પડે છે.) વળી તે સરલ સાધુ ગાયન વિગેરેની ઉપેક્ષા કર મરણ (સાર) ની શંકા કરે છે. એટલે બીજાને મારતાં (દુઃખ દેતાં) કરે છે. તેથી પિતે પણ મરણથી બચે છે. વળી તે કામ (પાપ છાઓ) થી અપ્રમાદી રહે છે. અને જે સાધુ કામ ચેષ્ટાના પાપોથી દર રહે, તે જ ખરી રીતે મન વચન કાયાના પાપથી ઉપર Page #55 -------------------------------------------------------------------------- ________________ (૩૧) રત (બચેલે) છે. કેણુ બચે છે? તે કહે છે. જે વીર છે તેજ ગુપ્ત આત્મા છે. અને તે ખેદ છે (એટલે બીજા છના ખેદને જાણે છે તેથી કેઈને દુખ દેતે નથી) તે ખેદજ્ઞ સાધુ ગાયન વિગેરેના આનતા વિશેના પર્યવ (ભાગે) અનુકુળ થતાં પિતે તેના નિમિત્તના શરને પ્રાણુઓને દુઃખકારક જાણીને તેમાં લીન ન થતાં તે નિષણ સાધુ નિરવઘ અનુષ્ઠાન જે અશા છે તે કરે છે. અને તે સંયમના ભેદને જાણનારે પર્યવ જત શમના ખેદને જાણનારે છે, તેને સાર એ છે કે જે સાધુ પાસે શબ્દાદિ પર્યાયે સુંદર કે વિરૂપ આવે તે લેવાની કે ત્યાગવાની મિથા બીજા અને દુઃખરૂપ છે, તેમ જાણે છે અને મધ્યસ્થપણું રાખવું તે અપીડાકારક હોવાથી જે અશારૂપ સંયમ છે. તે પિતાને અને પરને ઉપકાર કરનારે છે, એવું જાણે છે, આ પ્રમાણે, જાણીને શસને છે, અને અશમા (સંચમ) તેને ગ્રહણ કરે એટલે જ્ઞાનનું ફળ એ છે કે, વિષયના આનંદને છોડનારે સમભાવ રાખનારે જેને બચાવી સંયમ પાળે છે, (અને છ ઉપર રાગદ્વેષ કરશે, તે, સંયમ પાળી શકતું નથી.) અથવા, ગાયન વિગેરે પર્યાથી, અથવા ગાયન વિશેથિી ઉત્પન્ન થયેલ રાગદ્વેષન પર્યાથી જે જ્ઞાનાવરણીય વિગેરે કર્મ બંધાય છે, તેને દાહકપણાથી તપ તે શસ Page #56 -------------------------------------------------------------------------- ________________ (૩૨) છે, તે તપના બેને જાણે તે ખેદ છે. કારણકે, તેના જ્ઞાન તથા એગ્ય અનુકાનવડે જે અશા-સંયમ છે, તેને પણ જાણનારે છે, અને સંયમ તપ ખેદને જાણનારે આઝવનિરાધ વિગેરેથી ભવભ્રમણનાં કર્મ જે પૂર્વે એકઠાં કર્યા છે, તેને ક્ષય થાય છે, અને કર્મક્ષયથી જે લાભ થાય છે, તે કહે છે – . • અકર્મનું વર્ણન, અકર્મ એટલે, જેને આઠ પ્રકારનાં કર્મમાંથી એક પણ કર્મ ન હોય, તે છે, અને તેને નારક, તિર્યંચ, નર, દેવ એવી ચાર ગતિમાં ભ્રમણ કરવાને વ્યવહાર નથી તથા, પર્યાપ્ત અપર્યાપ્ત અવસ્થા નથી, તથા બાળપણ, તથા કુમારપણું વિગેરે સંસારી વ્યપદેશ (જુદી જુદી વ્યવસ્થાન નામ) નથી; અને જે સકમી છે, તેને કર્મવડે નારકાદિ વ્યપદેશ હોય છે. - તથા તે કર્મની ઉપાધિવડે એટલે, જ્ઞાનાવરણીય વિશેરેથી જુદાં જુદાં વિશેષણે કર્મ સંબંધી થાય છે તે કહે છે–જેમકે, મતિ, કૃત અવધિ, મન:પર્યાય જ્ઞાનવાળો હોય તેને તેની બુદ્ધિના પ્રમાણમાં મંદબુદ્ધિવાળે, અથવા તીક્ષણ બુદ્ધિવાળે કહેવાય છે. (૧) તથા ચક્ષુદર્શની, અચક્ષુદર્શની નિદ્રાળુ વિગેરે છે. (૨) તથા સુખદુઃખી કહેવાય છે. (૩) મિથ્યાદષ્ટિ, સમ્યગ મિસ્યાદષ્ટિ, રીપુરૂષ નપુંસક-કષાયી વિગેરે છે. (૪) Page #57 -------------------------------------------------------------------------- ________________ (૩૩) તથા સોપકમ નિરૂપકમ રસયુવાળે, અલ્પ આવખાવાળે, વિગેરે છે. (૫) નારક તિર્યંચનીવાળે, તથા એકન્દ્રિય, બે ઈદ્રિય, પર્યાપ્ત અપર્યાપ્ત, સુભગ-દુર્ભગ વિગેરે છે. (૬) ઊંચગવવાળ, નીચગાત્રવાળે છે. (૭) કૃપણ, ત્યાગી, નિરૂપ ભગ, નિવાર્ય છે. (૮) આ પ્રમાણે આકે કમને લીધે સંસારી જ ઓળખાય છે. જે આવી રીતે છે તે શું કરવું તે કહે છે. જ્ઞાના વરણીય વિગેરે કર્મ છે તેની ઉપેક્ષા કરીને અથવા તેના બંધને પ્રકૃતિ સ્થિતિ અનુભાવ પ્રદેશરૂપે વિચારીને તેની સત્તા વિપાકને પામેલા પ્રાણુઓ જેવી રીતે ભાવ નિદ્રામાં સુએ છે (અને દુઃખ લેગવે છે) તે વિચારીને કર્મ તેડવામાં ભાવ જાગરણ કરવા સાધુએ ઉદ્યમ કરે, તે કર્મ તેને વાનું આવા કેમથી થાય છે. પ્રથમ આઠ કર્મવાળા માણસ છે તે દીક્ષા લઈને મહને તેડે પછી અપ્રમાદી થઈ ક્ષપક શ્રેણી કરે તે આઠમે ગુણ સ્થાને ક્રોધાદિ ઓછા કરી અગ્યારમે ગુણ સ્થાને લાભને સર્વથા નાશ કરે અને બારમા ગુણ સ્થાનના અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય કમ દૂર કરી તેરમે ગુણ સ્થાને ચાર અઘાતી કર્મવાળે રહે. આ ગુણ- , સ્થાને જઘન્યથી અંતમુર્હત, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેપીમાં ડે છે કાળ રહે, ત્યારપછી ૧૪ મે ગુણસ્થાને પાંચ Page #58 -------------------------------------------------------------------------- ________________ (૩૪) હસ્વ અક્ષર બેલવા જેટલે કાળ શૈલેશી અવસ્થાને અનુભવીને અકર્મ થાય છે.” હવે, ઉત્તરપ્રકૃતિઓનું છતાપણું–અછતાપણું બતાવે છે. જ્ઞાનાવરણીય, તથા અંતરાય તે દરેકની પાંચ પાંચ ભેદની પ્રકૃતિ ચિદે અવસ્થાનમાં હોય છે. તથા ચાદ ગુણ સ્થાનમાં મિથ્યાષ્ટિથી માંડીને બારમા ગુણસ્થાન સુધી પાંચે પ્રકૃતિએ હેય છે, તેમાં બીજો વિકલ્પ થતું નથી તથા, દર્શના વરણીયનાં ત્રણ સકર્મનાં રથાન છે. (સત્કર્મ એટલે સત્તા છે.) પાંચ નિદ્રા, અને ચાર દર્શન, એ નવ પ્રકૃતિ સર્વ છવાસ્થાનમાં રહે છે. (૧) અને ગુણસ્થાનમાં અનિવૃત્તિ બાદરકાળ સંખ્યય ભાગ સુધી હોય છે. (૨) કેટલાક સંખ્યય ભાગના અંતમાં થીણદ્ધિનિદ્રાવિક ક્ષય થવાથી છ કર્મવાળું બીજું સ્થાન છે. ત્યારપછી, ક્ષીણકષાચના અંત સમયના પહેલા સમચમાં નિદ્રા, અને પ્રચલા, એ બેના ક્ષય થવાથી ચાર કર્મનું સ્થાન છે. અને તે પણ ક્ષય થવાથી ક્ષીણકષાય કાળના અંતમાં ત્રીજું સ્થાન છે. | વેદનીય-કર્મનાં બે સત્તાસ્થાન છે. તે આ પ્રમાણે – ' (૧) સાતા અને અસાતા બંને હાય. (૨) તથા બંને માંથી એક સાતા, અથવા અસાતા જ્યારે પોતે શૈલીશી Page #59 -------------------------------------------------------------------------- ________________ (૩૫) અવસ્થામાં સાથી છેલ્લા સમયના પહેલા સમયમાં માહ્ય જવાના કાળમાં હોય; ત્યારે કોઇપણ એક સાતા કે, અસાતા ભાગવે તે બીજું સ્થાન છે. માહનીયકનાં પ્રદર સત્તાસ્થાન છે તે આ પ્રમાણેઃ— (૧) સોળ કષાય, નવ ના કષાય અને ત્રણ દશન હોય; ત્યારે સમ્યક્દષ્ટિ જીવને અઠ્ઠાવીશ પ્રકૃતિ હાય છે. (૨) સમ્યકત્વ વમતાં મિશ્રષ્ટિએ સત્તાવીશ હોય છે. (૩) સ્વભાવથી અનાદિ મિથ્યાદ્રષ્ટિ હોય; અથવા એ દન વમતાં છવીશ હાય. (૪) સમ્યકૃષ્ટિને અઠ્ઠાવીશ પ્રકૃતિમાંથી અનંતાનુબંધી ચાર કષિય વમતાં અથવા, ક્ષય થતાં ચાવીશ હાય. ( ૫) તેનેજ મિથ્યાત્વ ક્ષય થતાં ૨૩ (૬) મિશ્રષ્ટિ ક્ષય થતાં ૨૨ (૭) ક્ષાયિક સમ્યફ્ દૂષ્ટિને ૨૧ (૮) અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન-કષાય જતાં ૧૩ (૯) કાઇપણ એક વેદ ક્ષય થતાં ૧૨ (૧૦) બીજો વેદ ક્ષય થતાં ૧૧ (૧૧) હાસ્યાદિ છ દુર થતાં ૫ (૧૨) પુરૂષવેદના અભાવમાં ૪ (૧૩) સવલન ક્રોધ ક્ષય થતાં ૩ (૧૪) માન ક્ષય થતાં ૨ (૧૫) માચાક્ષય થતાં ૧ એક લાલ રહે. અને એ લાભ દુર થતાં માહનીય સત્તાનાં પશુ ગઈ. સામાન્યથી આયુષ્ય કર્મની સત્તાનાં એ સ્થાન છે તે Page #60 -------------------------------------------------------------------------- ________________ (૩૨) આ પ્રમાણે –(૧) પરભવના વાયુના બંધના ઉત્તર કાળમાં છે આયુષ્ય હોય અને તેના બચના અભાવમાં જે આયુમાં હોય, તેજ બીજું સ્થાન છે. નામનાં બાર સ્થાન કહે છે, ' નામકની પ્રકૃતિનાં બાર સત્તાસ્થાન છે, તે આ પ્રમાણે – (૧) ૯૩ (૨) હર (૩) ૧ (૪) ૮૮ (૫) ૮૬ (૭) ૭૯ (૮) ૭૮ (૯) ૭૬ (૧૦) ૭૫ (૧૧) ૯ (૧૨) ૮ તેની વિગત– ગતિ ચાર પાંચ જાતિ, પાંચ શરીર, પાંચ સંધાત, પાંચ બંધન, છ સંસ્થાન અપાંગ ત્રણ, સંહનન છે, વર્ણ, પાંચ ગંધ છે, રસ પાંચ, આઠ સ્પર્શ, અનુપૂર્વી ચાર. અગુરુ લઘુ, ઊપઘાત, પરાઘાત, ઊછવાસ આતપ, ઊોત. એ છ તથા પ્રશસ્ત અને અપ્રશસ્ત, એ બે વિહારે ગતિ, તથા પ્રત્યેક શરીર, ત્રાસ, શુભ, સુભગ, સુસ્વર સૂમ પર્યાપ્ત સ્થિર આય અને યશ આ દશ શશ છે અને તેનાથી ઉલટી બીજી દશ અશુભ છે. કુલ ૨૦ તથા નિમણુ અને તીર્થકર એમ બધી મળીને નામ કમની ૯૩ પ્રકૃતિ છે. તેમાંથી તીર્થકર નામના અભાવમાં ૯૨ છે અને આહારક શરીર સંઘાત બંધન અગોપાંગ એ ચારના અભાવમાં માંથી ૪ બાદ કરતાં ૮૯ છે તેમાંથી પણ તીર્થકર Page #61 -------------------------------------------------------------------------- ________________ :: મામ કર્મ બાદ કરતાં ૮૪ તથા દેવગતિ તથા અનુપડી વમેલી બાદ કરતાં ૮૬ અથવા નરકગતિ એગ્ય બાંધતાં તેની ગતિ તથા અનુપૂવી તથા વૈક્રિય ચતુણ બાંધનારને ૮૦ સાથે આ છે મેળવતાં ૮૬ છે તથા દેવગતિ પ્રાગ્ય બાંધનારને પણ ૮૬ છે અને નરક ગતિ તથા અનુપવી મળી છે તથા વેક્રિય ચતુષ્ક ચાર એ છ વમતા ૮૦. રહે છે. વળી મનુષ્ય ગતિ અનુપૂવી બન્ને વમતાં ૭૮ છે. આ અક્ષપક જેનાં કર્મનાં સત્તા સ્થાન છે અને હવે ક્ષપક વાળામાં કહે છે. હ૩ પ્રકૃતિમાંથી નરક તિક ગતિ તથા અનુપૂર્વી બન્નેની મળી તથા ૧,૨,૩,૪, ઇક્રિય જાતિ મળી ચાર તથા આપ ઉદ્યોત સ્થાવર સૂક્ષમ સાધારણ મળી કુલ ૧૩ પ્રકૃતિ ક્ષય થતાં ૮૦ પ્રકૃતિ રહે છે તથા તીર્થકર નામ ન હોય તે ૯૨ માંથી ૧૩ જતાં ૭૯ છે. - તથા આહારક ચતુષ્ઠય દૂર થતાં ૭ માંથી ૮૯ શહે અને તેમાંથી નારકી વિગેરે સંબંધી ૧૩ દર થતાં 9૬ રહે અને તીર્થકર નામ ન હોય તે ૯ માંથી ૧ દૂર થતાં ૮૮ રહે અને તેમાંથી ૧૩ જતાં ૭૫ રહે છે. - તેમાં ૮૦ અથવા ૭૬ માંથી તીર્થકર કેવળી શિલેશી અવસ્થામાં પહોંચેલાને છેલાના પહેલા (દ્વિચરમ) સમયમાં તીર્થકર નામ કર્મ ઉમેરવાથી વેરાતી નવ કર્મ પ્રકૃતિ * * Page #62 -------------------------------------------------------------------------- ________________ (૩૮) સિવાયની પ્રકૃતિ દૂર થતાં બાકી અંત સમયે નવ પ્રકૃતિ સત્તામાં રહે છે તે કહે છે. (૧) મનુષ્ય ગતિ (૨) પચંદ્રિય જાતિ (૩) ત્રસ (૪) બાદર (૫) પર્યાપ્તક (૬) સુભગ (૭) આદેય (૮) યશ કીર્તિ (૯) તીર્થકર એ નવ સિવાયની બાકીની ૭૧ અથવા ૬ હિચરમ સમયમાં નષ્ટ થાય છે અને તીર્થકર સિવાયના કેવળને આઠ હોય છે એટલે તેને તીર્થકર નામ છેડીને બાકીની આઠ પ્રકૃતિ સત્તામાં હોય છે આ તેનું છેલ્લું સ્થાન છે (ત્યાર પછી મેક્ષમાં જતાં એક પણ પ્રકૃતિ નથી) શેત્રનાં બે સત્તા સ્થાન છે ઉંચ નીચ શેત્રના સદૂભાવમાં એક સત્તા સ્થાન છે તથા અગ્નિકાય અને વાયુકાયને ઉંચા ગેત્ર વમતાં મલિનભાવવાળી અવસ્થામાં ફક્ત નીચ ગોત્રની સત્તા રહે છે. અથવા અગી ગુણ સ્થાને દ્વિચરમ સમયે નીચ શેત્રની સત્તા દૂર થતાં ઉંચ નેત્ર એકલું રહે છે એટલે બે શેત્રની અવસ્થામાં પ્રથમ સત્તા સ્થાન છે અને અનેમાંથી એક હેય તે બીજું સત્તા રથાન છે (અંતરાચની પાંચ પ્રકૃતિ સાથે દૂર થતી હોવાથી તેનું જુદુ વર્ણન બતાવ્યું નથી.) " આ પ્રમાણે કર્મોની સત્તા જાણીને સાધુએ તે સત્તાને દૂર કરવા પ્રયત્ન કરે. વળી બીજું કહે છે, कम्ममूलं च ज छणं, पडिलेहिय सब्वं समायाय Page #63 -------------------------------------------------------------------------- ________________ (૩૯). 'दोहिं' अंतेहिं अदिस्समाणे तं परिन्नाय 'मेहावी' विइत्ता लोगवंता लोगसनसे मेहावी परिकमि बासि ॥ सूत्र ११०॥ त्तिबेमि शीतोष्णीयोदेशः ? કર્મનું મૂળ કારણ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય રોગ છે એને સમજીને ક્ષણ એટલે હિંસા તે પ્રાણુઓને દુખ દેવારૂપ કૃત્ય કર્મનું મુખ્ય મુળ સમજીને છેડવું. પાઠાંતરમાં નામના પાઠ છે તેને અર્થ આ છે કે ઉપાદાન ક્ષણ આ કર્મના છે તે ક્ષણ કર્મ છે તે કર્મ મેળવીને તે જ ક્ષણે નિવૃત્તિ કરે તેને ભાવાર્થ આ છે; અજ્ઞાન પ્રમાદ વિગેરેથી જે ક્ષણે કર્મના હેતુરૂપ અનુષ્ઠાન કર્યું તે જ ક્ષણે ચિત્ત સ્થિર કરીને તેના ઉપાદાન હેતુને નિવૃત્તિ કરે (જેનાથી કર્મ બંધાય તેને છેડે અથવા તેની ગુરૂ પાસે શીધ્ર આલોચના લે) વળી ઉપદેશ કરે છે. પૂર્વે કહેલાં કમને સમજીને તથા કર્મના વિરૂદ્ધ (કમ હણનાર) ગુરૂને ઉપદેશ સાંભળીને જે રાગદ્વેષ અંતરૂપે છે તેનાથી દૂર રહી અથવા તેને સંબંધ છેડીને અથવા કર્મ ઉપાદાનનાં કારણે રાગાદિકને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તજે અને રાગાદિથી મેહિત લેક અથવા વિષય કષાય લેક જાણીને તથા વિષયની વાંછા અથવા ધન ઉપર મમરવભાવ છેડને મર્યાદામાં રહેલ તે મુનિ સંયમ અનુષ્ઠાનમાં પ્રયત્ન કરે; અથવા વિષયતૃષ્ણા, અથવા Page #64 -------------------------------------------------------------------------- ________________ (૪૦) છરિપુવર્ગને, અથવા આઠ કર્મને આવતાં અટકાવે. આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે કે હું કહું છું. સીતાણુંય નામના અધ્યયનને પહેલે ઊદેશ સમાપ્ત થયે. બીને ઉદેશે. પહેલે ઊહેશે કહ્યા પછી બીજો કહે છેતેના સંબંધ આ પ્રમાણે છેઃ–પહેલા ઊદ્દેશામાં ભાવ સુતેલા બતાવ્યા; અને અહીં તેઓના સુવાથી “દુખ પડવાનું” ફળ બતાવે છે. એમ તે બન્નેને સંબંધ છે. સૂત્ર અનુગમ હોવાથી સૂત્ર કહે છે – ___जाई चं बुढि च इज्ज ! पासे, मूएहिं जाणे पंडिलेह सायं, तम्हाऽतिविजे परमंतिणच्चा, संमરરરર ર સુઝણા વણ. જાતિ એટલે, જન્મથી લઈને બાળકુમાર-વન બૂઢાપા સુધી વૃદ્ધિ છે, તે મનુષ્યલકમાં, અથવા સંસારમાં હમશુજ (કાળના વિલંબ વિના ) તું છે. તેને સાર આ છે કે, ગુરૂ શિષ્યને કહે છે કે – હે ભદ્ર! હમણ જનમતા જેને બુઢાપા સુધીમાં શરીર મન સંબધી કેવાં કેવાં દુખ ભોગવાય છે, તે તું વિવેક ચક્ષુથી જે કહ્યું છે કે – जाय माणस्स ज दुक्खं, मर माणस्त जे तुणो, तेण दुक्खेण संतत्तो, न सरह जाइ मप्पणो ॥१॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૪૧) જનમતા માણસનુ' જે દુઃખ છે, તે માણસને મરતી વખતે પડતાં દુ:ખથી તે તપેલો હાવાથી પૂર્વાંની જાતિને પણ વીસરી ગયે છે. विर सर सिघं रसंती तो सोजोणी मुहाउ निष्फिडह माऊए अपणोऽविअ वेअण मेडलं जणेमाणो ॥ १ ॥ માના ચાવેલા આહારને ગર્ભમાં બેઠેલા બાળક પર્વસ થઇને ખાય છે, અને પાતે જનમતી વખતે પોતાને તથા, માતાને ઘણી પીડા આપીને ચોનિદ્વારા બહાર નીકળે છે. हीण. भिण्णसरां दीणो विवरीओ विचित्तओ । तुब्बलोदुखिओ वसह, संपत्ती चरिमं दर्द ॥३॥ અને તે વૃદ્ધાવસ્થામાં હીન-ભિન્ન ( ખાખરા ) અવાજ હાય છે. રાંકડું મુખ વથા, વિપરીત વિકલ્પ કરનાશ દુબળ દુઃખી અવસ્થામાં તે પડેલે હાય છે, અથવા હું આય ! એવુ મહાવીર પ્રભુ ગાતમને કહે છે, કે જાતિ વૃદ્ધિ અને તેવુ મૂળ કારણ કર્મ તથા કાર્ય દુઃખ છે તેને જો, અને દેખીને આધ પામ, અને તેવુ જન્મ વિગેરેનું દુઃખ તને ન આવે, એવુ. સયમ અનુષ્ઠાન કર. વળી ચાદ પ્રકારના ભૂત ગ્રામ (જીવાનાં ચાઠ સ્થાન) છે. તેની સાથે તારા આત્માનું સુખ સરખાવ એટલે જેમ તુ સુખને વાંછે છે તેમ બધા પણ વાંછે છે અને તને દુઃખ ગમતુ નથી તેમ ખીજાતુ પણ સમજ, તેથી તુ મને Page #66 -------------------------------------------------------------------------- ________________ (૪૨) હરખ ન દે તેથી તેને જન્માદિ દુઃખ નહિ મળે. કહ્યું यथेष्ट विषयाः सातमनिष्टा इतरत्तव।। અન્ય રા િિિરવૈ, ન બિલ કને શા જેવી રીતે તને ઇદ્રિના રસ વહાલા છે અને અનિષ્ટ અપ્રિય છે એવી રીતે જાણીને બીજાને અપ્રિય કૃત્ય ન કરતે. શિષ્ય પૂછે છે તે શું કરવું ? ઉ. જાતિ વૃદ્ધિ સુખ દુઃખ દેખીને તત્વ બતાવનારી એક્ટ વિદ્યાને જાણ, અને જે તત્વ જાણેલા હેય, તે મોક્ષ અથવા પરમ જ્ઞાન વિગેરે અથવા મક્ષ માગને જાણીને સમ્યકત્વ દર્શી બનીને પાપ ન કરે, અર્થાત્ સારે સાધુ પાપ વ્યાપાર ન કરે. હવે પાપનું મૂળ સંસારી સ્નેહના પાસે છે, તે છેડવા ઉપદેશ આપે છે. उम्मुं च पासं इह मच्चि एहिं, आरंभ जीवी उभयाणु पस्सी; कामेसुगिद्धा निचयं करंति, संसि. च्चमाणा पुणरितिगम्भं सू. ॥२॥ काव्य. - આ ચાર પ્રકારના કષાય તથા વિષયના વિમક્ષમાં સમર્થ આધાર રૂપ મનુષ્ય લેકમાં સંસારી મનુષ્ય સાથે દ્રવ્યથી તથા ભાવથી બંને પ્રકારે જે પાશ (મોહજાળ) છે, તેને સર્વથા છોડ; કારણ કે તે જન સમૂહ કામ લેગિની લાલસા વાળે છે તથા તે મેળવવા માટે જીવ હિંસા વિગેરે પાપે આરંભે છે. તેથી જ સૂત્રમાં કહ્યું છે કે તે આરંભથી જીવવા Page #67 -------------------------------------------------------------------------- ________________ (૪૩) વાળે છે, અને મહારભ પરિગ્રહથી રચના કરીને જીવનને ઉપાય જે છે, તથા ઉભય એટલે શરીરના તથા મન સંબંધી અથવા આ લેક તથા પરલેક સંબંધી (ભેગા કાંક્ષી) છે, વળી તે કામ ભેગમાં રક્ત થઈને અશુભ . કર્મને ઉપચય કરે છે. અને તે કર્મ સંચય કરીને એક ગર્ભથી નીકળી બીજા ગર્ભમાં પ્રવેશ કરે છે. અને સંસાર ચકવાળ (ચકાવા)માં અરટની ઘટમાળ જેમ ભરાય અને ઠલવાય તે ન્યાયે જુનાં કર્મ ભેગવે, અને ફરી નવાં બાંધીને બ્રમણ કરે છે. વળી તે અનિભૂત (વિના વિચારને) આત્મા. કે (દુષ્ટ) થાય છે તે કહે છે. अविसे हासमासज्ज, हंता नंदीत्ति मन्नई માં વારણ ના વેર વર મurQuals. , લજજા ભય વિગેરેના નિમિત્તથી ચિત્તના વિપ્લવવાળ જે હાસ્ય (હાંસી) છે, તેને મેળવીને ઈચ્છા પ્રેમી બની ( કીડની ખાતર) જીવેને હણી (શિકારમાં) આનંદ માને છે, અને બીજાઓને ફસાવવા તે મહા માહથી ઘેરાયેલા અશુભ વિચારવાળે બેલે છે કે “આ મૃગ વિગેરે પશુઓ શીકારને માટે બનાવ્યાં છે, તથા શિકાર સુખી પુરૂષની કિડા માટે છે.” જેવી રીતે જીવ હિંસા સિદ્ધ કરે છે. તેમ જુઠ ચેરીમાં પણ સિદ્ધ કરે છે. આ જુઠું બેલી ઠગવું કે ચોરી કરવી એ તે બુદ્ધિ બળનું તથા બહાદ Page #68 -------------------------------------------------------------------------- ________________ (૪૪) રીનું કામ છે વિગેરે સમજી લેવું, જે આવી રીતે સંસારી મનુષ્ય પાપ કરનારા છે. તે સાધુએ શું કરવું, તે આ ચાર્ય કહે છે. કે જે મનુષ્ય શિકારી વિગેરે હોય, અથવા વિષય કપાયમાં રક્ત હોય, તે તેના બાલજી સાથે હાદિ તથા સંગ ન કર જે પાપીને સંગ કરે તે માંહમાંહે લડાઈ થતાં વર વધે છે, અને પરસ્પર વૈર લેવાને પ્રસંગ આવે છે. જેમકે ગુણસે રાજાએ જુદી જુદી રીતે કરેલા હાસ્યના કારણે અશિમાં બ્રાહ્મણ સાથે વૈર વધીને નવ ભવ સુધી ચાલ્યું, (સમરાદિત્ય ચરિત્રમાં તેની કથા છે કે અગ્નિશમાં બ્રાહ્મણનું કુરૂપ જોઈ રાજકુમાર ગુણસને તેની હાંસી કરી. તેથી બ્રાહ્મણે કંટાળી તાપસ બની તપ કરી વિખ્યાત થયે. અનુક્રમે ગુણસેન રાજા બની તે તાપસ પાસે આ પૂર્વની વાત સાંભળી રાજાએ ક્ષમા ચાહી પારણામાં જમવાનું આમંત્રણ કર્યું. ત્રણ વાર આમંત્રણ વખતે રાજા ભૂલી ગયે. અને તાપસ પાછો ગયે. તેથી તાપસને આ દરેક વખતે હાંસી લાગી, અને વૈર લેવાનું નિયાણું કર્યું. ગુણસેન તે સમરાદિત્ય થયે. અને નવ ભવ સુધી તેની સાથે તાપસનું વેર રહ્યું, માટે હાંસી ન કરવી, તેમ હાંસી કરનારને સંગ પણ ન કર) એજ પ્રમાણે વિષય સંગ વિગેરેમાં પણ દુખ અને વૈર વધવાનું જાણી Page #69 -------------------------------------------------------------------------- ________________ તેવાઓને સંગ ન કરે. જો એમ છે તે સાધુએ શું કરવું? તે કહે છે. तम्हा तिषिजो परमंतिणच्चा, भायंकदंसी न करेह पावं, अग्गं च मूलं च विगिंच धीरे, पलिटि. दियाणं निकम्मदंसी ॥सू. ४॥ काव्य. બાળ (પાપી) ની સંગતિથી વૈર વધે છે, તેથી અતિ વિદ્વાન (ગીતાર્થ) મુનિ પરમ એટલે મોક્ષપદ અથવા સર્વ સંવર રૂપ ચારિત્ર અથવા સમ્યગ જ્ઞાન અથવા સમ્યગૂ દર્શન એ ત્રણે ઉત્તમ હેવાથી) તેને જાણીને શું કરે તે ગુરૂ iા –આત તે નરક વિગેરેનાં દુખ છે. તેને (હૃદય ચક્ષુ વડે) દેખવાના સવભાવ વાળા તે આતક દશી છે. તે પૂર્વે કહેલા પાપના અનુબંધ રૂપ અશુભ કર્મને કરતે નથી. તેમ પાપ કરાવે પણ નહિ, તથા અતુપહો પણ નથીવળી ગુરૂ ઉપદેશ આપે છે, કે. ગણ–ચાર અઘાતિ કર્મ જે ભોપગ્રાહી છે. તે અસ. છે અને પૂરું-તે ચાર ઘાતી કર્મ છે. તે મૂળ છે. (અથવા બીજી રીતે લઈએ તે) મોહનીય કર્મ મૂળ છે. બાકીના સાત કર્મ અગ્ર છે. અથવા મિથ્યાત્વ મૂળ છે. બાકી બધી પ્રકૃતિ અગ્ર છે. એ પ્રમાણે બધાં અગ્ર તથા મૂળ કર્મને દૂર કર, આ સૂવથી એમ સૂચવ્યું કે કર્મ તે પુળને Page #70 -------------------------------------------------------------------------- ________________ સમૂહ છે. તેને સર્વથા ક્ષય થતું નથી, પણ યોગ્ય અનુ૧ઠાન કરવાથી આત્માથી સર્વથા દુર થઈ શકે છે. માહનીયનું અથવા મિથ્યાત્વનું બધા કર્મમાં મૂળ પણું કેવી રીતે ઘટે છે? આમ જો કેઈને શંકા હોય તે આચાર્ય કહે છે કે તેના કારણે બાકીની બધી પ્રવૃતિઓને બંધ પડે છે. કહ્યું છે કે, न मोहमतिवृत्य बंध, उदितस्त्वया कर्मणां; न चैक विध बंधनं, प्रकृति बंध विभवो महान, अनादि भव हेतुरेष, न च बध्यते नासकृत સ્વાતિ કુરિયા અતિ ગુણા! લાખ રિતાશા હે કુશળ પ્રભે! તમે કર્મોને બંધ મોહ વિના બતાવે નથી, અને તે મેહનું અનેક પ્રકારનું બંધન છે અને પ્રકૃતિને મહાન વિભવ છે; અને આ મેહ અનાદિ ભવનો હેત છે. અને તે અનેકવાર ન બંધાય એમ નથી. પણ વારંવાર બંધાય છે. એવી કર્મોની કુટિલ ગતિ આપે બતાવી છે. તે જ પ્રમાણે આગમ કહે છે– कहण्णं भंते जीवा अट्ठ कम्म पगडीओ पंचंति, ? गोयमा! णाणावरणिजस्त उदएणं दरिसणावरणिजं कम्म नियच्छइ, दरिसणा वरजिजस्स कम्म. स्स डदएणं दसण मोहणीयं कम्मं नियच्छह, दसण Page #71 -------------------------------------------------------------------------- ________________ (૪૭) मोहणिजस्स उदएणं मिच्छतं नियच्छह मिच्छत्तेणं उदिण्णेणं एवं खलु जीवे अट्टकम्म पगडीओ बंधई। હે ભગવાન! જી કેવી રીતે આઠ કર્મ બાંધે છે? હે ગતમ! જ્ઞાનાવરણીયના ઊદયથી દર્શનાવરણીય કર્મ બાંધે છે. દર્શનાવરણીય કર્મના ઊદયથી દર્શન મેહનીય કર્મ બાંધે છે, અને મિથ્યાત્વના ઊદયથી આઠે કર્મ પ્રકૃતિએ બાંધે છે, તેવી રીતે ક્ષય પણ, મેહનીયકર્મના ક્ષય સાથેજ ક્ષય થાય છે. કહ્યું છે કે – नायगंमि हते संते, जहा सेणा धिणसई । एवं कम्मा विणस्संति, मोहणिजे खयं गए ॥१॥ નાયક હણવાથી જેમ; સેના નાશ પામે છે તેવી રીતે મેહનીયમને ક્ષય થવાથી બીજા સાત કર્મો નાશ થાય છે. . અથવા મૂળ તે અસંયમ અથવા કર્મ છે, અને અગ્ર તે સંયમ તપસ અથવા મોક્ષ છે તે મૂળના અગ્રમાં અક્ષોભ્ય (અચળ) ધીર તું થા; અથવા બુદ્ધિ એ શોભાયમાન એવા શિષ્યને ગુરૂ કહે છે – ધીર! વિવેકથી અસંયમને દુઃખનું કારણ તથા, સંયમને સુખના કારણપણે માન, તથા, તપ અને સંયમવડે રાગ વિગેરેનાં બંધન અથવા તેનાં કાર્ય જે કર્મ છે, તેને છેદીને કર્મહિત તું અને એટલે તું પિતાના આત્માને કર્મ રહિત બનાવ, Page #72 -------------------------------------------------------------------------- ________________ (૪૮) એવા સવભાવવાળા નિષ્કર્મદશી કહેવાય છે. અથવા, મેહનીલામ ક્ષય થતાં જ્ઞાનદર્શનનાં આવરણ દુર થતાં, તે સર્વ દશી, તથા સર્વજ્ઞાની થાય છે, અને કમરહિત થયેલે; સાવા સર્વજ્ઞ અને બીજું શું મેળવે છે. તે કહે છે – एस मरणापमुच्छह से हु दिडभए मुणी, लोगंसि परम देसी विवित्त नीवी उपसंते समिए सहिए सया जए कालखी परिवए, बहुं. च खलु पावं એ પર તૂ. ૨૨ એ સર્વજ્ઞ સાધુ મૂળ અમે અને રેચક (કર્મને તોડનાર) બનીને નિષ્કર્મદશી થયે છે, તે મરણથી મુકાયા છે, કારણકે, છાતીકર્મો દુર થવાથી અઘાતી કર્મમાં રહેલું આયુ નવા ભવનું બંધાતું નથી; અથવા વારંવાર મરવું; અથવા ક્ષણે ક્ષણે મરવું એ મરણથી તે મુકાય છે. અથવા બધાજ આ સંસાર મરણ યુક્ત છે તેથી પિતે મુકાય છે. વળી તે, મુનિ સંસારમાં રહેલ ભય, અથવા સંસાર સંબંધી સાત પ્રકારને ભય તેને દેખે છે. કે (સંસારીને આવા જ આવે છે.) તે દષ્ટભય કહેવાય છે. વળી, તે છ દ્રવ્યના આધારરૂપ-લેક અથવા, ચાદર છવસ્થાનહાળે લેક છે તેમાં પરમ જે મોક્ષ છે, અથવા તેનું કારણ સંયમ છે તેને દેખવાના સ્વભાવવાળ હોય તે પરમદશી છે તથા સી પશુ નપુંસક સાધુના બ્રહ્મચર્યને ઘાત કરનાર Page #73 -------------------------------------------------------------------------- ________________ (૪૯) છે, તેનાથી રહિત એવા મકાનમાં રહે છે, તે દ્રવ્યથી વિવિત કહેવાય; તથા રાગદ્વેષથી રહિત નિર્મળ ચિત્ત રાખવાશે ભાવથી વિવિક્ત કહેવાય તે ગુણવાળે હોવાથી વિવિઝા છવી કહેવાય છે. આ મુનિ ઈદ્રિય તથા મનને શાંd રાખવાથી પશાંત છે, અને તે પાંચ સમિતિથી યુક્ત હેવાથી અથવા સરળ તે મોક્ષમાર્ગે જવાથી સીમિત છે, અને જ્ઞાન વિગેરેથી યુક્ત છે, તેમ અપ્રમાદિ પણ છે. વળી તે મુનિ તેવીરીતે આખી જીંદગી સુધી ઉત્તમ ગુણવાળે રહે તે કાળ આકાંક્ષી કહેવાય અને એ પ્રમાણે પંડિત મરણની આકાંક્ષાવાળે સંયમ–અનુકાનમાં રહે. આવું શા માટે કરે તે કહે છે. * મૂળ ઉત્તરપ્રકૃતિના ભેદવાળું તથા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ, એમ ચાર પ્રકારે બંધવાળું, તથા બંધ ઊદય-સત્તાની વવસ્થાવાળું, તથા બાંધવું સ્પર્શ કરે જોડાવું, એકપણે મળવું, વિગેરે અવસ્થાવાળું કર્મ છે; અને તે ડાક કાળમાં ક્ષય થાય તેવું નથી, તેથી કાળ આકાંક્ષી કહ્યું છે. - તેમાં બંધસ્થાનની અપેક્ષાએ મૂળ ઉત્તરપ્રકૃતિનું બહુ પણું બતાવીએ છીએ. જેમકે – આ બધી મૂળ પ્રકૃતિએ અંતમૂહુત સુધી સાથે બાંધે તે આઠ પ્રકારને કર્મબંધ છે, અને આયુષ્ય ન બાંધે છે, Page #74 -------------------------------------------------------------------------- ________________ (૫૦) સાત પ્રકારને છે, અને તે આયુને કાળ જઘન્યથી અંતર્મુહર્ત છે, અને ઉત્કૃષ્ટથી તેના શિવાયનાં ૩૩ સાગરેપમમાં પૂર્વ કેડીને ત્રીજો ભાગ વધારે છે, અને સૂક્ષ્મસંપાયન મોહનીયકર્મને બંધ દૂર થતાં, તથા આયુના બંધને અભાવ થવાથી છ પ્રકારને કર્મબંધ છે, અને તે જન્યથી એક સમયને અને ઉત્કૃષ્ટથી અંતમૂહુર્ત છે, તથા ઊપશાંત ક્ષીણુમેહ તથા, સંગી કેવળીને સાત પ્રકારના કર્મના બંધને ઉપરમ થતાં એક પ્રકારનું સાતાવેદનીયકર્મ બંધાય છે. તે જઘન્યથી એક સમય અને ઊત્કૃષ્ટથી પૂર્વ કેીિમાં થોડું ઓછું છે. હવે, ઉત્તરપ્રકૃતિનાં બંધસ્થાન કહે છે – જ્ઞાન આવરણ, અને અંતરાયના પાંચે ભેદનું ધ્રુવબંધીપણું હોવાથી એકજ બંધસ્થાન છે, તથા દર્શનારરણયનાં ત્રણ બંધસ્થાન કહે છે – (૧) પાંચ નિદ્રા અને ચાર દર્શન સાથે રહેવાથી તે નવેનું ધ્રુવ બંધીપણું હોવાથી નવ વિધનું એક સ્થાન છે, (૨) તેમાંથી થીણુદ્ધિ નિદ્રાત્રિ અનંતાનુબંધીની ચેકડી સાથે દૂર થવાથી તે ત્રણના બંધને અભાવ થતાં છ પ્રકતિને બંધ છે. (૩) અપૂર્વ કરણના સંખેય ભાગે નિદ્રા અને પ્રચલાને બંધ દૂર થતાં ચાર પ્રકારના દર્શનાવરણને બંધ રહેવાથી તે ત્રીજું સ્થાન છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ (૫૧) વેદનીય કર્મનું એકજ બંધ સ્થાન છે. ચાહે સાતા બાંધે ચાહે અસાતા બાંધે, પણ એક બીજાની વિરેધી. હિવાથી બંને સાથે ન બાંધે. મોહનીય કર્મનાં દશ બંધ સ્થાન છે. (૧) એક મિથ્યાત્વ ૧, સેળ કષાયે ૧૬, કેઈ પણ એક વેદ ૧, હાસ્ય રતિનું જોડકું અથવા અરતિ શેકનું એક જોડકું તેમાંથી એક જોડકું લેતાં તે બે ૨ તથા ભય ૧, જુગુપ્સા ર, મળી કુલ રર પ્રકૃતિને બંધ હોય છે. (૨) મિથ્યાત્વને બંધ દૂર થતાં સાસ્વાદન ગુણસ્થાનમાં ૨૧ને બંધ છે. (૩) તેમાંથી મિશ્ર દષ્ટિ અથવા અવિરત સમ્યગ દષ્ટિને અનંતાનુબંધી ચેકડી દૂર થવાથી ૧૭ પ્રકારને બંધ છે. . (૪) તેમાંથી દેશ વિરતિ ગુણસ્થાને અપ્રત્યાખ્યાનની ચેકડીના બંધને અભાવ થવાથી ૧૩ ને બંધ છે. (૫) તેમાંથી પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વકરણમાં વર્તતા સાધુને પ્રત્યાખ્યાનની ચેકડી દૂર થવાથી તેને બંધ છે. . (૬) તેમાંથી હાસ્ય વિગેરેનું જોડકું તથા ભય જુગુપ્સા દૂર થવાથી ફક્ત પને બંધ અપૂર્વ કરણના ચરમ (છેલા) સમયે છે. (૭) તેમાંથી અનિવૃત્તિકરણના સંખેય ભાગ વીતે શકે પુરૂષ વેદના બંધને અભાવ થતાં ચારને બંધ છે.. Page #76 -------------------------------------------------------------------------- ________________ (પર) (૮) તેમાંથી તેજ ગુણસ્થાને સંખેચ ભાગ ગયે થક અનુક્રમે કેધને ક્ષય થતાં ૩ ને બંધ છે. | (૯) માનને ક્ષય થતાં રને બંધ છે (૧) માયાને ક્ષય થતાં ૧ને બંધ છે ત્યાર પછી અનિવૃત્તિકરણના છેલા સમયમાં મોહનીયન બંધને અભાવ થવાથી. બધક છે. સામાન્યથી આયુકમતે બંધ એક પ્રકાર છે ચાર પ્રકારના આયુમાંથી કઈ પણ એકને બંધ હિય પણ બે અથવા ત્રણ સાથે બંધાવાને અભાવ હોવાથી એક બંધ જાણો– - નામ કર્મનાં આઠ બંધ સ્થાન છે. ' (૧) ર૩ પ્રકૃતિ તિર્યંચ ગતિને વેગ્ય બાંધતાં શાય છે. તે નીચે પ્રમાણે તિર્યંચ ગતિ, ૧ એકેદ્રિય જાતિ ૧ દારિક તેજસ કામણ શરીરે ૩ હંડ સંસ્થાન ૧ વર્ણ ગધ રસ સ્પર્શ ૪ તિર્યમ્ ગતિને એગ્ય અનુપૂર્વી અગુરૂ લઘુ ૧ ઉપઘાત ૧. સ્થાવર ૧ બાદર સૂકમમાંથી ૧ કઈ પણ એક, અપર્યાપ્તક ૧ પ્રત્યેક સાધારણમાંથી એક ૧ અસ્થિર ૧ અશુભ ૧ દુર્ભાગ ૧ અનાદેય ૧ અયણ કીર્તિ ૧ નિર્માણ ૧ એમ કુલ ર૩ છે તેને બંધ એકેંદ્રિય અમર્યાપ્તાને ગ્ય મિથ્યા દષ્ટિને બાંધતાં હોય છે. - (૨) તે વીશમાં પરાઘાત અને ઉચ્છવાસ મળી એમ Page #77 -------------------------------------------------------------------------- ________________ (૫૩) ૨૫ પર્યાપ્તા એકે યિને બંધ જાણવે. ( અપર્યાપ્તાને બદલે પર્યાપ્તાને ૨૫ પ્રકૃતિ લેવી.) , (૩) એમાં આપ અથવા ઉત એક પ્રકૃતિને બધ મેળવતાં રદ થાય પણ સાથરણની જગ્યાએ પ્રત્યેક અને સૂમની જગ્યાએ બાહર લેવી. (૪) દેવ ગતિને ચોગ્ય અધતાં ૨૮ પ્રકૃતિ અને ધ નીચે મુજબ છે. દેવગતિ ૧ પદ્રિય જાતિ ૧ વૈNિ તેજસ કાર્મણ ત્રણ શરીર ૩ સમચતુરસ્ત સંસ્થાન ૧ અગેપાંગ ૧ વર્ણ વિગેરે ચતુઇય, ૪ અનુપૂવી ૧ અગુરુલઘુ ૧ ઉપઘાત ૧ પરાઘાત ન ઉચ્છવાસ જ પ્રશસ્ત વિહાચો ગતિ ૧ ત્રસ ૧ બાદર ૧ પર્યાપ્ત ૧ પ્રત્યેક ૧ સ્થિર અ-: સ્થિરમાંથી એક, ૧ શુભ ૧ સુભગ ૧ સુસ્વર ૧ દેય ૧ યશકીરિ ૧ અથવા અયશકીતિ નિર્માણ ૧ (ટીકામાં શુભ અશુભમાંથી કોઈ પણ એક હેય છે, એમ લખ્યું છે. ટીપણમાં એકલી શુભ લીધી છે) એમ કુલ ર૮ ને બંધ થાય છે. (૫) તેમાં તીર્થકર નામ કર્મ ઉમેરવાથી ર૯ (૬) હવે ત્રીશને બંધ બતાવે છે. દેવગતિ, ૧પદ્રિય જાતિ ૧ વૈકિય આહારક શરીર ૨ અપાંગ ૨ તેજસકર્મણ ૨ પહેલું સંસ્થાન ૧ વર્ણાદિ ચતુષ્ક ૪ અનુપૂર્વી ૧ અગુરુલઘુ ૧ ઉપઘાત ૧ પરાઘાત ૧ ઉચ્છવાસ Page #78 -------------------------------------------------------------------------- ________________ (૫૪) ૧ પ્રશસ્તવિહાયે ગતિ ૧ ત્રસ બાદર પર્યાપ્ત પ્રત્યેક સ્થિર શુભ સુભગ સુસ્વર આદેય યશકીતિ એ દશક ૧૦ તથા નિર્માણ ૧ નામ મળી કુલ ૩૦. (૭) એમાં તીર્થકર નામ મેળવવાથી ૩૧ થાય છે. આ પ્રમાણે એકેદ્રિય ઈદ્રિય ત્રિી ઇન્દ્રિય નરકગતિ વિગેરે આશ્રયી અનેક ભેદે બંધના ઘણા પ્રકારે છે. તે કર્મ ગ્રંથથી જાણવા. (૮) અપૂર્વકરણ આદિ ત્રણ ગુણ સ્થાને દેવગતિ પ્રાગ્ય બંધના ઉપરમથી યશકીર્તાિજ ફક્ત બાંધે છે. તેથી એક વિધબંધ છે. ત્યાર પછી નામ કર્મના બંધને અભાવ છે. શેત્રકર્મમાં સામાન્યરીતે ઊંચ અથવા નીચને એકને બંધ છે. ઊંચ અને નીચ બંને વિરોધી હોવાથી સાથે બંધાવાને અભાવ છે. કર્મોનું આ પ્રમાણે બધદ્વારમાં લેશથી ઘણા પ્રકારપણું બતાવ્યું. સૂત્રકાર તેથી કહે છે કે –આ કર્મ જીવે બાંધ્યાં છે. તે ખુલે ખુલ્લું છે, કારણકે, તે પ્રમાણે ભેગવતાં દરેકને અનુભવાય છે. (સૂત્રમાં ખલુ શબ્દ વાક્યાલંકારમાં છે અથવા નિશ્ચયઅર્થમાં છે કે, કર્મ બહુ પ્રકારજ છે.) જે આ પ્રમાણે છે, તે તે કર્મબંધનને દૂર કરવા શું કરવું? તે કહે છે – Page #79 -------------------------------------------------------------------------- ________________ (૫૫) सच्चं मि धि इं कुवहा, एत्थो वरए मेहावी, सव्वं पावं कम्म जोसइ (सू. ११२) ઉત્તમ છેને હિત કરનાર તે સત્ય છે, અને તેને જ સંયમ કહે છે. તે સંયમમાં ધૈર્યતા રાખ, અથવા યથાવસ્થિત વસ્તુનું સ્વરૂપ જિનેશ્વરે બતાવવાથી તેમનું કહેવું મિનીંદ્ર આગમ (જેન સિદ્ધાંત) સત્ય (તત્વ) છે. તે લગવતના વચનમાં ઉપરત (અતિશય રક) બનીને મેધાવી (તત્વ દશી) સાધુ બધાં પાપ કર્મ જે સંસાર સમુદ્રમાં જમણ કરાવે છે તેને (સંયમ અનુષ્ઠાન તથા તપ વડે) ક્ષય કરે છે. આ પ્રમાણે અપ્રમાદી સાધુના ઉત્તમ ગુણે બતાવ્યા તે અપ્રમાદને શસ્ત્ર પ્રમાદ છે, તે કષાય વિગેરે પ્રમાદથી પ્રમત્ત બનેલે કે દુર્ગણી થાય છે, તે કહે છે. . अणेगचित्ते खलु अयं पुरिसे, से केयणं अरि. हए, से अण्णवहाए अण्णपरियावाए अण्णपरिगगहाए जणवय वहाए जणवय परियावाए जणवय પરિng.?? ખેતી વેપાર મજુરી વિગેરે અનેક પ્રકારના કાર્યમાં તેનું ચિત્ત લાગવાથી તે સંસારી જીવ અનેક ચિત્તવાળેજ છે. એટલે સંસાર સુખને અભિલાષી અનેક ચિત્ત (ચંચળ ચિત્ત) વાળ હોય છે. “આ પુરૂષ” એમ કહેવાથી સંસારી જીવ બતાવ્યું. અહીં પૂર્વે કહેલ દધિ ઘટિકા અને કપિલ Page #80 -------------------------------------------------------------------------- ________________ દરિટીને દષ્ટાંત કહે. (ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલને . દાંત બતાવેલ છે.) હવે જે અનેક ચિત્તવાળે છે તે શું કરે છે, તે બતાવે છે. દ્રવ્ય કેતન એટલે ચાલણી પૂરના અથવા સમુદ્ર છે. અને ભાવ કેતન તે લેભની ઇચ્છા છે. એટલે પૂર્વે કેઈએ પણ ભર્યું નથી, તેને પોતે ભાના ઈરછે છે, તેને સાર આ છે કે પૈસાના લોભમાં શક્ય અથવા અશક્ય કાર્યમાં વિચાર્યા વિના અશક્ય અષાનમાં વત્તે છે, અને લેભની ઇચ્છા પૂરણ કરવામાં વ્યાકુળ મતિવાળા બનીને શું કરે છે, તે કહે છે, તે લેલીઓ બીજા પ્રાણીઓના વધમાં તત્પર થાય છે, અને oણી:જા જેને શરીર તથા મન સંબંધી પરિતાપ કરાવે છે તેજ પ્રમાણે બે પગવાળાં ચાર પગવાળાં મનુષ્ય પશુ વિગેરેને સંગ્રહ કરે છે, તથા જાનપદ એટલે જન પદમાં થએલા કાળ પ્રણ વિગેરે અથવા રાજા વિગેરેને વધ કરવા તૈયાર થાય છે, અથવા લોકોની નિંદા માટે કૃત્ય કરે છે, એટલે આ ચાર છે એમ બીજાની ચુગલી કરે છે, અથવા પારકાનાં છિદ્ર ઉઘાડે છે, અથવા મગધ વિગેરે દેશ જીતવા ત્ન કરે છે (મૂળ સૂત્રમાં ક્રિયાપદ નથી લીધું તે લેવું) - આ પ્રમાણે લેભીઆ મનુષ્ય વધુ વિગેરે ક્રિયા કરે છે કે બીજું પણ કરે છે તે બતાવે છે. - आसे वित्ता एतं (व) अहं इच्चे वेगेसमुट्ठिया, Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૫૭ ) तम्हा तं बिइयं नो सेवे, निस्सारं पासिय नाणी उदवायं चवणं णचा, अगवणं घर माहणें, से नछणे न छणावर छणं तं नाजु जाणह, निविंद नंदि, अर ए पयासु, अणोंमदंसी, निसपणे पाहिं कम्मेहि FET. ??%. ઉપર અતાવ્યા પ્રમાણે બીજા વાના વધ કરવેશ, સંગ્રડ કરવા, તથા બીજા જીવાને દુઃખ દેવુ' વિગેરે પાપ કરીને પોતાના લાભની ઇચ્છા પૂર્ણ કરીને કેટલાક મનુષ્ય ભરત ચક્રવતી વિગેરે (તે જીવાના થતા દુઃખને નજરે દેખીને વૈરાગ્ય પામીને) મન વચન કાયાના દુષ્ટ વ્યાપારને ધિક્કારી શુભ વ્યાપારમાં એટલે સયમ અનુષ્ઠાનમાં યત્ન કરે છે અને મહાન તપશ્ચર્યાં કરવાથી તેજ ભવમાં મૅક્ષમાં જાય છે, અને તે પ્રમાણે વિચારી સયમ અનુષ્ઠાનમાં વતી તે કામ ભાગ તથા હિં'સા વિગેરે આસવદ્વારને ત્યાગીને શું કરવુ તે કહે છે, જેણે ભાગ ત્યાગ્યા તે માણસે પ્રતિજ્ઞા કરીને ખીજી વખત ભાગના લાલચુ ન થવું, અથવા જુડ અથવા અસયમમાં વર્તવુ' નહિ. કારણ કે પાંચ ઇન્દ્રિયાના સ્વાદને ખાતર અસ'યમ સેવે છે પણ તે વિષયે સાર વિનાના છે કારણ કે જે સાર વસ્તુ છે તે મેળવવાથી તુમિ થાય છે પણ જે વસ્તુથી તૃષ્ણા વધે તેથી તે નિઃસાર છે, એવું દેખીને તત્વ જાણનારો સાધુ વિષય અભિલાષ ન કરે. Page #82 -------------------------------------------------------------------------- ________________ (૫૮) આ મનુષ્યના વિષયર અસાર છે, અને અનિત્ય છે. એટલું જ નહિ પણ દેવતાઓનું પણ વિષય સુખ તથા જીવિત અનિત્ય છે તે બતાવે છે. ઉપપાત (ઉત્પન્ન) થવું, ચ્યવન (નાશ પામવું છે તે જાણીને વિષય સંગના સુખને ત્યાગ કરજે. કારણ કે વિષયસમૂહ અથવા બધે સંસાર અથવા સર્વે સ્થાન અપાવત છે તેથી શું કરવું તે કહે છે. મેક્ષ માર્ગથી અન્ય અસંયમ છે તે અન્યને છોડીને અનન્ય જ્ઞાનાદિક છે, તેનું સેવન કર, માહણ એટલે મુનિ તેને આ ઉપદેશ આપે છે. વળી તે મુનિ સંયમ પાળનારે પ્રાણીઓને દુઃખ ન દે, ન હણે, ન હણવે, ન હિંસા કરનારને અનુમે દે, આ પ્રમાણે હિંસાથી નિવૃત થઈ વ્રત પાળે, તે કહે છે વિષયથી ઉત્પન્ન થએલ જે આનંદ તેને ધિક્કાર, તથા સ્ત્રી વિગેરેમાં રાગ રહિત થઈને આવી ભાવના ભાવ, “આ વિષયે કિંપાક ફળની ઉપમાવાળા છે અને કડવા તુરિયાના જેવા કડવાં ફળ આપનારા છે” એમ જાણીને તે વિષય સુખ લેવાને પરિગ્રહના મમત્વને ત્યાગી દે, હવે ઉત્તમ ધર્મ પાળવા માટે કહે છે. અવમ એટલે મિથ્યા દર્શન અવિરતિ વિગેરે છે તેનાથી ઉલટું અનવમ એટલે સંયમ છે, તેને દેખવાના સ્વભાવવાળે તે સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રવાળે થઈને ઉપર કહ્યા મુજબ તે સ્ત્રી સંગની બુદ્ધિને દૂર કર. વિષયેની નિંદા કર, આ સત્રનો પરમાર્થ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ (૫૯) જે અનવમદશી છે તે નિસન્ન છે એટલે પાપ કર્મોથી ખેદી બનીને તે કરતે નથી, અથવા પાપ કર્મોથી દૂર રહે છે. વળી બીજા ગુણ મેળવવા બતાવે છે. कोहाइ माणं हणियाय वीरे, लोभस पासे निरयं महंत, तम्हा य वीरे विरए वहाओ, छिदिन सोपं लहु भूयगामी ॥१॥ गथे परिणाय इहज ! धीरे, सोयं परिणाय, चरिज दंते। उम्मन्न लडं इह माणवेहिं, नोपाणिणं पाणे समारभिजा सि ૨ મધ્ય.ત્તિ ના દિતી રાવત : કોધ જેમાં પહેલે છે તે કોધાદિ કષાય છે. તથા જેના વડે મપાય તે માન, એટલે અનંતાનું બધી વિગેરે કષાના ચાર ભેદે છે તે અથવા કોઇ અને માન જે કોધનું કારણ છે તે ગર્વને સાધુ હશે અને તે હણનારે વીર છે, તથા જેમ દ્વેષરૂપ કેધ માનને હણે, તેમજ રાગ દૂર કરવા કહે છે. લેભ પણ અનંતાનુબંધી વિગેરે ચાર પ્રકારનું છે તેની સ્થિતિ અને વિપાકને જે, કારણ કે તેની સ્થિતિ સૂકમ સંપાય નામના દશમા ગુણ સ્થાન સુધી મેટી છે. અને તેને વિપાક અપ્રતિષ્ઠાન વિગેરે નારકાવાસની પ્રાપ્તિ સુધી છે. તેથી સૂત્રમાં કહ્યું છે કે “છ પગ ૨ કવિ કવિ” માછલાં અને મનુષ્ય મરીને સાતમી નારકી સુધી Page #84 -------------------------------------------------------------------------- ________________ જાય છે, તે પ્રમાણે તે મેટા લાભમાં પરવશ થઈને સાતમી નારકીમાં દુઃખ ભોગવે છે. તેથી શું કરવું તે કહે છે. - જે લેભથી આવું દુઃખ છે તે પ્રાણી વધુ વિગેરેની પ્રવૃત્તિથી નરકમાં જવું ન પડે માટે વીર પુરૂષ લેભથી દૂર રહે. વળી શેકને અથલા સંસાર જમણુ કરાવનાર | ભાવ શ્રાતને દૂર કર તથા તું લઘુ ભૂત એટલે મેક્ષ અથવા સંયમ તે તરફ જનારે લઘુભૂતગામી થા, અથવા લઘુભૂત થવાની ઈચ્છાવાળે લઘુભૂત કામી બન; ફરી ઉપદેશ આપે છે તું બાહ્ય તથા અત્યંતર બે પ્રકારે ગાંઠને પરિજ્ઞા વડે જાણીને હમણાં જ ધીર બનીને પ્રત્યાખ્યાન પરિક્ષા વડે છાહ. વળી વિષય અભિલાષ તે સંસાર પ્રવાહ છે તેને જાણીને દાંત એટલે ઈતિને દમન કરીને સંયમ પાળ, કેવી રીતે પાળે તે કહે છે, અહીંયાં મિથ્યાત્વાદિ શેવાલથી આચ્છાહિંત સંસાર કુંડમાં જીવ રૂપી કાચ તું બનીને કૃતિ (જ્ઞાન ભણવું) શ્રદ્ધા તથા સંયમમાં વીર્ય જોડીને કાચા જેમ તરી આવે તેમ તું તરી જા, મનુષ્ય સિવાય મેક્ષ નથી, માટે મનુષ્ય પણામાં તરવાનું કહ્યું પણ પ્રાણીની હિંસાના આરંભનાં કૃત્ય ન કરતે, પાંચ ઇન્દ્રિયે ત્રણ બળ શ્વાસો શ્વાસ અને આણુ તે દશ પ્રાણને ધારણ કરવાથી પ્રાણી ' Page #85 -------------------------------------------------------------------------- ________________ (૬૧) કહેવાય તેને દુઃખ ન દે, ન દુખ દેનારાં કૃત્ય કરી આ પ્રમાણે શીતષ્ણીય અધ્યયનમાં બીજો ઉદ્દેશે અર્થ રૂપે પુરે થયે. સુધર્માસ્વામી એ જ બુસ્વામીને કહ્યું વિગેરે પૂર્વ માફક જાણવું. હવે ત્રીજે ઉો કહે છે. - એને બીજા સાથે આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં દુખ તથા તેને સહન કરવાનું બતાવ્યું અને તે સહન ન કરે તે સાધુ નહિ એટલું જ નહી પણ સંયમ અનુષ્ઠાન કરે તથા પાપ કર્મ ન કરે, તેજ સાથે થાય છે. તે આ ઉદ્દેશામાં બતાવે છે. આ સંબંધ વડે આવેલા ત્રીજા ઉદેશાના સૂત્ર અનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ. .. संधि लोवल आणित्ता, आयमो पहिया पास, सम्हा न ता न विधायए, जमिणं अन्न मन वितिगिच्छाए पडिलेहाए न करेइ पावं कम्मं किं तत्य દુખ વાd વિવા? (હa ??૬) ' * દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે સંધિ છે, એટલે ભીત વિગેરેમાં ફાટ પડે તે દ્રવ્ય સંધિ છે, અને ભાવથી સંધિ કર્મ વિવર છે એટલે દર્શન મેહનીય કર્મ જે ઉદયમાં આવ્યું તે ક્ષય થયું અને બીજું બાકીનું શાંત છે તે સમ્યકત્વની પ્રાપ્તિરૂપ ભાવ સંધિ છે, અથવા શાના Page #86 -------------------------------------------------------------------------- ________________ (૬૨) વરણીય વિશિષ્ટ ક્ષાયે પશમિક ભાવને પામેલ તે સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિરૂપ ભાવ સંધિ છે. અથવા ચારિત્ર મેહનીય ક્ષય ઉપશમરૂપ ભાવ સંધિ જે છે તેને જાણીને વિચાર જે કે પ્રમાદ કરે સારે નથી. જેમકે લેકમાં ચાર વિગેરે શત્રના સૈન્યથી ઘેરાયેલા લેકમાં ભીંત અથવા બેડી વિગેરેમાં સાંધે અથવા છિદ્ર દેખીને પ્રમાદ કરે સારે નથી તેજ પ્રમાણે મેક્ષાભિલાજીએ કર્મ વિવર મેળવીને લવ ક્ષણ જેવા થડા કાળને પણ સ્ત્રી પુત્રનાં સંસારી સુખને વ્યાહ (પ્રેમ) કરે સારે નથી, અથવા સાંધે તેજ સંધિ છે, તે ભાવસંધિ જ્ઞાનદર્શન–ચારિત્રના પરિપાલનમાં અશુભકર્મના ઊદયથી ફાટ પડે; તે પાછું સંધાણ કરી દેવું. (કુભાવને દૂર કરે.) આ ક્ષય ઊપથમિક વિગેરે ભાવ લેકના આશ્રયી છે, અથવા સૂત્રમાં વિભક્તિ બદલીએ; તે, સાતમી વિભક્તિ લેતાં લેકમાં એટલે, જ્ઞાનદર્શન–ચારિત્રને યોગ્ય લેક છે, તેમાં ભાવસંધિ જાણીને અક્ષુણ્ય (સંપૂર્ણ) પાળવાનો પ્રયત્ન કર. અથવા સંધિ એટલે અવસર ધર્મ અનુષ્ઠાન કરવાને આવ્યું છે તેને જાણીને લેક એટલે, ૧૪ પ્રકારના જીવેને ઊપજવાનાં ૧૪ સ્થાન છે, તેને જાણીને આને દુઃખ દેવાનું કૃત્ય ન કરવું. (સંધિના ત્રણ જુદા અર્થ બતાવ્યા. પ્રથમમાં, વિવર એટલે બાકું અથવા ફાટ બતાવ્યું કે, શત્રથી ઘેરાતાં અવસર Page #87 -------------------------------------------------------------------------- ________________ (૬) જેઈને પ્રમાદ ન કરતાં નાસી જવું; તેમ મેહ દુર થતાં, સંસારથી તરી જવું; બીજો અર્થ સાંધે બતાવ્યું. એટલે, જેમ ગૃહસ્થ ઘરમાં ફાટ પડે, તે, પ્રમાદ કર્યા વિના પુરીદે તેમ, સાધુને પાપના ઊદયથી ચારિત્રમાં દેષ લાગે; તે, તરત શુદ્ધિ કરીલે. ત્રીજો અર્થ અવસર કર્યો છે. એટલે, ધર્મના અવસરે ધર્મ કરી બીજા ને દુઃખ થાય; તેવું કૃત્ય ન કરવું એમ બતાવ્યું.) - વળી કહે છે કે –હે સાધુ! તું જેમ, પિતાના આત્માને સુખ વ્હાલું ગણે છે, અને દુખ અપ્રિય માને છે, તેવી રીતે બહારનાં જીવે ઉપર પણ માની લે, અને પિતાના આત્મા સમાન માનીને બધાં જ સુખના વાંચ્છક, અને દુખના દ્વેષી જાણીને તેઓને મારનારે ન થઈશ તેમ, બીજાએથી જુદા જુદા ઉપાવડે તેમને ઘાત ન કરાવીશ. જો કે, બીજા મતના કેટલાક સાધુએ છવદયાને મુખ્ય માનીને સ્થળસર્વે (મોટા જીવ અથવા હાલતા-ચાલતા જીવ)ને મારતા નથી, તે પણ તેઓ પોતાને માટે રંધાવિીને ખાય છે, તથા ગૃહસ્થ માફક, વસ્તુને સંચય કરવાથી તેમના લીધે, સૂમ (નાનાં જંતુઓ, અથવા એકેદ્રિય) છે વિગેરે હણાય છે, તેથી તેઓ ઘાતક છે, એટલે બીજા પાસે હણાવે છે, અને હણનારની અતુમેદના કરે છે. (માટે સાધુએ તે પણ દોષ ન લાગે, માટે, Page #88 -------------------------------------------------------------------------- ________________ સાધુ માટે સંઘે આહાર વા વાપર, તેમ, સંય પણ ન કર.) હવે એમ બતાવે છે કે, ઉપર પ્રમાણે ત્રણ કરણથી હિંસ ન કરવી. તેટલાથી સાધુ ન કહેવાય, પણ જેમાં, પાપકર્મવું ન કરવાનું કારણ છે, તે બતાવે છે. અન્ય જે સંધ અશા, એકબીજાને ભય અથવા લજજી, તે લાવ આવા લજજાને ધ્યાનમાં લઇને, પરસ્પર આશંકા અથવા અપેક્ષાવડે, પાપના ઉપાદાનરૂપ-જે કર્મનું અનુષ્ઠાન છે, તે સાધુ ન કરે, એટલું પાપ ન કરવાથી મુનિ કહેવાય છે એટલે જે, પરની લજાથી પાપ ન કરે છે, તે મુનિ કહેવાય? ઉ. તેટલાથી સુનિ ન કહેવાય, પણ, અદ્રહના વિચારવાળે મુનિજ નિશ્ચયથી સાધુ છે. જે તે પ્રમાણે, બીજી ઉપાધિને વશથી તે નિર્મળ ભાવવાળે ન હોય; તે, મુનિ ન કહે. મુનિપણાના ભાવવાળે મુનિ કહેવાય. * એટલે, સૂત્રમાં સરળ શિષ્ય ગુરૂને પુછે છે કેકઈ સાધુ બીજા સાધુઓના ડર અથવા લજજાથી, આધાકમદિ આહાર ન લે છે, તે મુનિ ભાવસાધુ કહેવાય કે નહિ? - આચાર્ય કહે છે બીજે વ્યાપાર છેડિને સાંભળ. * બીજી ઉપાધિ જે પાપના વ્યાપારરૂપ છે, તેને ત્યાગતથી ભાવ સાધુપણું થાય છે, એથી એમ સમજવું કે, અંતઃકરણ નિર્મળ કરીને સાધુનાં અનુષ્ઠાન કરે તે જ ભાવવિપણું છે, શિવાય નહિ Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપર કહેલ અભિપ્રાય નિશ્ચયનયને છે. હવે, યવહારનયને અભિપ્રાય કહે છે –-જે સમ્યફદષ્ટિ છે, અને પંચમહાવ્રત લીધેલાં છે, તેને ભારવહન કરવામાં પ્રમાદ કરીને પણ બીજા સમાન સાધુની લજજાવડે, અથવા ગુરૂ મહારાજના ભયથી અથવા ગરવ (પિતાનાં ઉત્તમ કુળ વિગેજેના કારણે કેઈ સાધુ આધાકર્મ વિગેરે દેષિત આહાર વિગેરે છોડી પડિલેહણા વિગેરે ક્રિયા કરે; અથવા તીર્થની, શેભા માટે મહિનાના ઊપવાસ વિગેરે પ્રસિદ્ધ ક્રિયા કરે; તે, તેમાં તેને મુનિભાવપણનું જ કારણ જાણવું. કારણકે, તેવી ધમક્રિયા કરતાં પરંપરાએ (ધીરે ધીરે) તેની શુભ ભાવની ઉત્પત્તિ થશે. આ પ્રમાણે શુભ અંતઃકરણના વ્યાપારથી રહિત સાધુના સાધુપણામાં સત્ અસદ્ધવ બતાવ્યું, ત્યારે શિષ્ય પૂછે છે કે –નિશ્ચયનયને મુનિભાવ કેવીતે છે? તેને વિશેષ ખુલાસે શાસ્ત્રકાર કહે છે – સમ તથા વિઘg “અન્ન परमं नाणी; नो पमाए कयाइवि आयगुत्ते सया શિરે, લાવ માયા કાગg” મા શિરા હોરિં गच्छिज्जा महया खुड्डएहिय, आगई गई परिणाय दोहिवि अंतेहिं अस्तिमःोहिं से न छिजइ न : - Page #90 -------------------------------------------------------------------------- ________________ (૬૬) भिन्नइ 'न' डबह 'न' हं मह कंचण सव्वलोए રિત્ર 38) - સમભાવ તે, સમતા તેને વિચારીને એટલે, સમતામાં રહેલે સાધુ જે જે કરે છે, તે તે કઈપણ પ્રકારે દેષિત આહાર વિગેરે લજજા વિગેરેથી છેડે અને લેકમાં દેખાડવા ઊપવાસ વિગેરે કરે, તે બધું મુનિપણાના ભાવનું કારણ છે. અથવા, સમય તે નાગમ છે, તે આગમમાં બતાવેલી વિધિએ વિચારીને સંયમ–અનુષ્ઠાન કરે, તે બધું મુનિભાવનું કારણ છે, એટલે આગમમાં કહ્યા પ્રમાણે ચાલીને અથવા, સમતાને ધારણ કરીને આત્માને પ્રસન્ન રાખે, અથવા, આગમ ભણીને વિચારીને અથવા, સમદષ્ટિ રાખીને જુદા જુદા ઉપાયે વડે ઈદ્રિયે તથા મનના અપ્રમાદ વિગેરેથી આત્માને પ્રસન્ન કરે અને આત્માને પ્રસન્ન રાખવે તે સંયમમાં રહેલાથી થાય છે, અને તેમાં હંમેશા સાધુ એ અપ્રમાદીપણું ભાવવું તેજ કહે છે - મૂળ સૂત્રમાં મળUT વિગેરે ક્ષેક છે તેને અર્થ કહે છે જેનાથી બીજું કંઈ મોટું નથી, તે અનન્ય પરમ* સંચમ છે, તેને પરમાર્થ જાણનારે જ્ઞાની પ્રમાદવડે દોષ ન લગાડે. અર્થાત્ સંયમક્રિયામાં કેઈપણુ વખત પ્રમાદ ન કરે. હવે જેમ, અપ્રમાદી થવાય તે બતાવે છે. " ઇદ્રિ તથા મન એ બન્નેની આત્માને કુમાર્ગે ન Page #91 -------------------------------------------------------------------------- ________________ (૬૭) જવા દઈ ગુપ્ત રાખે તે આત્મ ગુપ્ત સાધુ જાણ, તથા હિંમેશાં યાત્રા તે સંયમ યાત્રા અને સંયમ નિર્વાહમાં માત્રા વાપરે તે યાત્રા માત્રા કહેવાય, માત્રને અર્થ અતિહાર ન ન લે, એટલે આત્માને જેવી રીતે સંયમમાં શક્તિ રહે પણ ઇઢિયે ઉન્મત્ત ન થાય, અને સંયમના આધારરૂપ દેહનું પ્રતિપાલન લાંબા કાળ સુધી થાય તેવી રીતે આહાર વિગેરે વાપરે. કહ્યું છે કે મહારાર્થ કર્મ યુનિ, શાલા પાનસારાના કાળા ધારતના વિકાસના, तवं शेयं येन भूयो न भूयात् ॥१॥ * આહાર માટે નિર્દોષ ગોચરી વાપરે કારણ કે આહાર છે તે પ્રાણ ને ધારણ કરવા માટે છે, અને તે પ્રાણતત્વની જીજ્ઞાસા પૂર્ણ કરવા માટે ધારવાના છે, કારણ કે એવું તત્વ જાણવું વારંવાર જન્મ લે ન પડે , હવે તે આત્મ ગુપ્તતા કેવી રીતે થાય તે ગુર નાહતાવે છે. વિરાગ એટલે મને હરરૂપ આખે આગળ આવે, તે પણ તેમાં પ્રેમ ન કરે, અહિં રૂપ લેવાનું કારણ આ છે કે તે રૂપ સુંદર દેખતાં ગમે તેવાનું મન ખેંચી લે છે, તેથી સૂત્રમાં રૂપ લીધું છે, ખરી રીતે તે પાંચ વિષયમાં વિરાગી બનવું, તથા દિવ્ય ભાવનું રૂપ હોય અથવા ક્ષુલ્લક Page #92 -------------------------------------------------------------------------- ________________ એટલે મનુષ્યરૂપ હય (દેવાંગના અથવા સુંદર રૂપવાળી જી દેખીને) તેમાં લલચાય નહિ, અથવા દેવ સંબંધી કે મનુષ્ય સંબંધી મેટું નાનું રૂપ એટલે તેમાં પણ મધ્યમ રૂપવાળી કે ઘણું રૂપવાળી દેવી કે સ્ત્રી હોય તે તેમાં લલચાવું નહિ, અહિં “નાગજુનીયા” કહે છે. विसयंमि पंचगंमीवि, दाविहमि तियं तियं । भावओ सुह जाणित्ता, से न लिप्पड दोसुवि ॥१॥ શબ્દ વિગેરે પાંચ પ્રકારના વિષયોમાં તથા બને પ્રકારમાં એટલે જે ઈષ્ટ અનિષ્ટ છે, તેમાં હીન મધ્યમ ઉત્કૃષ્ટ ને ભાવથી એટલે પરમાર્થથી જાણીને રાગદ્વેષ વડે પાપ કર્મથી ન લેપાય, અર્થાત્ તેમાં રાગદ્વેષ ન કરે, તેમાં શું આલમન લે કે રાગદ્વેષ ન થાય તે કહે છે. આગમન તથા ગમન તે તિય"ચ અને મનુષ્યને ચારે ગતિમાં આવવા જવાનું છે. તથા દેવતા નારકીને તિર્યંચ મનુષ્યમાંથીજ આવવું જવું છે, નારકી માફક દેવને પણ બેજ ગતિ આગતિ છે, ફક્ત મનુષ્યને મેક્ષ ગતિને સદ્ભાવ હોવાથી પાંચ ગતિ છે, આ પ્રમાણે જીવને ગતિ આગતિ થાય છે તે વિચારીને સંસાર ચકવાળમાં કુવાના અરટના ન્યાયે ભ્રમણ છે, તે સમજીને અને મનુષ્યપણુમાં મેક્ષ મળે છે તેવું જાણીને સુગતિને અંત લાવનાર જે રાગદ્વેષ છે તેને દૂર કરીને આગતિ ગતિ ને આપનાર રાગદ્વેષ જાણીને તે બંનેને Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૬૯ ) દૂર કરી કાઇ પણ જીવને પેાતે તરવાર વિગેરેથી છેદે નહિ; તથા ભાલા, વિગેરેથી ભેદે નહિ, તથા અગ્નિ વિગેરેથી આળે નહિ તથા નરકગતિ વિગેરે અથવા અનુપૂર્વી વિગેરે ઘણી વાર વિચારીને પાતે હણે નહિ. અથવા રાગદ્વેષના અભાવ થાય તા ઉપર કહેલાં પાપ પેાતાની મેળે દૂર થાય, એટલે રાગદ્વેષ છેડનારા મુનિ છેદવા વિગેરેનાં કૃત્ય પોતે ન કરે, સૂત્રમાં નળ વિગેરે છે તેની ન વિભક્તિ બદલીને ત્રીજીમાં અથ લઈએ, તેા એમ થાય કે વૈચિત્ કોઇ પણ માણુસ એવા નથી કે આ બધા લોકમાં રાગદ્વેષ વિનાના હાય તે રાગદ્વેષના અભાવે છેકે, ભેદ, અર્થાત્ રાગદ્વેષ છેડયા પછી છેદે ભેદ નહિ' જો કે આ પ્રમાણે ગતિ આગતિના જ્ઞાનથી રાગદ્વેષને ત્યાગ થાય છૅ, અને તેના અભાવથી છેદનાદિ સ`સાર દુઃખને અભાવ થાય છે, તેવું મુનિ જાણે છે, પણ વત્ત માન સુખને દેખનારા અમે કયાંથી આવ્યા, ક્યાં જઈશુ ? અથવા અમને ત્યાં શું મળશે, એવા વિચાર નથી કરતા, તેથી રાગ દ્વેષ કરીને નવાં. કમ બાંધીને સ*સાર ભ્રમણની ચેાગ્યતા અનુભવે છે. એવુ' સૂત્રકાર મતાવે છે. अवरेण पुव्वि न सरंति एगे, किम्मस ती किंवाss मिस्सं । भासंति एगे इह माणवाओ, जमस्स तीयं तमाग मिस्तं ॥ १ ॥ नाईय महं न य Page #94 -------------------------------------------------------------------------- ________________ (૭૦) आगमिस्सं, अलु नियच्छन्ति तहागयाउ । विहुय कप्पे एपाणुपस्सी, निझोस इत्ता खवगे महेसी ॥२॥ ઉપરની બે સૂત્ર ગાથાને અર્થ કહે છે. પહેલાં હું કેર્યું હતું કે હું હાલ આ શું? એવું કેટલાક મેહ અને અજ્ઞાનથી ઘેરાયેલી બુદ્ધિવાળા જ જાણતા નથી, એટલે આ જીવને નરકાદિ ભવથી ઉત્પન્ન થયેલું અથવા બાળ કુમાર વિગેરે વયવાળું એકઠું થયેલું પૂર્વનું દુઃખ વિગેરે કેવી રીતે આવેલું છે? અથવા, ભવિષ્યમાં કેવી રીતે થશે? એટલે, આ વિષય સુખના વાંછક, અને દુઃખના દ્વેષી જીવનું ભવિષ્યકાળમાં શું થશે? તે તેઓ જાણતા નથી, પણ છે, કદી તેઓના હૃદયમાં ભૂત-ભવિષ્યની વિચારણા. હોત, તે, તેઓને સંસારમાં રતિ (આનંદ) થાત નહીં, केण ममेत्युप्पत्ती, कई इओ तह पुणोऽविगं तव्वं ? ! जो एत्तिय पि चिंतह, इत्थं सो को न निविण्णों? - અહીં મારી ઉત્પત્તિ કેવીરીતે થઈ છે અને અહીંથી મારે ક્યાં જવું છે? જે માણસ આટલું પણ, અહીં ચિંતવે; તે, તે કેમ દુઃખ-સંસારથી વરાગ્યવાળે ન થાય? (અર્થાત્ થાયજ !) પણ, કેટલાક મહામિથ્યાજ્ઞાનિઓ કહે છે કે –આ સંસારમાં અથવા મનુષ્ય લેકમાં જેવી રીતે Page #95 -------------------------------------------------------------------------- ________________ (૭૧) હાલ મનુષ્ય કે, બીજા પ્રાણીઓ જેવી અવસ્થામાં છે, તેવી જ રીતે ભૂતકાળમાં સ્ત્રીપુરુષ નપુંસક સિભાગ્યવાળ, દુર્ભાગ્યવાળે, કૂતરે, શીયાળ, બ્રાહ્મણ, ક્ષત્રી, વિટશુદ્ર વિગેરે ભેદોમાં ભેગવતા હતા, અને તેવું જ ભવિષ્યમાં થવાનું છે. (આ પ્રમાણે જૈનેતર એક વાદીને મત કહયે. તે લેકે એવું માને છે કે જેમ છે હાલની દશામાં છે, તેવા ભૂતકાળમાં હતા, અને હવે પછી રહેશે.) (બીજો અર્થ) જેનાથી બીજો પર (શ્રેષ્ઠ) નથી તે સંયમ અપર છે, તેનાથી જેનું ચિત્ત રંગાયેલું છે. તેઓ પૂર્વે ભગવેલાં વિષયસુખ વિશેરેને (સ્થૂળભદ્રમુનિ માફક) યાદ કરતા નથી. કેટલાક રાગદ્વેષથી મુકાયેલા ભવિષ્યના દેવ સંબંધી ભેગેની આકાંક્ષા રાખતા નથી. વળી, આત્મા-રમણતામાં રમતા મુનિઓને અમુક સંસારી જીવને ભૂતકાળનું સુખદુ:ખ કે, ભવિષ્યનું થવાનું સુખદુઃખ લક્ષ્યમાં રહેતું નથી; અથવા ઉત્તમ ધ્યાનમાં બેઠેલા સાધુને કેટલે કાળ વીતીગયે; અથવા કેટલે બાકી રહે તે પણ લક્ષ્યમાં નથી. અથવા લોકોત્તર પુરૂષે જેઓ રાગદ્વેષરહિત છે, તેવા કેવળી ભગવતે, અથવા ચઉદપૂર્વી મુનિઓ સંસારી જીવને અનાદિ અનંતકાળ સુધી (અભવ્ય આશ્રયી, અથવા બીજાં બધા જીવ આશ્રયી) દરેક કાળમાં સુખ વિગેરે કેટલાં હતાં, અને આવશે તેની ગણતરી પણ કહી શકતા નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ (૭૨) બીજા આચાર્યો નીચે પ્રમાણે કહે છે – (પ્રથમનું સૂત્રકાવ્ય) બીજી રીતે કહે છે – "अवरेण पुव्वं किह से अतीतं, किह आगमिस्सं न सरंति एमे ॥ भासन्ति एगे इह माणवा ओ, जह स अईअं तह आगमिस्सं ॥१॥" પૂર્વ જન્મ સાથે બીજા જન્મને સંબંધ જાણતા નથી, કે કેવી રીતે અથવા કયા પ્રકારે પૂર્વે સુખ દુઃખ હતું, અને ભવિષ્યમાં કેવી રીતે સુખ દુઃખ થશે તે જાણતા નથી. અથવા બીજા વાદીએ આમ બેલે છે કે, આમાં શું જાણવાનું છે? જેવી રીતે હમણું પૂર્વના રાગદ્વેષથી ઉત્પન્ન થએલા કર્મ વડે જીવને બંધાયેલા કર્મનાં ફળ સંસારમાં ભેગવવાં પડે છે. તેમજ પૂર્વ પણ હતું અને ભવિષ્યમાં થવાનું છે, (તેમાં વધારે શું જાણવાનું છે?) અથવા પ્રમાદ વિષય કષાય વિગેરેથો કર્મો એકઠાં થવાથી ઈષ્ટ અનિષ્ટ વિષયોને અનુભવતા જ સર્વજ્ઞની વાણીરૂપ અમૃતના સ્વાદને ન જાણનારા જેઓ છે, તેમને જેમ ભૂતકાળમાં સંસારમાં સુખ દુઃખ અનુભવ્યું, તેવું ભવિષ્યમાં પણ અનુભવશે. આ પણ જેઓ સંસાર સમુદ્રથી તરવાવાળા છે, તેઓ કમનું ફળ જાણે છે, તે બતાવે છે, તે સૂત્રના બીજા કાવ્યમાં કહે છે જે જીવેનું સંસારમાં ફરી આવવું નથી Page #97 -------------------------------------------------------------------------- ________________ (૭૩) તેઓ સિદ્ધ છે, અથવા જેવું જ જાણવાનું છે તેવું જ તેમને જ્ઞાન છે. તેવા સર્વ છે, તેઓ અતીત (જુના) પદાર્થને ભવિષ્યના રૂપપણે નથી માનતા, તથા ભવિષ્યના પદાર્થને ભૂતકાળના રૂપપણે નથી માનતા, કારણ કે પરિણતિની વિચિત્રતા છે, સૂત્રમાં “અર્થ” શબ્દ ફરી લેવાનું કારણ એ છે કે પર્યાય રૂપ બદલાય છે (બાળક જુવાન બૂઢે એ પર્યાય છે અને તે બદલાય છે) પણ દ્રવ્યાપણે તે ત્રણે અવ. સ્થામાં એકપણું જ છે (બાળપણમાં અને બુઢાપણમાં જીવને ભેદ નથી.) અથવા અતીત અર્થ તે વિષય ભેગાદિક ભેગવેલાં અને ભવિષ્ય સંબંધી દેવાંગનાના વિલાસને ભેગવવાનાં છે. તેને જેઓ રાગદ્વેષના અભાવવાળા છે તેઓ યાદ કરતા નથી અથવા વાંછતા નથી. (ત શબ્દ વિશેષ બતાવે છે ) જેમ મોહનઃ ઉદયથી કેટલાક પૂર્વના અથવા ભવિષ્યના ભેગોને વાંછે છે, તેમ સર્વજ્ઞ ભેગેને ઈચ્છતા નથી અને તેના માગ (શાસન) માં ચાલનારા પણ એવા જ નિસ્પૃહી હેય છે તે બતાવે છે, “દી .’ એટલે અનેક પ્રકારે આઠ પ્રકારના કર્મને જોનાર તે વિધુત છે, અને કર્મ છેવું તે સાધુને આચાર છે, તે કલ્પ પાળનાર સાધુ વિધૂત કલ્પવાળ કહેવાયઅને તે જ સર્વાને અનુદશી કહેવાય છે, અને તે અતીત અનાગત Page #98 -------------------------------------------------------------------------- ________________ (૭૪) વિષય સુખને અભિલાષી ન હોય, વળી તેને બીજા કયા ગુણે હોય તે કહે છે. * પૂર્વે બાંધેલાં અશુભ ચીકણું કર્મને ક્ષપક એટલે નાસ કરનારે છે, અથવા તે ભવિષ્યમાં નાશ કરનારે થશે.(સૂત્રમાં નિસ ફા” શબ્દ છે, તેને અર્થ વર્તમાન અને ભવિ. ધ્યને લીધે છે) * કર્મ નાશ કરવાને જે મુનિ ઉદ્યમ કરે તે ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાન ધ્યાનાર મહા ગીશ્વરને સંસારના સુખ દુઃખના વિકલ્પને પણ નાશ થવાથી હવે શું થશે તે બતાવે છે. ___ का अरई के आणंदे ?, इत्थंपि अग्गहे चरे, सव्वं हासं परिचज, आलीण गुत्तो परिव्वए ?; पुरिसा! तुम मेव तुम मित्तं किं पहिया भित्तमिच्छसि ? (સૂત્ર ) ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિ અથવા ઈષ્ટ વસ્તુને નાશ. થતાં મનમાં જે વિકાર થાય તે અરતિ છે, અને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં આનંદ થાય છે, આ અરતિ કે આનંદ ચોગિના ચિત્તમાં હેત નથી, કારણ કે તે મહાત્માને ધર્મ ધ્યાન કે શુકલ ધ્યાનમાં ચિત્ત રોકાવાથી તેને સંસારી વસ્તુની અરતિ કે આનંદ ઉત્પન્ન થવાના કારણનો અભાવ છે. તેથી સૂત્રમાં કહ્યું, કે અરતિ અને આનંદ એ શું છે? Page #99 -------------------------------------------------------------------------- ________________ (૭૫) (અર્થાત્ કંઈજ નથી) પણ સંસારી જીવની માફક તેમણે તે વિકલ્પને રાખે નથી. જે આ પ્રમાણે હોય તે તેના જીવને અસંયમમાં અરતિ અને સંયમમાં આનંદ તેને હવે જોઈએ એમ સિદ્ધ થયું, તેનું આચાર્ય સમાધાન કરે છે, કે તેવું નથી અને અમારે અભિપ્રાય તમે સમજ્યા નથી, કારણ કે જેમાં રતિ અરતિના વિકલ્પને અધ્યવસાય નિષેધ કર્યો છે, તે. બીજા પ્રસંગમાં પણ રતિ અરતિ ન હોય તે જ સૂત્રકાર કહે છે, એ મહાત્માને અરતિ અને આનંદ અને દૂર થવા રૂપ છે એટલે તેમને તે આગ્રહ નથી તેથી તે “અગ્રહ” કહેવાય છે, એને ભાવાર્થ આ છે કે ઉત્તમ સાધુ શુકલ ધ્યાનથી બીજે કંઈ રતિ આનંદ કેઈ નિમિત્તે આવે તે પણ તેના આગ્રહ રહિત બને, અને તે બંનેમાં મધ્યસ્થ રહે. (સંયમ અને અસંયમ વ્યવહારથી બાહ્ય ક્રિયારૂપ છે. શુકલ ધ્યાનવાળાને તે બાહી ક્રિયાઓની શ્રેણીમાં જરૂર નથી, અને તે ધ્યાનવાળાને થડા સમયમાં કેવળ જ્ઞાન થવાનું છે. તે અપેક્ષાએ આ વચન છે કે, સંયમમાં રતિ, અસંયમમાં અરતિ ન હોય; પરંતુ શુકલધ્યાન શિવાયના બીજા આત્માથી સાધુને તે, કઈક હેય છે) ફરી ઊપદેશ આપે છે. સર્વ હાસ્ય, અથવા હાસ્યનાં કારણે તજે; અને મર્યાદામાં રહી ઈતિને કબજે રાખી લીન રહે, Page #100 -------------------------------------------------------------------------- ________________ (૭) તથા મન, વચન, કાયાની સાવધ-ક્રિયા છેડવાથી ગુપ્ત રહે, અથવા કાચબા માફક પિતાનું શરીર સંભાળી રાખે; કે, કઈ જીવને પીડા ન થાય તે હંવૃતગાત્ર મુનિ છે, અને તે આલીન ગુપ્ત કહેવાય છે, તે મુનિ સાધુનાં અનુછાને બરાબર રીતે કરે. તે મુમુક્ષુ સાધુને પિતાનાં આત્મબળથી સંયમ–અનુકાન ફળવાળું થાય છે, પણ પારકાના ઊપધ ( આગ્રહથી) નહીં એમ બતાવે છે. ગુરૂ શિષ્યને કહે છે – હે પુરૂષ! છે, તે ગ્રહ (ઘર) પુત્ર, સ્ત્રી, ધન-ધાન્ય, સેનું વિગેરેથી રહિત તૃણુ અને મણિમેતીમાં, તથા ઢેકુ સેનામાં સમાનદ્રષ્ટિ રાખનાર મેક્ષાથી જીવને પણ કદાચ ઊપસર્ગ આવતાં વ્યાકુળ મતિ થતાં મિત્ર વિગેરેની આકાંક્ષા થાય છે, તે દુર કરવા કહે છે – હે શિષ્ય!) પુરૂષ એટલે, સુખદુઃખથી પૂર્ણ માટે પુરૂષ અથવા પુરિમાં શયન કરવાથી પુરૂષ (જીવ) છે, તેમાં બધા છમાં ઊપદેશ, તથા સંયમ-અનુષ્ઠાન કરવામાં મનુષ્ય એગ્ય હોવાથી તેને આશ્રયી કહે છે. એટલે સુશિષ્યને કહે; અથવા કઈ પુરૂષ સંસારથી ખેદ પામેલ ખરાબ અવસ્થામાં હોય; અને તે પિતાના આત્માને શીખામણ આપતે હોય; અથવા અન્ય ભવ્યાત્માને સાધુ ઊપદેશ આપે કે – હે પુરૂષ! હે જીવ! સારાં અનુષ્ઠાન કરવાથી તુંજ Page #101 -------------------------------------------------------------------------- ________________ ( 99). તારો મિત્ર છે, અને પાપકર્મ કરવાથી તુજ તારે શત્ર છે ! તે પછી, બીજા મિત્રને કેમ શોધે છે? કારણકે, ઉપકાર કરે તે મિત્ર છે અને તે ઊપકારી પરમાર્થ દષ્ટિએ અત્યંત અને એકાંત ગુણયુક્ત સન્માર્ગે ચાલતા આત્માને છેડીને બીજે કઈ શોધવે શકય નથી અને સંસારનાં કાર્યમાં સહાયકારીપણે બીજાને મિત્રપણે માને . મેહનું વિચૂંભન (ચે) છે. કારણ કે સંસારીની મિત્રતાથી પરિણામે મેટા દુઃખમાં પડવા રૂપ સંસાર સમુદ્રમાં ભ્રમણ કરાવવાથી તે ખરી રીતે અમિત્રજ છે! તેને સાર આ છે. આત્માજ આત્માને અપ્રમત્ત પણાથી મિત્ર છે. કારણ કે અપ્રમત્ત આત્મા અત્યંત એકાંત પરમાર્થ સુખ ઉત્પન્ન કરે છે. અને જે આત્મા પ્રમાદી થાય તે દુર્ગતિમાં જાય, માટે બીજા મિત્રને શોધવાની જરૂર નથી. પણ આત્મા સિવાય બીજો બહારને આ મિત્ર આ શત્ર એ વિકલ્પ અદૃષ્ટ ઉદયના નિમિતથી ઔપચારિક છે. કહ્યું છે કેदुपथिओ अमित्तं, अप्पा सुपस्थिओ अ ते मित्तं । सुह दुक्ख कारणाओ, अप्पा मित्तं अमित्तं च १॥ - કુમાર્ગે ગયેલે આત્મા શત્રુ છે. સુમાર્ગે ચાલનારે મિત્ર આત્મા છે. કારણ કે તેથી જ દુઃખ સુખ પામે છે અને તેથી જ તે અમિત્ર કે મિત્ર છે. વળી કહ્યું છે કે Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ७८ ) अप्येकं मरणं कुर्यात् संक्रुडो बलवानरिः मरणानि त्वनन्तानि, जन्मानि च करोत्यम् ॥ २॥ એક બળવાન શત્રુ ક્રોધાયમાન થઈને ઘણુ તે એક વાર મારી નાંખશે, પણ કુમાર્ગે ગયેલેા આત્મા અન’તાં જન્મમણ આપે છે.” એટલે એમ સમજવુ કે નિર્વાણુ આપનાર સયમ વ્રત ને જેણે ચર્યાં અને પાળ્યાં તે આત્માને મિત્ર છે. હવે આવે પવિત્ર આત્મા કેવી રીતે જાણવા અને તેનું શું ३ यथे. ते हे छे. जं जाणिजा उच्चालइ धं तं जाणिज्जा दूरालइयं, जं जाणिज्जा दूरालइयं तं जाणिज्जा उच्चा लइयं, पुरिसा ? अत्ताणमेवं अभिणिगिज्झ एवं सुक्खा पमुच्चसि पुरिसा ! सच्वमेव समभि जाणाहि, सच्चस्स आणाए से उब ट्ठिए मेहावी मारं तरह, सहिओ धम्ममायाय सेयं समणु पस्सइ सू. ११८॥ > પુરૂષ વિષય સંગનાં કર્મ જાણીને છેડનાર ડાય तेने तु तारनारी भानने; तथा अधां पाय धर्मों (अर ।) ने ? सासय (घर) दूर छे. ते इराहाय (भोक्ष) अथवा भोक्ष भार्ग (सत्यभ) छे. ते भोक्ष मार्ग थेने डेय ते द्वरासायि छे, Page #103 -------------------------------------------------------------------------- ________________ (૭૯) હવે હેતુ તથા હેતુવાળે પદાર્થ જણાવવા ગત પ્રત્યાગત સૂત્ર કહે છે. - (બીજી રીતે કહે છે, જેને દુરાલયિક જાણે તેને ઉચ્ચાલયિતા (તારનરિ) જાણે, એને સાર આ છે. જે કર્મ તથા આસવ કારને રોકનાર છે તે જ મે માર્ગમાં રહેલે છે અથવા મુક્ત થએલે છે અથવા જે સન્માર્ગે વર્તન કરે તે કર્મને કાઢનારે છે. અને તે જ આત્માને મિત્ર છે, તેથી કહે છે, હે પુરૂષ! હે જીવ! આત્માને જ ઓળખીને ધર્મ ધ્યાનથી બહાર ઇંદ્રિના વિષય સ્વાદને લેતા મનને રેકીને આ પ્રકારે દુઃખના પાસામાંથી આત્માને મુકાવજે! એ પ્રમાણે કર્મોને દુર કરી આત્મા આત્માને મિત્ર બને છે. વળી ગુરૂ કહે છે, હે પુરૂષ! સદાચરણવાળા પુરૂષનું હિત કરનાર સત્ય તેજ સંયમ છે. તે સંયમને બીજા વ્યાપારથી જ નિરપેક્ષ તું બનીને જાણ, અને તે પ્રમાણે વર્તવાની પરિજ્ઞા વડે પ્રયત્ન કર, અથવા આજ સત્ય જાણ, કે હે શિષ્ય ! ગુરૂ સાક્ષિએ લીધેલાં મહાત્રતેની પ્રતિજ્ઞાને નિર્વહસ્થા, અથવા સત્ય એટલે નાગમ, તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવ, અને મેક્ષાભિલાષીએ તે પ્રમાણે વ્રતનું પાલન કરવું. પ્ર—શા માટે? ઉત્તર–સત્ય નાગમને આજ્ઞા પ્રમાણે વર્તીને ધાવી Page #104 -------------------------------------------------------------------------- ________________ છે (૮૦) (બુદ્ધિમાન) સાધુ ભાર ( સંસાર )ને તરે છે. વળી સહિત તે જ્ઞાનાદિથી યુક્ત અથવા હિત સહિત શ્રત ચારિત્ર બને પ્રકારના ધર્સ ગ્રહણ કરીને સાધુ શું કરે, તે કહે છે. " શ્રેય તે પુણ્ય અથવા આત્મહિતને બરાબર રીતે દેખે (તે મેક્ષ મેળવે) આ પ્રમાણે અપ્રમત્ત સાધુ તથા તેના ગુણ બતાવ્યા હવે તેથી ઉલટું કહે છે. - दुहओ जीवियस्त परि वंदण माणण पूयणाए, i હિ ને પાર્ષતિ રૂ. ૨૨થા રાગદ્વેષ, એ બે પ્રકારે અથવા આત્મા કે બીજા માટે અથવા આ લેક પરલેક માટે અથવા રાગદ્વેષ એ બે પ્રકારે હણાયેલે અથવા ખરાબ રીતે હણાયેલે તે હિત અથવા દુહંત (દુઃખી) હોય તે શું કરે છે. તે કહે છે. આ જીવિત કેળના ગર્ભ માફક નિસાર છે, તથા વીજળીના ચળકાટનાં ઝબકારા માફક ચંચળ છે. તેવા શરીરના પરિવંદન (વંદન કરાવવા) માનન (માન મેળવવા) તથા પૂજન (પૂજાવા) માટે હિંસા વિગેરે પાપમાં પ્રવર્તે છે. પરિવંદન તે લેકે મારા પછવાડે જમે તે માટે પ્રયત્ન કરે છે. એટલે લાવક વિગેરેના માંસથી મારું બધું શરીર પુષ્ટ તથા સુંદર દેખીને લેક ખુશીથીજ મને વાંદશે, તમે શ્રીમાન ઘણું લાખ વર્ષ જીવે! વિગેરે બોલશે વિગેરે પરિવંદન છે. તે જ પ્રમાણે માન મેળવવા કર્મ બાંધે છે કે, લેકે Page #105 -------------------------------------------------------------------------- ________________ (૮૧) મારું બળ પરાક્રમ દેખીને અભ્યસ્થાન, વિનય, આસન દાન, તથા અંજલિ કરી માથું નમાવી મને માન આપશે. તે માન ન (માન) છે, તથા પૂજન માટે વર્તનારા કર્મ આસ્ત્રવવડે આત્માને બાંધે છે. એટલે, વિદ્યા ભણીને હું ધનવાન થવાથી બીજો માણસ દાન, માન, સત્કાર પ્રણામવડે મારી સેવા વિશેષ પ્રકારે કરી પૂજા કરશે, તે પૂજન છે. વળી, ઉપ ના નિમત્ત, એટલે વદન વિગેરે માટે કેટલાક જીવે રાગદ્વેષથી હણાયેલા પ્રમાદ કરે છે, પણ તેઓ પિતાના હિતને માટે હિત (ધર્મ) કરતા નથી. એથી ઊલટું કહે છે – __ सहिओ दुक्खमत्ताए पुट्ठो ना झंझाए, पासिम दविए लोकालोक वं चाओ मुच्चा (१२०) त्तियमि ઘર ઉ ર-શા - જ્ઞાનાદિ યુક્ત અથવા હિતવાળ ઉપસર્ગ થી આવેલાં દુઃખ માત્રથી અથવા રોગ થવાથી પીડાતાં વ્યાકુળ મતિવળ ન થાય, તે દૂર કરવા પ્રયત્ન ન કરે, અથવા ઈચ્છેલું મળતાં રાગ વિકલ્પ તથા અનિષ્ટ મળતાં ષ વિકલ્પ ન કરે, અર્થાત રાગદ્વેષ બનેને તજે ન સહેવાય તે મધ્યસ્થ બની દવા કરે અને સ્થવિર સાધુને એગ્ય ઉપાય નિધન હેવાથી સંતેષથી કરે. વળી ઉપર કહેલા બધા ઉદ્દેશાના રહસ્યને સમજીને કરવું ન કરવું તે વિવેકથી સમજે! કોણ? જે મોક્ષમાં Page #106 -------------------------------------------------------------------------- ________________ (૨) જવા ગ્ય છે તે સાધુ, એ વિવેકી સાધુ કયા ગુણે મેળવે. - જે આકાય (દેખાય) તે લેક છે, અને ૧૪ રજુ પ્રમાણ તે છે. લેકમાં આ લેક તે લેકી લેક છે. તેના પ્રપંચથી મુક્ત થાય છે. લેકમાં પ્રપંચ આ છે. પર્યાપ્ત, સુભગ ૯ગ તથા નારકના જીવપણે ઓળખાય, એકબીમાં અપર્યાપ્ત, એકેદ્રીપણે ઓળખાય એ પ્રમાણે બધે સંસારી પ્રપંચ જાણ. તેનાથી મુકાય એટલે ચાદ, રાજકમાં જીવનું જુદું જુદું રૂપ તેને મળતાં તે નામે ગણાય છે. તે પિતે નહીં થાય, આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે. ત્રીજે ઉદ્દેશ અર્થથી સમાસ ચોથા ઉદેશ ત્રીજો પુરે થવા પછી ચોથ કહે છે તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં કહ્યું કે ફક્ત પાપ ન કરવાથી કે દુઃખ સહન કરવાથી સાધુ ન કહેવાય, પણ નિષ્પત્યહ ( અવિરતપણે) સંયમ અનુષ્ઠાન કરવાથી સાધુ થાય. તે બતાવ્યું. અને નિષ્પદ્યુહતા (અવિપણું) કષાયને દૂર કરવાથી થાય છે. તેથી હવે પૂર્વ કહેલ ઉશાના અઘધિકારવાળું સિદ્ધ કરે છે, તેથી આ પ્રમાણે સંબધે આવેલ ઉદેશાના સૂત્ર અનુગમમાં સૂત્રો કહે છે. से वंता कोइच माणं च मायं च लोभ च, एवं Page #107 -------------------------------------------------------------------------- ________________ (૮૩) पासगस्स दसणं, उवरयसत्थस्स पालयंतकरस्त आयाणं सगडब्भि ॥१० १११॥ ' તે સાધુ જ્ઞાનાદિ સહિત દુખ માત્રથી ઘેરાયલે છતાં અવ્યાલ મતિવાળે આત્મદ્રવ્ય ભૂત કલેક પ્રપંચથી મુક્ત થયા જે પિતાનું તથા પરનું હિત બગાડનાર ક્રોધને વમન કરનારે છે (વમ ધાતુને અર્થ દૂર કરવાના અર્થમાં છે તેને ભવિષ્યકાળ લઈએ તે બીજી વિભક્તિ લાગે, નહિતે છઠ્ઠી વિભકિત લાગુ પડે) અર્થાત શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાનને જે સાધુ વિધિ પ્રમાણે કરે, તે છેડા કાળમાં કેધને દૂર કરશે એ પ્રમાણે બીજે પણ સમજી : લેવું. એટલે પિતાના ઉપઘાત કરનાર ઉપર કેધ કર્મના વિપાકના ઉદયથી કેધ થાય, જાતિ કુળ રૂપ બળ વિગેરે કારણે જે ગર્વ થાય તે માને છે, પરને ઠગવા રૂપ વિચાર તે માયા છે. તૃણુના આગ્રહને પરિણામ તે લેભ છે. તે બધાને ક્ષપણા (કર્મ ખપાવવા) તથા ઉપશમ (શાંત કરવા તેને આશ્રયી આ કોષ વિગેરે ચારને અનુક્રમ છે. અનંતાનુઅધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની તથા સંજવલની અંદર રહેલ ભેદ બતાવવાને માટે જુદા જુદા બતાવ્યા છે, અને ચશબ્દ મુકવાથી તે દરેકની ઉપમા પર્વત પૃથ્વી રેણુ જળ રાજીની કોની છે, તથા શેલ સ્તંભ હાડકું લાકડું તિનિશલતા માનની છે તથા વાંસકુઇંગી (પી) મેષ અંગ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૮૪) ગોમુત્રિકા અવલેખનીની ઉપમા માયાની છે, તથા કૃમીરાગ કર્દમ ખંજન હરિદ્રાની ઉપમા લેબને છેતથા આખી જીદગી સુધી એક વરસ સુધી ચાર માસ અને પંદર દિવસની સ્થિતિ અનુક્રમે દરેકની છે, (આ બધાનું વર્ણન આજ સૂત્રમાં માને છે ત્યાંથી જેવું.) ( આ પ્રમાણે કેધ, માન માયા લેભ ત્યાગવાથી ખરી રીતે સાધુપણું છે પણ કોઇ હોય ત્યાં સુધી સાધુપણું નથી; કહ્યું છે કે – सामण्णमणुचरं तस्स कसाया जस्स उकडा हुंति। मन्नामि उच्छुपुष्पं व निष्फलं तस्स सामण्णं ॥१॥ - સાધુપણું પાળતા સાધુને જે કષાયે વધારે પ્રમાણમાં હોય તે શેરડીના પુલ માફક તેનું સાધુપણું હું નિષ્ફળ માનું છું. जं अजिअं चरित्तं देसणाएवि पूव्वकोडीए । तंपि कसाइयमेत्तो हारेइ नरो मुहत्तेणं ॥२॥ પુર્વ કડીમાં થોડા વર્ષ ઓછાં એવું (આટલી લાંબી મુદતનું) ચારિત્ર પાળ્યું હોય, તે જે ઉત્કૃષ્ટ કોધ કરે તે તે માણસ એક મુહમાં સાધુપણું હારી જાય છે. આ બધું પિતાની બુદ્ધિથી નથી કહ્યું એવું બતાવવા ૌતમ સ્વામી કહે છે કે “ ” વિગેરે આકષાય દુર કરવાનું હમણું ઉપર બતાવ્યું, તે બધું સર્વદશી પશ્યક Page #109 -------------------------------------------------------------------------- ________________ (૮૫) સાક્ષાત્ દેખે છે, કારણ કે તેને નિરાવરણુ (કેવળ) જ્ઞાનદર્શન છે, અને તે પશ્યક તીર્થં કૃત વમાન સ્વામી છે, અને તેમનુ” દર્શન ( અભિપ્રાચ મંતવ્ય ) આ છે, C અથવા જેનાવડે વસ્તુ તત્ત્વ યથા અવસ્થિત દેખાડાય (કહેવાય) તે દર્શન એટલે ઉપદેશ છે, અર્થાત્ અમહ!વીર (વમાન) સ્વામીનું કહેવું છે તે હું કહુ છું. પશુ સ્વબુદ્ધિથી નથી કહેતા, તે સદી પશ્યક કેવા છે. કે જેનું આ દર્શન છે તે કહે છે, ૩૫, વિગેરે-જેનુ દ્રવ્ય ભાવથી (સ' જીવાને દુઃખ દેવારૂપ) શસ્ત્ર અને પ્રકારે દુર થયુ છે, અથવા શથી પાતે દુર રહેલા છે, અહી' ભાવ શસ્ત્રમાં સયમ અથવા કષાય જાણવા, તેનાથી પાતે દુર છે. તેને ભાવા આ છે કેઃ— ના તીર્થંકરને પણુ કષાયને વસ્યા સિવાય નિરાવણુ ખધા પદાર્થને દેખનારૂં પરમ (કેવળ)જ્ઞાન પ્રાપ્ત થતુ નથી, તેના અભાવમાં મેક્ષ સુખના ભાવ છે, એથી બીજે પણ મેક્ષ વાંક સાધુ જે તેના ઉપદેશ માને છે અને તેના માર્ગે ચાલે છે તેણે પણ કષાયનું વમન કરવું, શસ્રને ઉપરમનું કાર્ય બતાવી બીજાપણુ તીર્થંકરનાં વિશેષણુ ખતાવે છે. પર્જિગતારસ એટલે બધાં કર્મના અથવા સસારને અત આાવવાના જે યત્ન કરે તે પય તકર છે, તેનુ... આદશન છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ (૮૬) હવે જેમ તીર્થંકરે સંયમને વિઘ્ન કરનાર કષાય શ ને દુર કરી સ‘સારના અંત કર્યો તેમ બીજો પણ સાધુ જે તેનુ કહેવુ' કરનારા હોય તે પણ કરે, તેવુ બતાવે છે. ગાવાળ વગેરે જેના વડે આઠ ક આત્મ પ્રદેશ સાથે એકમેકપણે થાય તે આ દાન છે, અથવા હિંસા વિગેરે આશ્રવ દ્વાર અથવા અઢારે પાપસ્થાન છે. તેની સ્થિતિનુ નિમિત્ત કષાયે હાવાથી તે આ દાન છે. તે કષાયાના વમન કરનારા સ્વકૃત ભિક્( ક્મ ભેદનાશ) મને છે. અર્થાત્ શ્વેતે ( અજ્ઞાનદશામાં) પૂર્વે જે કર્મી અનેક ભવમાં એકઠાં કર્યાં હોય; તેને ભેદી નાંખે; તે સ્વકૃભિદ્ જાણુવે; અને જે કર્મોનાં દાન (બીજરૂપ )-કષાયાને શકે; તે અપુર્વ ક્રમ પ્રતિષિદ્ધમાં પ્રવેશ કરનારો છે, અને પેતે પેાતાનાં પૂવકમના ભેદનાશ છે. તી કરના ઊપદેશવડે પણ, પારકાનાં કરેલાં કર્મના ક્ષયના ઉપાયના અભાવ હાય તેથી સ્વકૃત લીધુ.. તેથી તીથ કરે પણ પારકાના કરેલા કર્મના ખપાવવાના ઉપાય નથી જાણ્યા એવી કોઇને શંકા થાય તેને ઉત્તર. એમ નથી. કારણ કે તેમના જ્ઞાનમાં બધા પદાર્થીની સત્તા વ્યાપીને રહેલી છે. ( પરંતુ કરે તે ભાગવે એ નિયમથી દરેકે કમ કાપવા ઉદ્યમ કરવા જોઇએ.) શંકા~~~હય ઉપાદેય પદાર્થોને છેવુ ગ્રહણ કરવું Page #111 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * (૮૭) તેના ઉપદેશને જાણવાથી સર્વજ્ઞ નથી એવું અમે કહીએ. છીએ. કારણ કે ઉપદેશ માત્રથી પરોપકાર કરવાથી તીર્થ કરપણની ઉત્પત્તિ ઘટતી નથી. ઉત્તર યુકિતના વિકલ, પણથી ઉત્તમ પુરૂષના મનને તમારું કહેવું આનંદ આપતું નથી, કારણ કે ઉત્તમ જ્ઞાન વિના હિત અહિતની પ્રાપ્તિ તથા ત્યાગ ઉપદેશને અસંભવ છે. અને એક પદાર્થનું પણ સંપૂર્ણ જ્ઞાન સર્વજ્ઞપણા વિના ઘટતું નથી તે સૂત્રકાર બતાવે છે. जे एवं जाणह से सव्वं जाणइ, जे सव्वं जाviદ તે i am (ત્ર. ૧૨) - જે કંઈ પણ જ્ઞાની પરમાણુ વિગેરે એક દ્રવ્યને, તેના પછીના કે પૂર્વના પર્યાય સહિત જાણે, અથવા પોતાના અથવા પારકાના બધા પર્યાને જાણે છે, કારણ કે તેવા પુરૂષને અતીત અનાગતમાં બનેલા અને બનવાના પર્યાયે સહિત દ્રવ્યને જાણવાથી તેને બધી વસ્તુનું જ્ઞાન અવિનાભાવી પણે છે. હવે તેને હેતુ તથા હેતુવાળા પદાર્થ સહિત બીજી રીતે કહે છે. જે સર્વ પદાર્થો સંસાર ઉદરમાં રહેલા છે તેને જાણે છે તે એક ઘટ વિગેરે એક વસ્તુને જાણે છે, તે જ જ્ઞાનીને , અતીત અનાગત પર્યાય-ભેદેવડે તે તે સ્વભાવની આપત્તિ વડે અનાદિ અનંતકાળપણે સમસ્ત વસ્તુ સ્વભાવમાં જાણપણું થાય છે. કહ્યું છે Page #112 -------------------------------------------------------------------------- ________________ (૮૮) एग दवियस्म जे अत्य, पजधा वयण पजवा वावितीयाणा गय भूया, तावइयं तं हवइ दव्व ॥१॥ એક દ્રવ્યના જેટલા અર્થને પર્યા, અથવા વચન નના પર્યાયે છે, તે ભૂત-વર્તમાન, ભવિષ્યસહિત હેય; ત્યારે તે દ્રવ્ય થાય છે. . (ઉપરના સૂત્રને પરમાર્થ એ છે કે, કઈ પણ વસ્તુમાં દ્રવ્ય પિતે વસ્તુ છે છતાં, તેમાં જે સ્વરૂપ બદલાય છે તે પર્યા છે. પૂર્વે જે બદલાયા તે ભૂતપર્યા છે. ચાલુમાં છે તે વર્તમાન અને થવાને તે ભવિષ્યના છે. એ બધાને જે સાથે જાણે તેજ એક વસ્તુના એક પર્યાયને પણ જાણે અને તે એક પર્યાયને પણ ખબર જાણે તે સવને પણ જાણે અને તે આ ગાથામાં બતાવ્યું છે કે, એકદ્રવ્યમાં ત્રણે કાળના પર્યાયે છે, અને પર્યાયે સહિત હોય; તેજ દ્રવ્ય છે.) ઉપર કહેલ સર્વજ્ઞ તે તીર્થકર છે, અને તેજ સર્વપ્રભુ સર્વ સને ઉપકાર કરનારે, અને બની શકે તે ઊપદેશ આપે છે તે સૂત્રકાર બતાવે છે. . सव्वओ पमत्तस्त भयं, सव्वओ अपमत्तस्स नत्थि भयं, जे एगं नामे से पहुं नामे, जे पहुं नामे से एगं नामे, दुक्खं लोगस्स जाणित्ता वंता लोग Page #113 -------------------------------------------------------------------------- ________________ (૮૯) स्स संजोगं जंति धीरा महाजाणं, परेण परं जंति, ના વંતિ વિષે ફૂલ . દ્રવ્ય વિગેરેથી સર્વ પ્રકારે જે ભય કરનારૂં કર્મ ઊપાર્જન કરે તે ભય, મઘ વિગેરેથી જે પ્રમાદી બને તેને થાય છે. તે બતાવે છે કે, પ્રમાદિ દ્રવ્યથી બધા આત્મપ્રદેશથી કર્મ એકઠું કરે છે. ક્ષેત્રથી છએ દિશામાં રહેલું કાળથી પ્રત્યેક સમયે, અને ભાવથી હિંસા વિગેરેથી ભયજનક કર્મ બંધે છે. અથવા સર્વત્ર એટલે, અહી અને પરલોકમાં બને ઠેકાણે પ્રમાદ કરનારને ભય છે. પણ અપ્રમાદીને ક્યાંય પણ ભય નથી. તે બતાવે છે કે, આલેક કે, પહેલેકમાં અપાયોથી આત્મહિતમાં જાગૃત રહેનાર અપ્રમાદીને સંસાર અપસદ (નિમકહરામ વિશ્વાસાતી) થી અથવા અશુભ કર્મથી કઈ પ્રકારે ભય નથી; અને કષાયના અભાવથી અપ્રમત્તતા થાય છે, તેથી બધાં મેહનીયકમને અભાવ થાય છે તેથી સંપૂર્ણ કર્મને ક્ષય થાય છે. તેથી એ પ્રમાણે, એકના અભાવમાં ઘણાના અભાવને સંભવ થાય છે તથા એકને અભાવ પણ બહુ અભાવથી જુદો નથી. તેટલા માટે હેતુ, અને હેતવાળા પદાર્થના ભાવને ગત પ્રત્યાગત સૂત્રવડે બતાવેલ છે. જે પ્રવર્ધમાન શુભ અવયવસાયના કડકમાં ચઢેલે સાધુ જે, એકલા અનંતાનુબંધી ધને Page #114 -------------------------------------------------------------------------- ________________ (૯૦) ક્ષય કરે છે, તે, માન વિગેરે બહેને ખપાવે છે. અથવા, પિતાનાજ ભેદવાળા અપ્રત્યાખ્યાન વિગેરેને ખપાવે છે. તથા, એકલા મેહનીયને ખપાવતાં બીજી પ્રકૃતિએને પણ ખપાવે છે અથવા જે ઘણી સ્થિતિવાળાને ખપાવે છે, તે સાધુ અનંતાનુબંધી એકને અથવા, મેહનીયકર્મને ખપાવે છે, તે બતાવે છે. જેમકે-અગણેતર ૬૯ મોહનીય કેડા-કે ક્ષય ગયા પછી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાય, એ ચારની ર૯ તથા નામશેત્રની ૧૯ કેડા-કેડી ખપી ગયા પછી, અને તેમાં પણ ડું ઓછું થયા પછી, મેહનીય કર્મને પણ થવાને એગ્ય થાય છે, પણ, તે શિવાય ન થાય, તેથી કહ્યું છે કે જે બહુ નામ હેય; તેજ પરમાર્થથી એકનામવાળે છે. અહી નામને અર્થ કર્મપ્રકૃતિને ક્ષય, અથવા ઊપશમ કરનાર જાણ. એક ઊપશમ શ્રેણીના આશ્રયથી એક તથા, બહુ ઊપશમ કરવાવડે બહુ ઊપશમતા જાણવી. તેથી એ પ્રમાણે બહુ તથા, એક કર્મના અભાવ શિવાય મેહનીય ક્ષય અથવા, ઉપશમને અભાવ થાય; અને તેના અભાવમાં એટલે, જે, મેહનીય.. ક્ષય અથવા, ઉપશમ ન થાય તે, જંતુઓને બહુ દુખને સંભવ છે, તે સૂત્રમાં બતાવે છે. - દુઓ એટલે અસાતવેદનીય કર્મ અથવા પીડા થાય. તે અને ખ થતું પરિક્ષાવડે જાણીને, અને પ્રત્યા Page #115 -------------------------------------------------------------------------- ________________ (૯૧) ખ્યાન-પરિવડે જેમ, તેને અભાવ થાય તેમ, સાધુ. એ કરવું. - પ્રશ–અભાવ કેવીરીતે થાય ? અથવા તે અભાવથી શું લાભ થાય? તે બંને બતાવે છે. સંપ વિગેરે. જે સ્વઆત્માથી જુદું ધન, પુત્ર, શરીર વિગેરે છે, તેને મમત્વ ભાવને સંબંધ છે, અને તેનાથી શરીર વિગેરેને દુઃખ થાય છે, તે દુઃખના હેતુરૂપ-ઉપાદાને કારણ, અથવા કર્મને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. એટલે, કર્મવિદાચ્છ કરવામાં પૈર્ય રાખનારા ધીરપુરૂષે જેનાવડે મેક્ષમાં જવાય, તેવું ચારિત્રયાન જે, અનેક કરે ભવમાં મળવું દુર્લભ છે, અને કેટલાક જીવે તે મેળવીને પૂર્વના અશુભકર્મના ઊદયથી, પ્રમાદથી તે હારી જાય છે. એટલે, જેમ કેઇને સ્વપ્નામાં મેળવેલ ધનને ભંડાર નકામે થાય છે, તેમ પ્રમાદથી હારનારને મળેલાં ચારિત્રને લાભ થતું નથી. માટે તેને મેં યાન, એવું વિશેષણ આપેલ છે. આ અથવા સમ્ય દર્શન વિગેરે ત્રણ રત્નરૂપ મહાયાન છે, અને જેને મોટું યાન છે, તે મિક્ષ છે, તેને ધીર પુરૂ પ્રાપ્ત કરે છે, પ્રશ્ન-એ વાત ઠીક છે. પણ એક ભવ વડેજ મહાચાનરૂપ ચારિત્ર મેળવવાથી મોક્ષ મળે કે પરંપરાએ મોક્ષ મળે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-અમે બન્ને પ્રકારે માનીએ છીએ, એટલે કે ઘેિડ કર્મવાળાને ચગ્ય ક્ષેત્ર કાળ મળતાં તેજ ભવમાં મુક્તિ થાય છે, અને બીજાને પરંપરાએ મેક્ષ થાય છે, તે બતાવે છે, જેમાં 1 જેણે સમ્યકૃત્વ પ્રાપ્ત કર્યું, તેણે રક તિર્યંચ ગતિ અટકાવી, અને જ્ઞાન પ્રાપ્ત કરીને ચથાશક્તિ સંયમ પાળીને આયુ કર્મ પુરૂં થતાં સધર્માદિ દેવ લેકમાં જાય છે, ત્યાંથી પણ પુન્ય ડું બાકી રહે ત્યારે ત્યાંથી આવીને કર્મ ભૂમિ આર્ય ક્ષેત્ર સારા કુળમાં જન્મ આરેગ્યતા ધર્મશ્રદ્ધા, તત્વ સાંભળવું અને સંયમ લિઈને પુરૂ પાળી અનુત્તર વિમાન સુધીના દેવલેકમાં ઉત્પન્ન થાય છે, ફરીથી ચવીને પૂર્વ માફક ઉત્તમ સંગે મનુષ્ય જન્મ વિગેરે મેળવી સંયમ લઈને. બધા કર્મને ક્ષય કરે છે, તેથી એમ કહ્યું કે પર એટલે સંયમ વડે. ઉપર બતાવેલી વિધિએ પર એટલે સ્વર્ગમાં જાય છે, અને પરંપરાએ મેક્ષમાં પણ જાય છે. અથવા પર એટલે સમ્યગદષ્ટિ ગુણસ્થાન જે થું છે, તેના વડે દેશ વિરતિ (પાંચમું ગુણ સ્થાન) થી લઈને અગી (ચામું ગુણ સ્થાન) સુધી ચઢે છે. ' અથવા પર એટલે અનંતાનુબંધી ક્ષય થવાથી કડક સ્થાન નિર્મળ થતાં ચઢતા ભાવે સાધુઓ દર્શન મોહનીય અને ચારિત્ર મેહનીય કર્મને ક્ષય રૂ૫ પર મેળવે છે, અથવા ઘાતી કર્મ અથવા અઘાતી કર્મને ક્ષય કરે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ (3) આ પ્રમાણે કર્મ ખપાવવા તૈયાર થયેલા સાધુઓ, પિતાનું આયુષ્ય કેટલું બાકી રહ્યું તેની આકાંક્ષા કરતા નથી, એટલે લાંબુ આયુ ઈચ્છતા નથી, અથવા અસંયમ જીવિતને વાંછતા નથી, છે અથવા પર વડે પર એટલે ઉત્તર ઉત્તર તે જે વેશ્યાને મેળવે છે કહ્યું છે કે, ___ "जे इमे अजत्ताए समणा निग्गंथा विहरंति, एए णं कस्स तेय लेस्सं वीइवयंति? गोयमा!,मास. परियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेय. लेस्सं वीइवयह, एवं दुमास परियाए अमुरिहव जियाणं भवणवासीणं देवाणं तिमास परियार असुरकुमाराणं देवाणं चउमास परियाए गह गण. नक्खनतारारूवाणं जोह सियाणं देवाणं पंच मास परियाए चंदिममरियाणं जोइसिंदाणं जोइ सराईणं तेउलेस्सं छम्मास परियाए सोहम्मी साणाणं देवाणं, सत्तमास परियाए सणंतकुमारमाहिंदाणं देवाणं, अट्ठमास परियाए बंभ लोगलंतगाणं देवाणं नवमास परिआए महासुकसहस्साराणं देवाणं, दसमास परियाए आणयपाणयआरणच्चुआणं देवाणं, एगारसमास परियाए गेवेत्राणं, पारसमासे Page #118 -------------------------------------------------------------------------- ________________ (૯૪) समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेयलेसं वीयवयह तेण परं सुक्के सुकाभिजाई भवितातओ पच्छा सिजमाइ." વીર પ્રભુને ગતમ સ્વામી પૂછે છે જે હમણું સાધુઓ સાધુપણામાં વિચરે છે, તે કઈ તેને લેશ્યાને પામે છે ? ઉ–હે ગતમ! એક માસ સાધુપણા પર્યાય - વાથી વ્યંતર દેવેની તેજે લેશ્યાને પામે છે, બાકીનું કોષ્ટક નીચે પ્રમાણે, બે માસ દીક્ષા પર્યાયવાળે અસુર ઇંદ્ર છેડીને ભવનપતિ - દેવાની. ત્રણ 9 ક અસુર કુમાર દેવેની ચાર શ્રીંગણ નક્ષત્ર તારારૂપ તિષીની 'પાંચ , ચંદ્ર સૂર્ય જ્યોતિષ ઇતની છે જ , સૌધર્મ ઈશાન દેવની સાત , , સન્નત કુમાર મહેન્દ્રની આઠ કે બ્રા લેકાંતકની નવ , , મહાશુક સહસારની દશ છે , આનત પ્રાણત તથા આરણ અય્યતની અગીયાર, રૈવેયકની આર છે અનુત્તર વિમાનની Page #119 -------------------------------------------------------------------------- ________________ ( ૯૫ ) ત્યાર પછી શુક્લ લેશ્યાને પામીને કેવળ જ્ઞાન પામીને માક્ષમાં જશે. • જે અનતાનુબંધી વિગેરે કષાયેાને ખપાવવા તૈયાર થયા તે એક ક્ષય કરવામાંજ વર્તે છે કે નહિ ? તે બતાવે છે. एवं विचमाणे पुढो विचिइ, पुढोवि, सड्डी आणाएं मेहावी लोगंच आणाए अभितमिच्या अकुअभयं, अस्थि सत्यं परेण परं, नस्थि असत्थं परेण परं । सू० १२४ । અનંતાનુબંધી એક કધિને ક્ષપકશ્રેણીમાં ચઢેલા સાધુ ખપાવે; તે સમયે પૃથક્ મીજી પણ નાદિ ક્રમ પ્રકૃતિ ખપાવે છે, અને તેણે આણુ માંધ્યુ છે, તે પણ દર્શનક્ષક એટલે, અનંતાનુબંધી કષાય ચાર તથા, દનમા: હુનીયની ત્રણ સુધી ખપાવે છે. અથવા, ખીજી પ્રકૃતિ ખપાવતાં અવક્ષે અનંતાનુબધી નામની પ્રકૃતિ ખાવે છે. જે, તેમ ન ખપે તે, સૂત્રમાં કહેલ એકના ક્ષયમાં બીજી ક્ષય થાય તેવુ ન કહેવાય. કેવા ગુણવાળા ક્ષપક શ્રેણીને યોગ્ય થાય તે કહે છે~~~ મજ્જા વિગેરે. શ્રદ્ધા એટલે મોક્ષમાર્ગ મેળવવાના ઊદ્યમની ઇચ્છા કરે; તે શ્રદ્ધાવાળા ( શ્રદ્ધી) કહેવાય. એટલે, તીર્થંકર પ્રણીત આગમ અનુસરે યથાક્ત અનુષ્ઠાન કરવું Page #120 -------------------------------------------------------------------------- ________________ ના મેધાવી (અપ્રમત્ત સાધુ) જે મર્યાદામાં રહે છે, તેજ શ્રેણીને ગ્ય છે પણ બીજે ગ્ય નથી. વળી, લેક એટલે છે. જીવનિકાય, અથવા કષાયલકને જિનેશ્વરના આગમ પ્રમાણે જાણીને તે જીવેના સમૂહને કેઈપણ રીતે ભય ન થાય તેમ સાધુએ વર્તન કરવું. અને કષાયના સમૂહને દૂર કરવાથી તે દૂર કરનાર સાધુને કેઈથી ભય રહેતું નથી; અથવા ચરાચર લેકને આગમની આજ્ઞા પ્રમાણે સમજીને ચાલે; તેને આલેકપરલેક અપાય; ને સારી રીતે દેખવાથી (સીધે માર્ગે ચાલનારને) ક્યાંયથી ભય નથી. ' ઉપર બતાવેલે ભય શાથી થાય છે, પણ તે શાની પ્રકર્ષગતિ છે કે નહિ? ઉત્તર-છે, તે બતાવે છે. . તેમાં દ્રવ્યશષ તલવાર વિગેરે છે. તે પરથી પણ પર છે, તીણથી પણ તીક્ષણ થાય છે. કારણકે, લેઢા ઉપર પાણી વિગેરે ચઢાવાને સંસ્કાર કરાય છે. અથવા, શ એટલે, ઊપઘાતકારી, તેથી એક પીડાકારીથી બીજે પીડાકારી ઉત્પન્ન થાય છે. તે ન્યાયે એકથી બીજે એપર છે તે બતાવે છે. જેમકે –તલવારના ઘાથી ધનુર્વા થાય તેનાથી માથાની વદના થાય તેનાથી તાવ ચઢે, પછી મુખમાં શેષ પડે, અને છેવટે, મૂછ વિગેરે થાય છે. . . . પણ ભાવશસ્ત્ર પરપરાએ જોડલા સત્રથી સૂત્રકાર મહા Page #121 -------------------------------------------------------------------------- ________________ (૯૭) રાજ પિતાની મેળેજ પ્રત્યાખ્યાન પરિક્ષાના દ્વારવડે કહેશે કે જેવી રીતે શસ્ત્રની પ્રકર્ષ ગતિ છે, અથવા પરંપરાએ વિદ્યમાન છે, પણ અશકે તેમ નથી, તે બતાવે છે, કે અશસ્ત્ર તે સંયમ છે, તે સંયમ પરથી બીજું પર નથી, એટલે તે પ્રકર્ષ ગતિને પામેલ નથી, તે આ પ્રમાણે, આ પૃથ્વી વિગેરેની સમાનતા કરવી, તેમાં મંદ તીવ્રને ભેદ નથી, એટલે પૃથ્વી વિગેરેમાં સમભાવપણું ધારવાથી સામાયિકની સિદ્ધિ છે.. અથવા શેલેશી અવસ્થામાં રહેલા સંયમથી બીજે સંયમ નથી, અર્થાત્ તેનાથી બીજું ગુણસ્થાન ઉપર કઈ નથી. , જે કોધના ઉપાદાનથી બંધ કરે છે, તે સ્થિતિ તથા વિપાથી તથા અનંતાનુબંધીના લક્ષણથી જે કર્મ બંધાયા તેના ક્ષયને આશ્રયી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે જે જાણે છે તે સાધુ અપર માન વિગેરેને પણ તોડવાનું દેખનારે છે, તે પછીના સૂત્રમાં બતાવે છે. . जे कोहदंसी से माणदंसी, जे माणदंसी से मायादंसी, जे मायादंसी से लोभदंसी, जे लोभदंसी से पिजदंसी, जे पिजसी से दोसदंसी, जे दोसदसी से मोहदती, जे मोहसी से गम्भदंसी, जे Page #122 -------------------------------------------------------------------------- ________________ (८) गभांसी से जम्मदंसी, जे जम्मदसी से मारदंसी, जे मारदंसी से नरयदंसी, जे नरयदंसी से तिरिपदंसी, जे तिरियदंसी से दुक्खदंसी, से मेंहावी अभिणिवहिजा कोहं च माणं च मायं च लोभ च पिजं च दोसं च मोहं च गन्भं च जम्मं च मारं च नरयं च तिरियं च दुक्खं च । एवं पासगस्त दंसणं उवरय सत्थस्ल पलियं त करस्स, आयाण निसिद्धा सगडम्भि, किमाथि ओवाही पासगस्त! न विजह ?, नत्थि (सू० १२५ ) तिमि ॥ शीतो. णीयाध्ययनम् ॥३॥ જે કોઇને સ્વરૂપથી જાણે અને જ્ઞાનને અનર્થ કરના જાણ ત્યાગવારૂપ માનીને (જ્ઞાન વડે) કેધને ત્યાગ કરે, તે સાધુ નિ માનને પણ અનર્થ કરનારું દેખે છે, અને તેને त्यागे छे. છે અથવા જે કોઈને જાણે છે, અને સમય આવતાં ધી બને છે, તે માણસ માન પણ દેખે છે, અર્થાત્ તે અહંકારી પણ થાય છે, એ પ્રમાણે હવે પછી પણ સમજી લેવું. જયાં સુધી તે દુઃખ દેખનારે થાય ત્યાં સુધી જાણવું, સૂત્ર સુગમ હેવાથી ટીકા કરી નથી. તે પણ મંદ બુદ્ધિ હિતાર્થે ચેડામાં લખીએ છીએ. Page #123 -------------------------------------------------------------------------- ________________ (૯૯) જે અહંકારી બને તે સમય આવતાં કપટી પણ બને, લભી પણ બને, અને જે લોભી હોય, તે અનુક્રમે પ્રેમી પણ બને, અને પિતાનું ઈચ્છિત ન થતાં કેવી પણ બને, અને તે મેહ કરનારે પણ થાય, અને તે મહ કરીને ગર્ભમાં ઉત્પન્ન થાય, પછી જન્મનું દુઃખ વેઠે, તે માર (હિંસા અથવા આરંભને કૃત્ય) પણ કરે, અને પછી તે નરક ગામી પણ થાય, ત્યાંથી ચવીને તિર્યંચ થાય, એમ પરંપરાએ અનેક દુઓને તે સંસારી જીવ ભગવે છે, પણ જે મેધાવી (બુદ્ધિમાન) સાધુ છે તે ક્રોધ વિગેરેથી દૂર રહે છે તે બતાવે છે, એટલે કોઈ માન માયા લેભ પ્રેમ દ્વેષ મેહ ગર્ભ જન્મ માર નરક તિર્યંચ વિગેરેનાં દુઃખે કોધ રૂપ બીજને ત્યાગ કરવાથી ભગવતે નથી, આ બધું જે તત્વજ્ઞાન બતાવ્યું તે બધા ઉદ્દેશાનું શરૂઆતથી તે અહિં સુધી તીર્થંકરનું કહેલું છે, અને તે તીર્થકર જેને પીડા કરનાર શસને છેડીને આઠ કર્મને અંત કરનાર થયા છે એટલે તેઓ કર્મનું ઉપાદાન કારણ કોઈ વિગેરે પ્રથમ ત્યાગીને પિતાના કર્મો જે પૂર્વે બાંધેલાં તેને ભેદનારા થયા, તેઓને કેવળજ્ઞાન થવાથી સંસારી કેઈપણ જાતની ઉપાધિ નથી, એટલે દ્રવ્યથી સેનું ચાંદી વિગેરે નથી તેમ ભાવથી આઠ પ્રકારનાં કર્મ નથી, આ પ્રમાણે શિષ્યના પ્રશ્નમાં તીર્થકરને Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) કઈ પણ જાતની દ્રવ્યથી કે ભાવથી કઈ પણ જાતના ઉપાધિ છે કે નહિં? તેને ઉત્તર કહે કે નથી. આ વચન સુધર્માસ્વામિ જંબુસ્વામિને કહે છે, કે મેં ભગવાનના ચરણની સેવા કરતાં જે સાંભળ્યું તેને અનુસાર તને કહું છું, પણ મારી મતિ કલ્પનાથી હું કહેતું નથી. સૂત્ર અનુગમ કહે, એથે ઉદ્દેશે પુરે થયે અને તેની સમાપ્તિથી અતીત અનાગત નય વિચારને સૂત્રમાં થોડામાં બતાવવાથી શીતણીય નામનું ત્રીજું અધ્યયન. સમાપ્ત થયું. સમ્યકત્વ નામનું એવું અધ્યયન ત્રીજું અધ્યયન પુરૂં થવાથી હવે શું કહે છે. તેને આ પ્રમાણે–સંબંધ છે. પહેલા શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં અન્વયે વ્યતિરેકવડે છે જીવનિકાનું સ્વરૂપ બતાવતાં જીવ અને અજીવ, એમ બે પદાર્થ સિદ્ધ કર્યા તથા જીના વધમાં બંધ થાય છે, અને તે ત્યાગવાથી વિરતિ થાય; તેવું બતાવતા આસવ સંવર બે પદાર્થ બતાવ્યા; તથા લેકવિજય નામના બીજા અધ્યયનમાં લેકે જેમ બંધાય છે, અને જેમ મુકાય છે, તે બતાવતાં બંધ અને નિર્જરા બતાવી તથા ત્રીજા અધ્યયનમાં શીતોષ્ણરૂપ-પરિસહ સહેવા; તે બતાવતાં તેના ફળરૂપ-એક્ષ બતા; તેથી ત્રણ અધ્ય Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) વનમાં જીવ-અજીવ, આસવ, સંવર, બંધ નિર્જરા અને મેક્ષ, એમ સાત પદાર્થરૂપ તવ બતાવ્યું અને તત્વ પદાર્થનું શ્રદ્ધાન (વિશ્વાસ) રાખવું તે સમ્યકત્વ કહેવાય છે, તે હવે બતાવે છે. આ સંબંધવડે આવેલા આ ચેથા અધ્યયનના ચાર અનુગદ્વાર બતાવતાં ઊપકમમાં અર્થ અધિકાર બે પ્રકારે છે. અધ્યયનને અર્વાધિકાર સમ્યકત્વ નામને છે તે શસપરિસ્સામાં પ્રથમ કહેલ છે, અને ઉદ્દેશાને અર્વાધિકાર અહી બતાવવા નિર્યુક્તિકાર કહે છે – पढमे सम्मावाओ, बीए धम्मप्पवाइयपरिक्खा। तइए अणवज्जतवो, न हु बालतवेण मुक्खुत्ति ।२१५॥ उद्देसंमि चउत्थे, समासवणेण णियमणं भणियं । तम्हा य नाणदंसण,तवचरणे होइ जइयव्वं ॥२१६॥ . (૧) પહેલા ઊદેશામાં સમ્યવાદ એ નામને અર્થધિકાર છે. એટલે, અવિપરીતવાદ તે સમ્યગવાદ છે, અર્થાત્ યથાઅવસ્થિત વસ્તુને બતાવવવી. (૨) બીજા ઊદ્દેસામાં ધર્મપ્રવાદિકેની પરીક્ષાને વિષય છે. એટલે, જેઓ ધર્મનું સ્વરૂપ બતાવે છે, તે ધર્મપ્રવાદિક કહેવાય. તેઓનું અયુક્ત તથા, યુક્તકથનને વિચારવું. (૩) ત્રીજામાં, અનવઘ તપનું વર્ણન છે. એટલે જે બાળતપ કરે તેવા અજ્ઞાનાં કરેલાં તપથી મોક્ષન થાય તે અહીં બતાવ્યું છે. (૨૧૫) Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ચેથા ઊદેશામાં સંક્ષેપ વચનમાં સંયતનું સ્વરૂપ બતાવ્યું છે, તેથી પહેલામાં સમ્યગદર્શન, બીજામાં સમ્યકજ્ઞાન ત્રીજામાં બાળ તપને નિષેધ કરવાથી સમ્યફ તપ બતાવ્યો છે, અને ચોથામાં સમ્યફ ચારિત્ર બતાવ્યું છે, ગાથામાં સામત અને ૨ શબ્દ છે તે બન્ને હેતમાં છે, જેથી એ ચારે પણ મેક્ષનાં અંગ પૂર્વે કહ્યાં છે, તેથી એમ જાણવું કે જ્ઞાન દર્શન તપ ચરણમાં મેક્ષાભિલાષી સાધુએ યત્ન કરે, અને તેનું પ્રતિપાલન કરવા છતાં સુધી પ્રયત્ન કરે, આ પ્રમાણે બે ગાથાને અર્થ થ. હવે નામ નિષ્પન્ન નિક્ષેપોમાં બતાવેલ સમ્યકૃત્વ નામને નિક્ષેપ કહે છે. ___नामंठवणासम्मं व्वसम्मं च भावसम्मं च । एसोखलु सम्मस्ता, निक्खेवो चउविहो होइ ।२१७ નામ સ્થાપનાને અક્ષરાર્થ સુગમ છે, અને તેને ભાવાર્થ નામ સ્થાપના છેડીને દ્રવ્ય અને ભાવ સંબંધી નિર્યુક્તિકાર કહે છે. अह दव्वसम्म, इच्छाणु लोमियं तेसु तेसु दव्वेसुं। कयसंखघसंजुत्तो, पउत्त जढ भिण्ण छिण्णं वा।२१८ જ્ઞ શરીર ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય સમ્યકત્વ બતાવે છે, ઈચ્છા એટલે ચિત્તની પ્રવૃત્તિ ( અભિપ્રાય) છે, તેને અનુકુળ કરવું, તે “ઐચ્છાનુલેમિક” છે તેવી તેવી Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ઈચ્છા અને ભાવને અનુકુળ દ્રવ્યમાં કૃત વિગેરે ઉપાધિના ભેદ વડે સાત પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છે. (૧) કૃત એટલે અપૂર્વ રથ વિગેરે બનાવ્યું હોય, તે રથમાં એગ્ય રીતે ભાગ ગઠવ્યાથી સારા બનાવનારને લીધે બેસનારને ચિત્તમાં શાંતિ થાય છે, અથવા જેના માટે તે બનાવ્યું તે શોભાયમાન અને ગ્ય સમયમાં જલદી બનાવી આપવાથી કરાવનારને સમાધાન (સમાધિ) ને હેતુ હોવાથી તે દ્રવ્ય સમ્યક છે. આ પ્રમાણે સંસ્કૃત (સંસ્કાર કરેલો વિગેરેમાં પણ સમજવું, એટલે (૨) તેજ રથ વિગેરે ભાગી જતાં અથવા જુને થતાં તેને સુધાર અથવા ભાંગેલા ભાગને બદલે તે સમાધિ આપનારે હેવાધી દ્રવ્ય સમ્યક છે. (૩) જે બે દ્રવ્યને સંગ ન ગુણ બનાવવા કરે પણ નાશ કરવા ન કરે તે ખાનાર અથવા ભેગવનારના મનની સમાધિને માટે દુધમાં સાકર મેળવવી વિગેરે છે, તે સંયુક્ત દ્રવ્ય સમ્યગુ છે. - ૪) તથા જે પ્રયોગમાં લીધેલું દ્રવ્ય આત્માને લાભના હેતુથી સમાધિ માટે થાય છે, તે પ્રત્યેક દ્રવ્ય સમ્યફ છે. અથવા બીજી પ્રતિમાં ઉપયુક્ત શબ્દ છે એટલે - ઉપયોગમાં લીધેલું દ્રવ્ય મનને સમાધિ દાયક થાય તે ઉપયુક્ત દ્રવ્ય સમ્યફ છે. (૪) સમાધિ મતમાં ઉપચક થાય Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) (૫) તથા જઢ (ત્યજેલું) ભાર વિગેરે દૂર કરવાથી ચિત્તમાં શાંતિ થાય, તે ત્યક્ત દ્રવ્ય સમ્યક છે, (૬) દહીનું વાસણ વિગેરે કુટી જતાં કાગડા વિગેરેને આનંદ દાયી થવાથી તે ભિન્ન દ્રવ્ય સમ્યક્ છે, (૭) અધીક માંસ વિગેરે છેદવાથી (અથવા ગુમડામાં નસ્તર મુકવાથી) જે શાંતિ થાય તે છિન્ન સમ્યફ છે, આ સાતે પણ ચિત્તને સમાધિ આપનાર હોવાથી દ્રવ્ય સમ્યક છે, પણ જે તે બરાબર ન થાય તે ચિત્તમાં કલેશ થતાં અસમ્યક થાય છે. ' હવે ભાવ સમ્યક્ બતાવે છે. तिविहं तु भावसम्मं दसण नाणे तहा चरित्ते य। दसण चरणे तिविहं नाणे दुविहं तु नायव्यं ॥२१९॥ " ત્રણ પ્રકારે ભાવ સમ્યક છે, દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ભેદ છે, તે દરેક પણ ભેદવાળું છે, તે કહે છે, તેમાં દર્શન અને ચરણે દરેક ત્રણ પ્રકારનાં છે, તે આ પ્રમાણે. - અનાદિ મિયા દષ્ટિને ત્રણ પુંજ કર્યા વિનાને હોય તેને યથા પ્રવૃત્ત કરણ બાકીનાં કર્મ ક્ષીણ થવા વાળો હોય તેને સાગરોપમ કેડા કડીમાં છેડી ઓછી સ્થિતિ હોય, તેને અપૂર્વ કરણમાં ગ્રંથી ભેદાતા મિથ્યાત્વને ઉદય ન હોય તેવું અંતરકરણ કરીને અનિવૃત્તિ કરણ વડે પ્રથમ સમ્યકત્વ મેળવે છે, તે પરામિક દર્શન છે, કહ્યું છે કે, Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) " उसरदेसं दडेल्लयं च विज्झाइ वणवो पप्प । इय मिच्छत्ताणुदए उवसमसम्म लहइ जीवो ॥१॥" ખારવાળો (ઉપર) દેશ (જગ્યા) મેળવીને જેમ વનને અગ્નિ (દાવાનલ) બુઝાઈ જાય છે, તેમ, મિથ્યાત્વ ઉદય ન આવે ત્યારે આપશમિક સમ્યકત્વને જીવ પામે છે. અથવા કોઈ ઉશમ શ્રેણીમાં આપશમિક સમ્યકત્વ પામે છે. (૨) તેજ પ્રમાણે સમ્યક્ત્વ પુલને આશ્રયી ને જે અધ્યવસાય ઉત્પન્ન થાય તે લાપશમિક છે (૩) તથા દર્શનમોહનીય ક્ષય થવાથી ક્ષાયિક છે. ચારિત્રના ત્રણ ભેદ (૧) દર્શન પ્રમાણે ચારિત્ર પણ ઉપશમ શ્રેણિમાં આપશમિક (૨) કષાયના ક્ષય ઉપશમથી ક્ષાપશમિક (૩) તથા ચારિત્ર મેહનીય કર્મને ક્ષયથી ભાયિક ચારિત્ર છે. - જ્ઞાનના બે ભાગે છે,-લાપશમિક, અને ક્ષાયિક તેમાં ચાર પ્રકારના જ્ઞાન આવરણીય કર્મને ક્ષય ઉપશમ થવાથી મતિ જ્ઞાન વિગેરે ચાર પ્રકારનું ક્ષાપથમિક જ્ઞાન છે, અને બધું ઘાતી કર્મ ક્ષય થવાથી ક્ષાયિક કેવળ જ્ઞાન છે. . જ આ પ્રમાણે ત્રણે પ્રકારમાં ભાવ સમ્યકત્વપણું બતાવે છતે વાદી શંકા કરે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬) “જે, એમ દર્શન-જ્ઞાન–ચારિત્ર ત્રિમાં સમ્યવાદને સંભવ થાય છે, તે, દશનને જ સમ્યકત્વવા કેમ રૂઢથ છે? કે જે સમ્યગદર્શનનું અહીં વર્ણન કરવાનું છે. ઉત્તર–તે દર્શનના ભાવના ભાવી (વિદ્યમાનપણથી જ) જ્ઞાનચારિત્રને ભાવ છે. જેમકે–મિથ્યાષ્ટિને જ્ઞાનચારિત્ર હતાં નથી. તેને જ્ઞાન હેયછતાં અજ્ઞાન કહેવાય.) અહીં સક્યત્વની પ્રધાનતા બતાવવા આંધળા તથા દેખતા એવા બે રાજકુમારોનું દષ્ટાંત બાલ-(મંદબુદ્ધિવાળા) તથા સ્ત્રી વિગેરેના બધા માટે કહે છે – ઊદયસેન નામને રાજા હતું. તેને વીરસેન તથા સૂરસેન નામે બે કુમાર છે. તેમાં વિરસેન આંધળે છે. તેણે પિતાને ગ્ય ગાંધવાદિક (ગાવા વિગેરેની) કળાઓ, શીખી અને બીજા કુમારે ધનુર્વેદને અભ્યાસ કરીને લેકમાં પ્રશંસનીય પદવી પામે. આ સાંભળીને વીરસેન કુમાર વિરત કરી કે, હું પણ ધનુર્વેદને અભ્યાસ કરું. પછી રાજાએ તેના આગ્રહથી આજ્ઞા આપી અને એગ્ય ઊપાધ્યાનના ઊપદેશથી, અને અતિશય બુદ્ધિના કારણથી શબ્દવેધી થયે. પછી તે જુવાન થયું ત્યારે સારા અભ્યાસથી મેળવેલા ધનુર્વેદના જ્ઞાનથી અને ઉત્તમવર્તનથી અગણિત ચક્ષુદર્શન સદ-અસતભાવથી, તથા શબ્દવેધીપણથી જ્યારે શત્રુ રાજા લડવા આવ્યા ત્યારે રાજા પાસે યુદ્ધમાં જવા માંગણી Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) કરી. રાજાએ આજ્ઞા આપવાથી વીરસેને શત્રુનું સૈન્ય જીતવા પ્રયત્ન કર્યો, પણ શત્રુએ અંધપણું જાણી લીધાથી ચુપ બેસવાથી વિરસેનનું કંઈ ન ચાલ્યું ત્યારે શત્રુના સર્વે તેને પકdલીધે. પછી સૂરસેને તે વૃતાંત જાણુંને રાજાને પૂછીને સૂમ તીરના સેંકડેને વરસાદ વરસાવી શત્રુનાસૈન્યને જીતી ભાઈને મુકા. આ પ્રમાણે અભ્યાસ સારી રીતે કરી ઉદ્યમ કરવા છતાં પણ ચક્ષુની ખામીથી ઈચ્છિત કાર્ય કરવા સમર્થ ન થયે. તેજ પ્રમાણે સમ્યગ દર્શન વિના જ્ઞાન ચારિત્ર કાર્યસિદ્ધિ ન કરી શકે. તેજ નિર્યુક્તિકાર ગાથાને ઉપસંહાર કરતાં બતાવે છે. कुणमाणोऽवि किरियं, परिचयंतोऽवि सयणधणभोए, दितोऽविदुहस्स उरं, न जिणइ अंधो पराणीयं॥२२०॥ - ક્રિયાને કરતે, તથા પિતાનાં સ્વજન, ધન ભેગેને ત્યજવા છતાં તથા દુખને ઉર આપવા (સામે જવા છતાં પણ અંધ અંધપણાને લીધે શત્રુના સૈન્યને જીતી ન શકે. તે દષ્ટાંતથી હવે બંધ આપે છે – कुणमाणोऽवि निवित्ति, परिच्चयंतोऽवि सयणधण મg, दितोऽविदहस्स उरं, मिच्छदिहि न सिज्झइ उ॥२२१॥ એટલે મિથ્યા દષ્ટિ પિતાના દર્શનમાં કહેલી ક્રિયા કરે. Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) જેમકે પાંચ થમે, તથા પાંચ નિયમ વિગેરે પાળે તથા પિતાના સગાં ધન તથા ભેગને ત્યાગે. તથા પંચ અગ્નિને તાપ તપવા વિગેરેથી દુઃખ સહન કરે છતાં મિથ્યા દષ્ટિ દર્શનની ખામીથી સિદ્ધિ પદ નથી જ પામતે, (ગાથામાં ઉ શબ્દ એવકારના અર્થમાં છે. પૂર્વે જેમ અંધ કુમાર શત્રને ન જીતી શક્ય તેમ આ કાર્ય સિદ્ધિમાં અસમર્થ છે, જે એમ છે તે શું કરવું ? તે કહે છે– ત મા મળી નrr var, दसणवओ हि सर्फलाणि हुति तनाण चरणाई _ શા - જેથી સિદ્ધિ માર્ગનું મૂળ સમ્યગ દર્શન છે, તેના વિના કર્મક્ષય ન થાય, તેથી કર્મ શત્રુને જીતવાની ઈચ્છાવાળે મનુષ્ય સભ્યનું દર્શન મેળવવા પ્રથમ યત્ન કરે, અને તેની પ્રાપ્તિમાં શું થાય તે બતાવે છે. કે નિચે દર્શન પામે લાનાં તપ જ્ઞાન તથા ચારિત્રનાં બધાં અનુષ્ઠાને સફળ થાય છે. તેથી તેમાં યત્ન કરે. - હવે બીજી રીતે પણ સમ્યગ દર્શનના તથા તે દર્શન મેળવેલા મનુષ્યને પ્રાપ્ત થએલા ગુણ સ્થાનના ગુણ બતાવે છે. सम्मत्तुपत्ती सावए य, विरए अणंत कम्मं से ॥ दसण मोहक्खाए, उवसामंते य उपसंते ॥२२३॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૯) खवए य खीणमोहे, जीणे अ सेढी भवे असखिज्जा। तविवरीओ कालो, संखिजगुणाए सेढीए ॥२२४॥ સમ્યફત્વની ઉત્તિ થતાં અસંખ્યય ગુણવાળી શ્રેણિ થાય છે. તે પાછલી અડધી ગાથાવડે બતાવેલ છે, તે કિયાને આશ્રયી છે. પ્રશ્ન–કેવી રીતે અસંખેય ગુણવાળી શ્રેણિ થાય ? ઉત્તર–(૧) અહીં મિથ્યા દષ્ટિએ જે થોડું ઓછું એવી કડાકોડી સાગરોપમની સ્થિતિવાળા ગ્રંથિસત્વવાળા છે. તેઓ કર્મ નિજાને આશ્રયી સમાન છે, (૨) અને ધર્મ પૂછવાની ઉત્પન્ન થએલી સંજ્ઞાવાળા પૂર્વે કહેલાએથી અસંખ્યય ગુણ નિરાવાળા છે. (૩) ત્યાર પછી પૂછેવાની ઈચ્છાવાળા બની સાધુ સમીપે જવાની ઈચ્છાવાળે અસંખેય ગુણે ઉત્તમ જાણ (૪) ત્યાર પછી ગુરૂને પૂછતાં (૫) ધર્મ સ્વીકારવાની ઈચ્છા થતાં (૬) ત્યાર પછી ધર્મ ક્રિયા કરતાં જે નિર્જરા થાય તેના કરતાં પણ પ્રથમ ધર્મ કિયા કરનારાને વધારે નિજ થાય તે અસખે, ગુણ જાણવી, આટલે સુધી સમ્યફની ઉત્પત્તિનું વર્ણન કર્યું - ત્યાર પછી શ્રાવકત્રત (દેશવિરતિ) સ્વીકારતે તથા સ્વીકારે વિગેરે ઉત્તરોત્તર ગુણ પામેલાને અસંખ્યય ગુણી નિર્જરા જાણવી, એ પ્રમાણે સર્વ વિરતિમાં પણ જાણવું. Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) - તેનાથી પણ પૂર્વે સર્વ વિરતિ લીધેલાની અસંખ્યય ગુણ નિર્જરા જાણવી, મૂળમાં “અણુતકર્મ સે” છે, તેને અર્થ અનંતાનુબંધી આશ્રયી જાણ, એટલે ભીમ કહેવાથી ભીમસેન ભામાથી સત્યભામા થાય, તે પ્રમાણે છે. મેહનીય કર્મના અનંત ભાગો છે, તેને ખપાવવાની ઈચ્છાવાળે અસંખ્યય ગુણ નિર્જરા કરનારે જાણવે, ત્યાર પછી ક્ષપક (ક્ષય કરનારે) જાણવે, ત્યાર પછી ક્ષીણ અનંતાનુબંધી કષાયવાળે જાણ, તેજ દર્શન મેહનીયની ત્રણે પ્રકૃતિમાં ક્રિયાના સન્મુખમાં ઉભા રહેલ અપવર્ગનું ત્રિક જાણવું ત્યાર પછી સાત પ્રકૃતિ ક્ષીણ થવાથી ઉપશમ શ્રેણિમાં ચઢે અસંખ્ય ગુણ નિર્જરવાળે જાણવે, ત્યાર પછી ઉપશાંત મેહવાગે જાણ ત્યાર પછી ચારિત્ર મિહનીયને ક્ષય કરનાર જાણ, ત્યાર પછી ક્ષીણ મેહવાગે જાણ, અહિયાં અભિમુખ વિગેરે ઘણું યથાસંભવ જના કરવી, ત્યાર પછી ભવસ્થ કેવળી (જિન) જાણવા ત્યાર પછી શૈલેશી અવસ્થાવાળે અસંખ્યય ગુણ નિર્જરવાળે જાણ. તેથી એ પ્રમાણે કર્મ નિર્જરા માટે અસંખ્યય લેક આકાશ પ્રદેશ પ્રમાણે બનાવેલ સંયમ સ્થાનના પ્રચયથી ઉત્પન્ન થયેલ શ્રેણું છે, તે ઉત્તરોત્તર અસંખ્ય ગુણવાળી જાણવી, કારણ કે ઉત્તરોત્તર પ્રવધમાન અધ્યવસાયના કંડકને સ્વકાર છે, જેમ સંયમ પયય વધે તેમ ચારિત્રમાં આત્માની નિર્મળતા વધે.) Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧) કાળથી તે તેથી વિપરીત અગી કેવળીથી માંડીને પ્રતિલોમ પણે સંખેય ગુણવાળી શ્રેણીવડે કાળ જાણજે, તેને અર્થ આ છે, જેટલા કાળ વડે અગી કેવળી જેટલાં કર્મ ખપાવે તેટલાં કર્મ સાગી કેવળી સંખ્યય ગુણાકાળ વડે ખપાવે છે, એ પ્રમાણે પ્રતિલેમ પણે જેટલા કાળમાં ધર્મ પુછવાની ઈચ્છાવાળે છે, ત્યાં સુધી જાણવું, (નીચલા ગુણસ્થાનમાં કાળ વધારે થાય અને કર્મ ઓછાં ખપે.). આ પ્રમાણે બતાવતાં સિદ્ધ કર્યું કે સમ્યગ દર્શન પામેલાને તપ જ્ઞાન અને ચરણ સફળ થાય છે, પણ જે કોઈ ઉપાધિ (સંસારી વાસના) વડે કરે તે તે સફળ * થતાં નથી, તે ઉપાધિ કઈ છે, તે હવે બતાવે છે, आहार उवहिपूभा, इडीतु य गारवेस कइतवियं । एमेव धारसविहे, तमि न हु कइ तवे समणो ॥२१॥ આહાર ઉપધિ પૂજા અને આર્ષ ઓષધિ વિગેરે રિદ્ધિ છે, અને આહાર ઉપાધિ અને પૂજા રિદ્ધિ છે, અર્થાત્ તેવી રિદ્ધિ પૂજા મેળવવા જ્ઞાન ભણે, અને ચારિત્ર પાળે, તથા (તેવું મળવાથી) ત્રણ ગારવમાં બંધાએલે જે ક્રિયા કરે તે કૃત્રિમ (બનાવટી) કહેવાય છે, જેવી રીતે જ્ઞાન ચરણનું અનુષ્ઠાન આહાર વિગેરે માટે કરે, તે કૃત્રિમ હેવાથી મોક્ષ ન આપે, તે પ્રમાણે બાર પ્રકારના બાહ્ય અભ્યતર તપમાં Page #136 -------------------------------------------------------------------------- ________________ (११२) પણ જાણવું, અને તેવી સંસારી વાસના રાખનારને શ્રમણ ભાવ ન હોય, અને અસાધુનું અનુષ્ઠાન ગુણવાળું ન થાય, તેથી વાસના રહિત સાધુનું જે સમ્યગ દર્શન પૂર્વક તપ જ્ઞાન ચરણ સફળ છે એમ સિદ્ધ થયું, માટે સમ્યગ દર્શન નમાં થતા કરવી, અને તત્વાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ દર્શન છે, અને આ તત્વ સઘળાં કલંકને દૂર કરીને જેમણે બધા પદાર્થોમાં સત્તા વ્યાપી કેવળ જ્ઞાનને મેળવેલું છે, તેવા તીર્થકરે કહ્યું છે તેને હવે અનુક્રમે આવેલા સૂવાનુગમમાં સૂવ બતાવે છે. से मि जे अईया जे य पडुपन्ना आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवं माइक्खन्ति एवं भासंति एवं पण्णविंति एवं परूविंति सव्वे पाणा सम्वे भूया सव्वे जीवा सम्वे सत्ता न हतया न अजावेयव्वा न परिचित्तधान परियावेयव्वा न उद्दवेयवा, एस धम्ने सुद्धे निइए समिच लोयं खेय. पणेहिं पवेइए, तं जहा-उट्ठिएस्सु वा अणुट्टिएसु वा उबटिएस्तु वा अणुवहिएप्तु वा उवरयदंडेस वा अणुवरयदंडेसु वा सोवाहिएसु वा अणोकहिए वा संजोगरएसु वा असंजोगरएस वा तचं चेयं नहा चेयं अस्सिं चेयं पच्चइ (सू० १२६) Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩). ગૌતમ (સુધમાં) સ્વામી કહે છે કે – જે હું કહું છું, તે હું પતે તીર્થકરનાં કહેલાં વચનના તત્વને જાણીને કહું છું, તેથી મારું વચન માનવા ગ્ય છે, અથવા બિદ્ધમતમાં માનેલું ક્ષણિકપણું દુર કરવાવડે કહ્યું કે, જે મેં પૂર્વે કહ્યું, તે હમણાં પણ હુંજ કહું છું, પણ બીજે કહેતે નથી; અથવા સે” શબ્દનો અર્થ “તે થાય છે, એટલે જે શ્રદ્ધાનમાં સમ્યકત્વ થાય છે, તે તત્વને હું કહું છું. જેઓ પૂર્વ કાળમાં થયા જે વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં થશે. તે બધા તીર્થકરે એમ કહે છે. વળી, પૂર્વેકાળ અનાદિ હેવાથી અનંતા થયા અને ભવિષ્યકાળ અનતે હોવાથી અને સર્વદા તીર્થકર હોવાથી અને તા થશે, અને વર્તમાનકાળ આશ્રયી જે વખતે આ પ્રરૂપણ થતી હોય તેમાં નક્કી સંખ્યા ન હોવાથી ઉત્કૃષ્ટ અથવા જઘન્યપદે કહેવાય, તેમાં ઊત્સર્ગ થી અઢી દ્વીપની અંદર એક સેને સીતેર થાય, તે આ પ્રમાણે પ-મહા વિદેહમાં એકેક વિદેહમાં ૩૨ શ્રેણી હેવાથી દરેકમાં એકેક ગણતાં ૧૬૦ થાય, અને ૫ ભરત ૫ ઐરા વતન મેળવતાં કુલ ૧૭૦ થાય અને જઘન્યથી ૨૦ થાય તે આ પ્રમાણે-પ મહા વિદેહમાં મહા વિદેહની અંદર રહેલી મહા નદીના બને કિનારે મળી પૂર્વ પશ્ચિમ સાથે લેતાં ચાર ચાર હોય તે પાંચના મળી વીશ થાય, અને Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪ ) ભરત રાવતમાં તે એકાંત સુખમ વિગેરે આરામાં અભાવ છે, બીજા આચાર્ય કહે કહે છે, કે મેરૂના પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં એકેક તીર્થકર હોવાથી મહાવિદેહમાં બેજ છે, અને તેથી પાંચ વિદેહમાં દશ થયા, તેઓ એમ કહે છે કે, सत्तरसयमुक्कोस, इअरे दस समय खेतजिणमाणं । चोत्तीस पढमदीवे, अणतरऽद्धेय ते दुगुणा ॥१॥ પૂજા સત્કારને ચે જેઓ છે, તે અહત કહેવાય છે, તેઓ ઐશ્વર્ય યુક્ત ભગવતે છે, તેઓની સંખ્યા તેમના સંબંધમાં જ્યારે કે પ્રશ્ન પુછે તેને અર્થ ઉપર બતાવે છે, સૂત્રમાં વર્તમાનકાળની વાત છે, તેથી આ પણ જાણવું, કે આ પ્રમાણે કહ્યું, અને ભવિષ્યમાં કહેશે, એ પ્રમાણે સામાન્યથી તીર્થકરે દેવ મનુષ્યની પરદામાં અર્ધ માગધીમાં બધા જ પિતાની ભાષામાં સમજે તેમ તેઓ બોલે છે એ પ્રમાણે પ્રકર્ષથી સંશય દૂર કરવા માટે પાસે હેનારા સાધુ વિગેરેને જીવ અજીવ આસ્રવ બંધ સંવર નિર્જ મેક્ષ એ સાત પદાર્થોને બતાવે છે, એટલે જિનેશ્વર દેવ સાત પદાર્થોનું વર્ણન કરે છે) એ પ્રમાણે સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર જે મેક્ષ માગે છે, તથા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય એમ એ ચાંચ બંધના હેતુએ છે, સવ અને પરભાવ વડે છાતી અછતી વસ્તુ તત્વને સામાન્ય 'વિશેષરૂ૫ વિગેરેના પ્રકારથી બતાવે છે, અથવા આ બધા Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) ૧૮ એક અજાળાં છે, તે તીર્થકરે શું બતાવે છે તે કહે છે. જ બધાં પ્રાણીઓ એટલે પૃથ્વી પાણી બનિ વાયુ વનસ્પતિ એ એકેદ્રિય છે, તથા બે ત્રણ ચાર પાંચ ઇદ્ધિવાળા, જીવે છે, તેમને ઇન્દ્રિય ૫ બળ ૩ ઉચ્છવાસ નિશ્વાસ.૧ આયુ ૧ એ દશ પ્રાણ છે, પ્રાણ (સંસારી) જીવેને પૂર્વે હતા હમણાં છે, અને ભવિષ્યમાં રહેશે. તેથી પ્રાણી કહેવાય છે, તથા બીજી રીતે ચાર ભેદ જીવના છે. તે ભૂત ગ્રામ કહેવાય છે, અને વર્તમાનમાં બધા જીવે છે, જીવશે, અને પૂર્વે જીવતા હતા, માટે જીવ છે. તે નારકી તિર્યંચ મનુષ્ય અને દેવ એ ચાર ગતિવાળા છે, તથા બધા એ જી પિતાનાં કરેલાં કર્મથી સાતા અસાતાના ઉદયથી સુખ દુખ ભેગવે છે. તેથી સત્વ છે, અથવા પ્રાણ ભૂત જીવ અને સત્ય એ બધા એક અર્થવાળા શબ્દ છે, કારણ કે તત્વ ભેદ પયી વડે પદાર્થને સ્વીકારવાને છે. "તેથી કરીને ઉપરના બધા શબ્દ પ્રાણીના પર્યાયવાળા છે, તે જીવેને દંડ ચાબખા વિગેરેથી હણવા નહિં તથા બીજા પાસે બળજબરી કરીને હણાવવા નહિ; તથા નાક, દાસ, દાસી વિગેરે ઉપર મમત્વભાવથી તેમને સંગ્રહ ન કરે; તથા શરીર અને મનની પીડા ઊપજાવીને પરિમાપવા (સંતાપવા) નહિ; તથા જીવથી પ્રાણ દુર કરવાવડે તેને અપદ્વાવણ ન કરવું. આ જિનેશ્વરને કહે Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) દુર્ગતિને અટકાવવાને ભુગળ સમાન તથા સુગતિની પગથી સમાન ધર્મ છે, અને તે ધર્મ પુરૂષાર્થના પ્રધાનપણથી વિશેષણે બતાવે છે. પાપના અનુબંધરહિત શુદ્ધ છે, પણ બાદ્ધ તથા બ્રાહ્મણેથી એકેદ્રિયથી પચેંદ્રિય સુધીના છની હિંસાની અનુમતિને સુખરૂપ કલંક છે. (એટલે, બ્રાહ્મણે યજ્ઞ કરાવે છે, અને બાદ્ધના સાધુઓ સાધુ માટે વધેલું ખાય છે, તેથી વધની અનુમતિને દેષ લાગે છે, તે દેષ જૈનધર્મમાં નથી. વળી, પાંચ મહાવિદેહને આશ્રયી તે, નિરંતર (નિત્ય) છે, તથા શાશ્વત તથા (મેક્ષગતિ આપવાથી શાશ્વત છે, અથવા નિત્ય હોવાથી શાશ્વત છે, પણ એમ ન થાય; કે ભવ્યતવ માફક પ્રથમ થઈને પછી ન થાય; અને ઘટના અભાવ માફક પ્રથમ ન થઈને નિત્ય થાય, પણ આ ધર્મ તે, ત્રણે કાળમાં શાશ્વત છે. વળી, આ જીવસમૂહને દુખસાગરમાં ડુબેલ જાણીને તેમાંથી પાર જવા, જતુનાં દુઃખ જાણનારા એવા કેવળી ભગવેતાએ બતાવ્યું છે. આ ગતિમ સ્વામીએ પોતાની બુદ્ધિએ ન કહેલું બતાવવાનું કારણ શિષ્યની મતિ સ્થિર કરવા માટે કહ્યું -આ શુદ્ધ ધર્મ જીનેશ્વરને કહેલું છે. આજ સૂત્રમાં કહેલા અર્થને નિકિતકાર સૂત્ર-સ્પશીક બે ગાથાવડે કહે છે – जाजणवरा अईया, जे संपह जे अणागए काले। सब्वेवि ते अहिंसं, पदिसुवदिहिति विवदिति॥२२॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭) छप्पिय जीवनिकाए, णोविहणेणोऽवि अहणाकिजा। नोवि अ अणुमनिजा, सम्मत्सस्सेस निजुत्ती॥२२७॥ આ બંને ગાથાને અર્થ સરળ છે તેથી ટીકા નથી તેથી ઘડામાં લખીએ છીએ. જે જિનેશ્વરે પૂર્વે થયા વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં થશે, તે બધાએ ભૂતકાળમાં અહિંસા બતાવી છે, બતાવશે, અને બતાવે છે. એટલે, છે એ જીવનીકાયને હણે નહિ, હણવે નહિ; અને હણનારને અનુદે નહિ. એ સમ્યકત્વની નિર્યુક્તિ છે, તીર્થકરને ઉપદેશ એમના સ્વભાવથી પરેપકારી પણે અપેક્ષા વિના સૂર્ય ઉદય માફક પ્રવેલે છે, જેમ સૂર્ય બધાને પ્રકાશ આપે, તેજ પ્રમાણે જિનેશ્વર બધ આપે, એટલે ૧૨૬ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે ધર્મ ચરણ પાળવા માટે ઉઠેલા એટલે જ્ઞાન દર્શન ચારિત્રમાં પ્રયત્ન કરનારા, અને તેનાથી વિપરીત તે ધર્મમાં ઉદ્યમ ન કરનારને માટે સર્વજ્ઞ ત્રણ જગતના નાથે તેવા લેવા નિમિત્તે તે ઉદ્દેશીને ધર્મ કહ્યો છે, એ પ્રમાણે બધે સમજવું.' અથવા ઉઠેલા અને ન ઉઠેલા એટલે દ્રવ્યથી બેઠેલા અથવા ને બેઠેલા જીવે છે, તેમને વીર પ્રભુએ ધર્મ કહ્યો તેમાં ૧૧ ગણુધરેએ ઉભે ઉભે ધર્મ સાંભળે, એટલે પ્રભુના , સુમુખ રહીને ધર્મ સાંભળવા અથવા ચારિત્ર ગ્રહણ કરવા તૈયાર થયેલાને સંભળાવે, તે ઉપસ્થિત છે, અને તેથી Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) વિપરીત ત્યાં હાજર ન હોય તે અન ઉપસ્થિત ગેર હાજર) હતા, અહિં નિમિત્તે સૂત્રમાં સાતમી વિભક્તિ લીધી છે જેમકે ચામડામાં દીપડા મરાય છે.) શકા–ભાવથી આવેલા ચિલતિ પુત્ર વિગેરેમાં ધર્મ કથા ઉપયોગી છે, પણ ગેરહાજર હોય તેને ધર્મ કથા શું ગુણ કરે? ઉં–જે ગેરહાજર હોય તેવાને ઇદ્ર નાગ વિગેરે માફક કર્મની પરિણતિ વિચિત્ર હોવાથી અથવા ક્ષય ઉપશમના મેળવવાથી ગુણકારી થાય છે, તેથી તમારી “શંકા નકામી છે. પ્રાણીને અથવા આત્માને દુઃખ દે (દડે) માટે દંડ છે, તે મન વચન કાયાએ ત્રણ પ્રકારને છે, એ ત્રણ દંડથી દૂર થયેલા તે ઉપરત દંડ કહેવાય, તે બધા જીવ ઉપર ઉપકારની બુદ્ધિએ ઉપદેશ દેવાય, એટલે જેમણે દંડ તો છે, તેવા મુનિએ સંયમમાં સ્થિરતા કરે, અને નવા ગુણો પ્રાપ્ત કરે, અને બીજા દંડ ન તજેલા (ગ્રહસ્થીઓ) તે દંડને તજે, માટે તીર્થંકર ઉપદેશ આપે છે, - તથા સંગ્રહ કરાય તે ઉપધિ છે, તે દ્રવ્યથી સેતુ વિગેરે છે અને ભાવથી કપટ છે, તે રાખનાર ઉપધિવાળા છે, તે પધિક છે, બાકીના તેથી ઉલટા અનુપધિક છે, તેઓને માટે પણ ઉપદેશ છે, સંગ (સંબંધ) તે પુત્ર સ્ત્રી મિત્ર વિગેરે ઉપર પ્રેમને છે, તેમાં રક્ત થયેલા તે Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૧૯) સંગરત કહેવાય, અને તેથી ઉલટા એકત્વ ભાવના ભાવનારા મુનિ અસગરત કહેવાય; તે બંનેને પણ ભગવાને ઊપદેશ આપેલ છે, તેથી તે સત્ય છે. (ચ શબ્દ નિયમ અર્થ બતાવે. છે, માટે) ભગવાનનું વચન સત્ય છે, તેમ યથાયોગ્યપણે વસ્તુને સદ્ભાવ કહ્યાથી તે વાચ્ય પણ છે. તે બતાવે છે. કે, પ્રભુએ આ પ્રમાણે કહ્યું કે –“સર્વે જે હણવા ન જોઈએ” વિગેરે. આ પ્રમાણે સમ્યગદર્શનનું શ્રદ્ધાન રાખવું અને તે શ્રદ્ધાન-જિનેશ્વરનાં પ્રવચનમાં છે. જે સમ્યફમેક્ષમાર્ગને આપનાર છે. વળી, તે બધા દંભના પ્રબંધથી દૂર હોવાથી પ્રકર્ષથી બોલાય છે, (માટે તે પ્રવચન છે.) પણ, બીજા મતમાં તે અહિંસા ધર્મ બતાવ્યું નથી. જેમકે–અન્ય મતવાળા પ્રથમ કહે કે, સર્વ ને ન હણવા. (હિંસવ મૂતનિ) કહીને યજ્ઞમાં પશુધની આજ્ઞા આપે છે. એટલે, પ્રથમનાં વચનને તેમનાં પાછળનાં વચનથી બાધા લાગે છે. માટે, તે પ્રવચન નથી.) આ પ્રમાણે સમ્યફત્વનું સ્વરૂપ કહીને તેની પ્રાપ્તિમાં શું કરવું તે બતાવે છે. तं आइत्तु न निहे न निक्खिवे जाणित्तु धम्म जहा तहा, दिटेहिं निव्वेयं गच्छिज्जा, नो लोगस्से રાખે રે (૪૦ ૨૨૭) પ્રભુએ કહેલાં તરવાર્થ ઉપર શ્રદ્ધા રાખવાપ, Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૨૦ ) સમ્યગ્દર્શન મેળવીને કહેલું કાર્ય ન કરવાથી દ્વેષ લાગે; માટે, તેને ગાવે નહિ. તે પ્રમાણે સંસગ વિગેરે નિમિ નથી મિશ્ચાત્ય દુર કરીને પણુ, જીવના સામર્થ્ય ગુણેાને બ્રેડ નહિ. ( યથાશક્તિ સયમ પાળે; પણ, પ્રમાદ ન કરે ) અથવા શિવમતના કે, આતમતનાં વૃતે! ગ્રહણ કરીને વ્રતેશ્વ ત્યાગ વિગેરે છોડીને વિધિએ ગુરૂ પાસે પૂર્વ વૃત્તા સ્થાપન કરીને દીક્ષા મૂકીદે નહિં, તેજ પ્રમાણે ગુરૂ વિગેરે પાસે સમ્યફૂલ લઇને પાછુ તર્જ નહિ. પ્રશ્નઃ—શું કરીને ? ઉ—જેવા ધર્મ છે, તેવા શ્રુતચારિત્રરૂપ-ધર્મ સમજીને. અથવા, વસ્તુઓના સ્વભાવ સમજીને તેના ઉપર વિશ્વાસ રાખે; તથા તે ધર્મ જાણીને ખીજું શું કરે ? તે કહે છે?—દેખેલા સુંદર અને ખરાબ એવાં રૂપવડે નિવેદ ભામે; (વૈરાગ્ય મેળવે.) તે આ પ્રમાણેઃ— સાંભળેલા શબ્દો, ચાખેલા રસા, સુંઘેલા ગધા, ફરશેલા શુભ અને અશુક્ર સ્પર્શી વડે, રાગદ્વેષ થાય; તે ન કરતાં મધ્યસ્થ રહે; અને વિચારે કે, એમાં રાગદ્વેષ શુ' કરવા ? વળી પ્રાણી સમૂહની અન્વેષણા જે ઇષ્ટ વતુઓને લેવાની અને અનિષ્ટ વસ્તુને ત્યાગવાની જે બુદ્ધિ છે, તેવા રાગદ્વેષ સાધુ ન કરે, જેને આવી સામાન્ય લેક જેવી એષણા નથી તેને બીજી પણ કુબુદ્ધિ નથી, તે બતાવે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૨૧) કરણ નધિ નાગાબor aહણ શનિવાર दिटुं सुयं मयं विण्णायं 5 एवं परिकाहिजइ, समेमाणा पलेमाणा पुणो पुणो जाइं पकप्पति सू०१२८) જે ક્ષાભિલાષી સાધુને સેકષણા (સંસારી વાસના) નથી, તેને બીજી આરંભની પ્રવૃત્તિ પણ હતી નથી, અર્થાત જેણે ભેગ માસના ત્યાગી, તેને બીજી આરંભ પ્રવૃત્તિ કયાંથી હોય? એટલે સાધુને સાવદ્ય અનુષ્ઠાનની પ્રવૃત્તિ ન હેય, કારણ કે સાવધ પ્રવૃત્તિ ગ્રહસ્થીનેજ હોય છે, અથવા હમણુંજ બતાવેલી પ્રત્યક્ષ સમ્યફવ જ્ઞાતી જે ને ન હણવા સંબંધી બતાવી તે દયા જેને ન હોય તેવાને કુમાર્ગ તજવા તથા સાવધ અનુષ્ઠાન છોડવારૂપ બીજી વિવેકની બુદ્ધિ ક્યાંથી હાય ! (અર્થાત્ દયા સાથેજ બીજી સુબુદ્ધિ હોય છે.) - હવે શિષ્યની મતિ થિર કરવા કહે, કે જે તને મેં કહ્યું તે સર્વજ્ઞ દેવે કેવળ જ્ઞાન વડે સાક્ષાત દેખેલું છે, તે સેવા કરવાવડે મેં સાંભળ્યું, તે લઘુકર્મવાળા ભવ્ય જીને માનવા ગ્ય છે, તથા જ્ઞાનાવરણીય કર્મના ક્ષય ઉપશમથી વિશેષ પ્રકારે જાણ્યું, માટે વિજ્ઞાત છે, તેથી તમારે પણ સમ્યકત્વ વિગેરે મેં તમને જે કહ્યું તેમાં તમારે યત્ન કરે, જેઓ ઉપર બતાવેલ માર્ગ ન આદર તેઓને શું થાય છે તે કહે છે, તે સંસારી મનુષ્ય મનુષ્ય Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) વિગેરે જન્મમાં અત્યંત વૃદ્ધ બનીને વારંવાર મનેz ઇઢિયેના વિષયમાં વારંવાર આનંદ માનીને ફરી ફરીને એકેન્દ્રિ બે ઈન્દ્રિય વિગેરે જાતિમાં જન્મ લે છે, પણ સંસારને તરી શકતા નથી, જે આ પ્રમાણે તત્વને જાણનારા વર્તમાન સ્વાદ લેનારા છે. જન્મમાં આનંદ માનનારા ઇન્દ્રિય વિષયમાં લીન થયેલા વારંવાર ના જન્મ વિગેરે સાધનારા સંસારી જ હોય, તે સાધુએ શું કરવું, તે કહે છે, ____ अहो अराओ य जयमाणे धीरे सया आगय पण्णाणे पमत्ते पहिया पास, अप्पमत्ते सया परि कमिजासि त्तिमि (सू. १२९) सम्यक्त्वा ध्ययने ઘણા 8- . દિવસે અને શર્તે મોક્ષ માગમાંજ યત્ન કરતે, પરિસહ ઉપસર્ગમાં ન ડરનારે જે ધીર પુરૂષ છે, તથા સર્વ કાળ જેણે સત અને વિવેક સ્વીકાર્યો છે, તેને ગુરૂ કહે છે, કે તું જે, પ્રમત્ત છે જે ગ્રહ છે, અથવા અન્ય મતવાળા જેઓ ધર્મથી બહાર રહેલા છે, તેમની દુર્દશા દેખીને તેવું દુખ તને ન ભોગવવું પડે માટે તું સર્વદા નિદ્રા વિકથા વિગેરેથી રહિત બની આંખ ફરકવા માત્ર પણ પ્રમાદી ન થઈશ, અને કર્મ શત્રુને જીતવામાં અથવા મોક્ષ માર્ગે જવામાં પરાક્રમી બનજે, આ પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવનાર થિી અચાયને પહેલે ઉદ્દેશ સમાપ્ત થયે. Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩) ભીન્ન ઉદ્દેશા પહેલા ઉદ્દેશા સાથે ખીજાને આ પ્રમાણે સંબધ છે, કે પહેલા ઉદ્દેશામાં સમ્યકવાદ ખતાન્યા, અને તે તેના શત્રુ મિથ્યાવાદ છે, તેને દૂર કરવાથી આત્મ લાભ મેળવે છે, તે દૂર કરવા જ્ઞાન વિના ન થાય, અને વિચારા વિના પરિજ્ઞા ન થાય, તેથી મિથ્યાવાદથી થયેલ અન્ય તીથિકાના મતની વિચારણા કરવા આ કહેવાય છે. આ સબ'ધી આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે, ને આસા વિગેરે છે, અને અહિ' જે સમ્યકત્વ લીધું તે સાત પદ્માશોનુ શ્રદ્ધાન કરવાનું છે, તેમાં મેક્ષાભિલાષીએ શસ્ત્ર પરિજ્ઞા નામના પહેલા અધ્યયનમાં જીવાજીવ પદાર્થના જ્ઞાન વડે સ`સાર તથા મોક્ષનાં કારણેાને નિર્ણય કરવા, એટલે તેમાં સંસારનુ કારણ આસ્રવ અને તે લેવાથી સવર પણ જાણવુ. તેનુ કાય મેક્ષ છે, એમ સુચવ્યુ છે, તેટલા માટે માસવ અને નિશ, સ’સાર મેક્ષના અનુક્રમે કારણેા છે, તેનું સમ્યકત્વ બરાબર વિચારવા માટે કહે છે. जे आसवा ते परिस्सवा, जे परिस्तवा ते आसवा; जे अणासवा ते अपरिस्तवा, जे अपरिस्तवा ते अणासवा; ए ए पए संबुज्झमाणे लोघं च आणाए अभिसमिचा पुढो पवेइयं (सू० १३०) Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) સૂત્રમાં જે શબ્દ છે, તે સામાન્યથી લીધેલ છે, અને જે આરંભે વડે આઠ પ્રકારનાં કર્મને આશ્રય કરે છે, તે માસ્ત્ર છે, અને જે અનુષ્ઠાન કરવાથી બધી રીતે કમ થાય તે પરિસવ છે, હવે પૂર્વે જે આસ્રવે કર્મ બંધનાં સ્થાન બતાવ્યાં, તે પિતેજ કર્મની નિર્જરાનાં કારણે થાય છે, તેને ભાવાર્થ આ છે, કે સામાન્ય બુદ્ધિવાળાને મેહ કરાવે તેવાં ફુલની માળા તથા સુંદર સ્ત્રી સુખકારણ વાતે માનવાથી તે વસ્તુઓ તેમને કર્મ બંધને હેતુ થવાથી અસ્સવ છે, પણ તે જ વસ્તુઓ તત્વને જાણનારા વિષય સુખથી દૂર રહેલા મહાત્માઓને ફૂલની માળા વિગેરે નકામી જેવી લાગવાથી તથા સંસાર ભ્રમણ કરાવનારી જાણીને તે વસ્તુઓથી તેને વૈરાગ્ય થાય છે, તેથી કહ્યું કે, જે આસ્રાવ છે, તે જ્ઞાનીને પરિવ એટલે નિર્જરાનું સ્થાન છે, તથા બધી વસ્તુઓનું અનેકાંત પણું બતાવવા તેથી ઉલટું સૂત્ર કહે છે, જે પરિસ છે તે આસ્ત્ર થાય છે, એટલે અરિહંત સાધુ તપ સૌમ દશ વિધ ચકવાળ સમાચારી અનુષ્ઠાન વિગેરે ભવ્યાત્માને નિર્જરાનાં સ્થાન છે, તેજ ઉત્તમ પદાર્થો જેને અશુભ કર્મને ઉદય હેય તેવા અશુભ અધ્યવસાય વાળા તથા દુર્ગતિમાં લઈ જવાને આગેવાન બનેલા જ તને તે ઉત્તમ પદાર્થોની આશાતના કરવાથી તથા સાતા રિદ્ધિ રસને ગર્વ કરવામાં તત્પર મનુષ્યને તે આસ્ત્ર થાય છે, Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫) એટલે જેનાથી ધર્મ પ્રાપ્તિ થાય એવા તીર્થકર પણ તેવાને પાપનું ઉપાદાના કારણે થાય છે, તેને પરમાર્થ આ છે, કે જેટલાં કર્મની નિર્જરા માટે સંયમ સ્થાન છે, તેટલાંજ બંધને માટે અસંયમ સ્થાન છે, કહ્યું છે કે, यथा प्रकारा यावन्तः, संसाराबेशहेतवः। तावन्यस्तविपर्यासा, निर्वाणसुखहेतवः ॥१॥ જેટલા પ્રકારના જેટલા સંસારના ભ્રમણના હેતુઓ છે, તેટલા જ તેને વિપરીત રીતે લેવાથી નિર્વાણુ સુખને આપ નારા હેતુઓ છે. ' એ પ્રમાણે રાગદ્વેષથી જેનું અંતઃકરણ મલિન છે, અને વિષય સુખમાં જે તત્પર છે, તેના વિચારે દુષ્ટ હેવાથી તેને બધું સંસારને માટે છે, જેમાં લીમડાના રસમાં જે દુધ સાકર વિગેરે મેળવીએ પણ લીમડાની કડવાશથી મીઠી વસ્તુ પણ કડવી થાય છે, પણ સમ્યગદષ્ટિ જીવ, જેણે સંસાર સમુદ્રમાંથી નીકળવા માટે વિષય અભિલા દૂર કરેલાને સર્વે મોહક વસ્તુઓ અશુચિ રૂપ અને દુઃખનું કારણ છે. એવું ભાવનારને સવેગ થતાં તે મેહક વસ્તુઓ સંસારનું કારણ છતાં પણ મોક્ષને માટે થાય છે. વળી તેજ વિષયને ઉલટા (પ્રતિષ) સૂત્ર વડે કહે છે ને ગળાણવા ” ભારિ–પ્રાય પ્રતિષેધ છે Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬ ) ના કિયા પ્રતિષેધ પર્યવસાનપણે “પવિ ” આ પદવડે સંબંધને અભાવ હોવાથી આ પર્યું દાસ છે. તે સમજાવે છે. એટલે આસવ (સંસાર કૃત્ય) થી ઉલટું અનાસવા તે બત છે. તે પણ તે વ્રતે અશુભ કર્મના ઉદયથી અશુભ અવસાય થતાં કમને અપરિસવ (નિર્જરા માટે નહીં) થાય, જેમકે કંકણ આ વિગેરેનું ચરિત્ર કમની નિર્જસ માટે ન થયું, - તેમજ અપરિસ્સવ જે પાપનું ઉપાદાન કારણ છતાં કોઈ પણ પ્રવચન (જેન શાસન) ને ઉપકાર વિગેરે કરવાથી તે અશુભ કૃત્ય કણવીર લતાને ભમાડનારા ભુલકની માફક બોવ એટલે કર્મ બંધનનાં કારણે થતાં નથી. * ? (ઉપરના સૂત્રને 'ભાવાર્થ એ છે કે જે આસવ તે બંધનું કારણ છતાં કારણ વિશેષથી તે કર્મ બંધરૂપે નથી થતું, તેમ નિજાનું કૃત્ય કરવા છતાં તેવા સંજોગોના અભાવે અને પરિણામ બદલાતાં બંધરૂપે થાય છે, તેવી રીતે કઈને વ્રત લીધાથી અનાવ થતાં નિર્જરા થવી જોઈએ, છતાં કારણ બદલાતાં તે વ્રત બંધનરૂપે થાય, અને અપરિસવ તે બંધનું કારણ છતાં સંજોગો બદલાતાં બંધરૂપે ન થાય, માટે એકાંત ન પકડવું. પણ બુદ્ધિ પૂર્વક સંજોગે તથા મનના પરિણામ વિચારી અનુમાન કરવું, કે બોલવું) અથવા બીજી રીતે બતાવે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૭) જે પાસ્રવ કરેતે આસ્રવેશ ( પંચ વિગેરેમાં ‘મ’ લાગે છે) થાય છે, તેજ પ્રમાણે જે પરિસન કરે તે પરિસવા ( નિરક ) છે. એની ચાલ`ગી થાય છે, તેમાં મિથ્યાત્ત્વ અવિરતિ પ્રમાદ કષાય ચગાવડે જે ક્રમના આસ્રવે ( અલકા) છે, તેઓજ ખીતાના પરિસ ( નિરા કરનારા ) છે આ પ્રથમ ભાંગામાં પડેલા બધા સ'સારી જીવે ચાર ગતિમાં ભ્રમણ કરનારા છે. તે દરેકને પ્રત્યે ક્ષÐ આસ્રવ તથા નિર્જરા છે પણ જેએ આમ કરે. તેઓ પરિસ્રવ ન કરે, આ ખીજો ભાંગા શૂન્ય છે કારણકે, બંધની જોડે નિર્જરા (થાડેઘણે અ’શે) હુ‘મેશાં ચાલુજ છે. : એ પ્રમાણે જે અનાવવાળા છે, તે પરિસવવાળા છે. એટલે, તેઓ અયેાગી કેવળી ૧૪ ગુરુસ્થાનમાં રહેલા ત્રીજા ભાગમાં છે, અને ચોથા ભાગામાં સિદ્ધ ભગવત છે, તેમાં અનાસ્રાવપણું છે, તેમ પરિસ્રવપણું પણ છે, એમાં પહેલે અને છેલ્લા લાંગા સૂત્રમાં લીધેલ છે. અને પહેલે છેલ્લે લેવાથી મધ્યના બે ભાંગા સાથે એ રહેવાથી આવીગયલા જાણવા. જો, એમ છે, તેા શું કરવુ' તે કહે છેઃ— : ઉપર કહેલા પદો ( જેનાથી અથ સમજાય; તે પ છે તે) આસવા વિગેરે છે, (અને ખીજાને અર્થ સમજાવા માટે શબ્દના પ્રયોગથી જે પદો અને અથ કહેવા જોગ Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) છે,) તે મને યોગ્ય રીતે સમજવાવડે સમજેલે સાધુ વિચારે કે, દુનિયાના છ માસવારવડે આવેલાં કર્મ બંધાય છે, તથા તપ અને ચારિત્ર વિગેરેથી કર્મોથી મુકાય છે. આવું તીર્થ કરના કહેલા આગમને અનુસારે જે આજ્ઞામાં રહે અને વર્તે તે મુકાય. એવું જાણીને કર્મથી છુટવા જુદું બતાવેલ આવ, તથા પરિવ સમજીને કર્યો માણસ ધર્મચારિત્રમાં ઊદ્યમ ન કરે? કેવી રીતે કહેલ છે, તે બતાવે છે. - આસ્ત્ર છે, તે જ્ઞાનના પ્રત્યેનીકપણથી એટલે, જ્ઞાન ભણાવનારના ગુણ ભુલવા ભણતાં અંતરાય કરવી; જ્ઞાન ઉપર દ્વેષ કરવે જ્ઞાનની અતિશય આશાતના કરવી, જ્ઞાનને સમ્યક પ્રકાર ન બતાવવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે, તેજ પ્રમાણે દર્શનના શત્રુપણાથી જ્ઞાનમાં બતાવેલાં વિ. માફક દર્શનમાં વિન કરવાથી એટલે, દર્શનને સમ્યક પ્રકારે ન બતાવવું, ત્યાં સુધીના દ લગાડવાથી દર્શનાવર ણિીયકર્મ બંધાય છે. તે જ પ્રમાણે પ્રાણુઓનું, તથા ભૂતનું તથા જેનું તથા સર્વેનું ભલું ચાહી દુઃખ ન આપવાથી શોકનું કારણ ન આપવાથી તથા ન પુરવ્યાથી તથા પીડા ન આપવાથી તથા ન સંતાપવાથી (અર્થાત નિર્મલ ચારિત્ર વડે અવે જીવેને અભયદાન આપવાથી) સાતા વેદનીય કર્મ બંધાય છે, એથી ઉલટું એટલે તેને અસંયમ વડે દુખ આપવાથી અસાતા વેદનીય કર્મ બંધાય છે, તેજ Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પ્રમાણે અનંતાનુબંધીના ઉત્કૃષ્ટ પણાથી તીવ્ર દર્શન મેહ નીયપણે તથા પ્રબળ ચારિત્ર મેહનીયના સદ્ભાવથી મેહનીય કર્મ બંધાય છે, મહાન આરંભથી તથા ઘણુ પરિગ્રહથી પંચેન્દ્રિયના વધથી માંસના ખાવાથી નરકનું આયુ બંધાય છે, તથા માયાવીપણે જુઠના કારણે તથા બેટા તેલ માપ કરવાથી જીવ તિર્યંચનું આયુ બાંધે છે. સ્વભાવે વિનયવાન તથા સાનકોષ લજજાળપણથી, તથા અદેખાઈ ન કરવાથી મનુષ્યનું આયુ બાંધે છે, તથા સરાગ-સંયમથી દેશવિરતિ (શ્રાવકનાં વ્રત) તથા બાળતપસ્યાથી અને અકામ નિર્જરાથી દેવનું આયુ બંધાય છે, અને કાર્યમાં સરળ તથા ભાવમાં સરળ, તથા કમળ વચન યેગ્યરીતે બોલવાથી શુભ નામ બંધાય છે. અને તેથી ઊલટા દુર્ગણેથી અશુભ નામ, બંધાય છે. જતિ, કુળ બળ રૂપ તપ, વિદ્યા, દ્વાભ એશ્વર્યને મe ન કરવાથી ઊંચગેત્ર બંધાય છે, અને જાતિ વિગેરેને મદ કરવાથી, તથા પારકાની નિદા કરવાથી નીચગોત્ર બધાય છે, દાન, લાભ, ભગ-ઉપભેગે, અને વીર્ય એ પાંચના અંતરાય કરવાથી અંતરાયકર્મ બંધાય છે. આજ ઉપર કહેલા આવે છે. - હવે પરિસ્સવનું સ્વરૂપ બતાવે છે. અનશન વિગેરે બાહ્ય અને અત્યંતર–તપ તે, કર્મની Page #154 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા કરનાર પરિસવ છે. આ પ્રમાણે આસવ કરનાર અને નિર્જરા કરનારના ભેદ સહિત છ બતાવ્યા છે, તે મધા જીવ વિગેરે સાત પદાર્થો મેક્ષ સુધી છે તે જાણવા. - આ પદાર્થોને તીર્થકર તથા ગણધર ભગવંતએ લેકેત્તર જ્ઞાનવડે જાણીને જુદા જુદા બતાવેલ છે, અને તેજ પ્રમાણે તેમની આજ્ઞામાં વર્તનાર બીજે કઈપણ સાધુ ચૌદ પૂર્વ વિગેરેનું જ્ઞાન ધરાવનાર છનાં હિતને માટે જાઓને પણ ઊપદેશ આપે છે, તે બતાવે છે. आघाइ नाणी इह माणवाणं संसारगडि वri ગુણ શાખા વિનrvvi, gre संता अदुवा पमत्ता अहाँ सचमिणं तिमि, नाणा. गमो मच्चुमुहस्स अस्थि इच्छा पणीया वंकानिकेया काल गहिया निचघ निविट्ठा पुढो पुढो जाई पक જતિ (૨૨) - બધા પદાર્થોને બતાવનાર જ્ઞાન છે. તે જ્ઞાન જેને હોય; તે જ્ઞાની કહેવાય. તે જ્ઞાની પ્રવચનમાં મનુષ્યને ઊપદેશ કરે છે. મનુષ્ય લેવાનું કારણ એ છે કે, પચેદિય સંસીતિર્યંચ ચંદ્રિય સાંભળે સમજે, તે પણ તેઓ સંપૂર્ણ ચારિત્ર તથા સંવર લઈ શકે નહિ; અને દેવતા વિગેરે સાંભળે, પણ આદરી શકે નહિ. વળી, કેવળીને ઊપદેશની Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) જરૂર નથી; માટે સંસારમાં રહેલાં ઘાતકર્મવાળા ને આ પદેશ અપાય છે. વળી, જેઓ ધર્મને ભવિષ્યમાં સમજશે અને સ્વીકારશે જેમ મુનિસુવ્રત સ્વામી તીર્થકરને અને ઘેડને દષ્ટાંત છે, તેવાઓને ધર્મ સંભળાવાય, અને તે સમજેલા હેય એટલે જેઓના આગળ કહેતાં છટ્સસ્ત સાધુને ખબર ન પડે માટે કેવા જીવોને કહેવું તે કહે છે. વિજ્ઞાન પ્રાપ્ત એટલે હિતની પ્રાપ્તિ અને અહિત છેડવાને વિચાર કરવાનું જેને જ્ઞાન હોય, તથા બધી પર્યાપ્તિઓથી પર્યાપ્ત એટલે સંસી હોવા જોઈએ. આ સંબંધમાં નાગાર્જુનીયા કહે છે.. • "आघाइ धम्म खलु से जीवाणं, तं चहा-संसार पडिवन्नाणं माणुस भवत्याणं आरंभ विणणं दुक्खुम्बेअसुहे सगाणं धम्मस्सवण गवेसयाणं सुस्सूसमाणाणं पडिपुच्छमाणाणं विण्णाण पत्ताणं" આ સંસારમાં રહેલા મનુષ્ય જન્મમાં આવેલા પણ આરંભથી વિરમેલા દુઃખની ઉપેક્ષા કરનારા સુખને વાંછનારા હેય છતાં પણ તેઓ ધર્મ સાંભળવાની ઈચ્છા કરતા હેય, ગુરૂની ઉપાસના કરતા હેય, ધર્મના વિષયને પુછતા હોય અને સમજવાની શક્તિવાલા હોય (આ સૂત્ર સરળ હેવાથી ટીકા નથી પરંતુ આરંભ વિનયીને અર્થ આર. ભથી દૂર હોય) તેઓને જ્ઞાની સાધુ ધર્મ બતાવે છે, તે Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) કહે છે. ગા વિગેરે એટલે વિજ્ઞાનને પ્રાપ્ત થએલાને ધર્મને કહેતાં કાંઈ પણ નિમિત્તથી આર્ત ધ્યાનવાળા ચિલાતિ પુત્રની માફક હોય તે પણ ધર્મ પામે, અથવા વિષયના અભિલાષથી શાલિ ભદ્ર માફક પ્રમત્ત હોય છતાં પણ તેવા કર્મના ક્ષય ઉપશમથી જે ધર્મ સ્વીકાર છે, તે કહે છે અથવા આર્ત દુઃખીઓ અને પ્રમત્ત સુખીઓ તેઓ પણ ધર્મ પામે છે તે બીજાઓનું શું કહેવું? (અર્થાત ધર્મ પામે છે) અથવા રાગદ્વેષના ઉદયથી આત તથા વિષાથી પ્રમત્ત છે. તેઓ જૈનેતર અથવા ગૃહસ્થ સંસારકાંતારમાં પહેલા કેવી રીતે તત્વને જાણેલા કરૂણા ચેવ્ય રાગદ્વેષ વિષયના અભિલાષને જડમૂલથી ઉખેડવાને કેમ સમર્થ ન થાય, આ વાતને બીજી રીતે ન માને, તેથી બતાવે છે ગણાવદર વિગેરે આજે મેં કહ્યું અને કહેવાય છે, તે સત્ય છે, એવું હું કહું છું કે જેવી રીતે સમ્યકત્વ અથવા ચારિત્રને પરિણામ જે દુર્લભ છે, તે પામીને પ્રમાદ ન કરે, શિષ્ય કહે છે ઠીક પણ શું આધાર લઈને પ્રમાદ ન કર તે કહે છે, નાના માણો વિગેરે, એટલે કેઈ પણ વખત સંસારમાં રહેલે જીવ મૃત્યુના મેઢામાં ન આવે એવું નથી, કહ્યું છે કેवदत यदीह कश्चिदनु, संतत सुख परिभोग लालित! प्रयत्न शत परोऽपि, विगत व्यथमायुरवाप्तवानरः Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) કેઈ ડાહ્યા માણસ પૂછે કે બેલે, કે અડઆ રેજ સુખની પરિભેગેથી લાડ લડાવેલો અને સેંકડો પ્રયત્ન કરીને રાખેલે પણ વગર વ્યથાના આયુવાળે માણસ કઈ પણું છે કે નથી) नखलु नरः सुरौघ, सिद्धासुर किन्नर नायकोऽपियः। રસોડનિ તાન , જાણેજ તો ને દેવતાઓના સમૂહ અને સિદ્ધ વિદ્યાવાળે તથા અસુર કિન્નરને નાયક પણ અથવા મનુષ્ય પણું એ કેઈ નથી, કે જે પુરૂષ જમના દાંત રૂપી વજન આકમણથી કૃશ કરેલે તે ન નાશ પામે? વળી–મૃત્યુના મોઢામાં ગયેલે જે કેઈ છે, તેને બચાવવાને કોઈ પણ ઉપાય નથી કર્યું છે, કે નાશી જાય, નમી પડે, ચાલ્યા જાય વિસ્તાર કરે અથવા રસાયમ ક્રિયા કરે અને મેટાં વ્રત કરે અને જે વધારે બીકણ છે, તે ગુફામાં પણ પેસે, તપ કરે, માપસર ખાય, મંત્ર સાધન કરે તે પણ જમના દાંતરૂપ યંત્રની કાતરમાં તે કપાઈને ચીરાય છે! અને જેઓ વિષય કષાયના અભિલાષથી પ્રમત્ત બનેલા ધર્મને નથી જાણતા તેઓની શું દશા થાય છે, તે કહે છે, ઇદ્રિ તથા મનના વિષયને અનુકૂળ પ્રવૃત્તિ (ઈ) પ્રમાણે અહીં વિષયના સન્મુખ જેમાં અને બંધ છે, તે તરફ અથવા સંસારના સન્મુખ પ્રકર્ષ પણે જેએ ગએલા છે તેઓ ઈચ્છા પ્રણીત છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) છે જેઓ તેવા છે, તેઓ વંકની અથવા અસંયમની જે મર્યાદા છે, તેને આશ્રય લીધેલા તે વંકાનિકેત છે, અથવા જેમનું વાંકુ નિકેત છે, તેવા છે, (વ્યાકરણના નિયમથી સૂત્રમાંકને કાથયેલ છે.) અને જેઓએ અસંયમની મર્યાદા (હદ) લીધી છે. તેઓ કાલ (ત)થી, ઘેરાતા કર્મનાં ઉપાદાને કારણ જે સાવદ્ય કર્મનાં અનુષ્ઠાન છે, તેમાં રક્ત બનીને વારંવાર એકે દ્રિય જાતિ વિગેરેમાં નવાં નવાં જન્મ મર્ણ ભેગવે છે, અથવા કાલ ગ્રહિતને બીજો અર્થ એમ લે કે કેટલાક છે એમ ચિંતવે કે ધર્મ કરીશું, ચારિત્ર લઈશું, એવી આશાથી બેસી રહે, (અથવા આ હિતાગ્નિના વ્યાકરણના પ્રગથી અથવા આર્ષ વચન પ્રમાણે પરનિપાત કરતાં) ગૃહિત કાલ શબ્દ લેતાં, કેટલાક એવું ઇરછે કે પાછલી વયમાં કે મર્ણના અંત સમયમાં અથવા પુત્ર પર ણાવ્યા પછી ધર્મ કરીશું, હમણું નહિ, એવી ઉમેદ રાખનાશ સાવદ્ય આરંભમાં રક્ત બની ઈચ્છા પ્રમાણે વક અસંયમમાં રહીને ભવિષ્યને ભરોસે રહીને ધર્મ કરવાનું શાખી વર્તમાનમાં પાપ રક્ત બની પૃથક પૃથક (જુદી જુરી) એકેદ્રિય જાતિ વિગેરેમાં જન્મ-મર્ણ કરે છે. - બીજી પ્રતિમાં દે પુળો પુળ પાઠ છે. તેને અર્થ એ છે કે, ઉપર કહેલી રીતે ઈચ્છા એટલે, ઇ દ્રિએને અનુકૂળ કર્મરૂપ-મોહમાં ડુબેલા વારંવાર એવાં પાપ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) કરે છે કે, તેની સ'સારથી અપ્રશ્રુતિ ( નમુક્તિ ) થાય. સંસારભ્રમણ કર્યાં જ કરે; તેથી શું થાય તે બતાવે છે. इमेगेसिं तत्थ तत्थ संधवो भवइ, अहो ववाइए फासे पडिवेयं ति, चिट्ठ कम्मेहिं कूरेहिं चिंटू परिचिह्न, अचि कूरोहिं कम्मेहिं नो चिह्नं परिचिइह, एगे वर्यति अदुवावि नाणी नाणी वयंति अदुवावि एगे (सू० १३२) ઇહુ ( આ ) ચાદરાજ લોક પ્રમાણવાળા સંસારમાં કેટલાક મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, અને કષાયરૂપદુર્ગુણવાળાં સંસારી જીવાને (તેમનાં પાપનાં ફળ ) તે તે નરક ( તે તિયચ ગતિ વિગેરે પીડાના સ્થાનમાં વારંવાર જવાથી સંસ્તવ ( પરિચય ) થાય છે, એટલે, પૂર્વનાં સૂત્રમાં કહ્યુ પ્રમાણે તેઓ ઇચ્છાને અનુસાર તત્ત્વો મનાવી ઇ‘ક્રિયાન વશ થઈ તેને અનુકૂળ આચરીને નરક વિગેરે સ્થાનમાં ગયલાં છતાં પણુ, જૈનેતર, અથવા જૈનમતના પાસા ( સ્વેચ્છાચારી ) સાધુએ આદેશિક વિગેરે દોષિત આારને નિર્દોષ બતાવનારા નરક વિગેરેના દુઃખના અનુભ ( સ્પર્શીને ) ભાગવે છે, ( તે ઇંદ્રિયાથી સૌથી વધારે પરવશ અનેલા ) નાસ્તિકનુ' માનવુ' બતાવે છે. તેઓ કહે છે કેઃ पिबखाद व चारु लोचने ?, यद तीतं वरगात्रि ! સજ્જ તે Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) नहि भीरु ? गतं निवर्तते, समुदाय मात्र मिदं " તે મતને નાયક બહુપતિ પિતાની વિધવા બેનને કુમાર્ગે દેસ્વા કહે છે કે):--“હે સુંદર લાંચનવાળી ! ઈચ્છિત પી, ખા. હે સુંદર શરીરવાળી! જે ગયું તે તારું નથી ! હે, બીકણ! ગયેલું પાછું આવતું નથી ! આ પરમાણુઓના સમૂહ માત્રજ શરીરનું ખોખું છે. (અર્થાત જે શરીરવડે ધર્મ સાધવાને છે, તેનાવડે ભેગેમજ રક્ત થવાનું બતાવ્યું અને તેની ભેળી બેનને વિવેક ન હોવાથી તેને ફસામાં ફસી, અને તેમનાં અધમ આચરણથી અનેક જીને કુમાર્ગે દેરવાનું સ્થાન મળ્યું.) * હવે વૈશેષિક મતનું થોડું વર્તન દૂષણરૂપ છે. તે બતાવે છે, કે વૈશેષિક મતવાળા પણ સાવધ રોગના આરંભીઓ છે, તેઓ બોલે છે કે, અભિષેચન (સ્નાન) ઉપવાસ બ્રહ્મચર્ય ગુરૂકુલવાસ, વાનપ્રસ (વનવાસ) યજ્ઞ કરે, દાન દેવું, મેક્ષણ પ્રેક્ષણ) દિગ નક્ષત્ર મંત્ર કાળ નિયમ વિગેરે છે (આ બાબતમાં સ્નાન યજ્ઞ વિગેરે એકેદ્રિી વિગેરેને પીડા કારક છે તેજ પ્રમાણે બીજા મત વાળાઓનું જે સાવદ્ય અનુષ્ઠાન છે તે એવી રીતે બતાવવું જ પ્રશ્ન–કદાચ એમ પણ હેય, પરંતુ બધાએ તેવા ઈચ્છા પ્રણીત વિગેરેથી દુર્ગતિમાં જઈ દુઃખને સ્પર્શ Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭) ભગવનારા છે કે કેઈકજ તેને યોગ્ય કર્મ કરનારે દુઃખ ભેગવે છે ? તે બતાવે છે. - ઉત્તર—બધા નહીં, પણ જે અત્યંત કુર વધ બંધન વિગેરેની ક્રિયા વડેજ (ચીકણાં કર્મ બાંધી) વૈતરણી તરણ અસિપત્ર વન પત્ર પડવાની તથા શાલ્મલી વૃક્ષનું આલિંગન વિગેરેથી થએલ નરકની ભયંકર વેદનાની વિરૂપ દશાને ભેગતે સાતમી વિગેરે નરકમાં વસે છે, પણ જે અત્યંત હિસાવાળાં કર્મો ન કરે તે ઘણી પીડાવાળાં નરકેમાં ઉત્પન્ન થતું નથી, ઠીક, એમ હશે, પણ આવું કેણ કહે છે, જે વઘતી ત્યાદિ ચાદ પૂર્વ વિગેરે મુનિઓ કહે છે, અથવા જેને સકળ (બધા) પદાર્થોનું બતાવનારું જ્ઞાન છે, તે જ્ઞાની લે છે તથા જેવું દિવ્યજ્ઞાની કેવળી લે છે તેમજ શ્રત કેવળી બોલે છે, તથા જે શ્રુત (જ્ઞાન વાળા) કેવળી લે છે, તેજ નિરાવરણ કેવળજ્ઞાની બોલે છે, તે પ્રત્યાગત સૂત્રવડે જાણવું કે , ગાળી વિગેરે-જ્ઞાની કેવળી જે બોલે છે તેવું શ્રત કેવળી બોલે છે અર્થાત્ શ્રત કેવળી યથાર્થ બોલતા હોવાથી તે એકજ છે, કારણ કે કેવળી પ્રભુને દરેક પદાર્થ સાક્ષાત્ દેખાય છે, અને કૃત કેવળી તેમના ઉપદેશ પ્રમાણે વર્તે છે. તેથી બેલવામાં પણ એક વાક્યતા (સરખાપણું) છે; તે કહે છે, તથા વાદીએને વિવાદ તથા તેમનું સમાધાન કરે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ (१३८) आवंति केयावंती लोयसि समणाय मारणाय पुढो विवायं वयंति, से दिटुं चणे सुयंचणे मयं चणे. विण्णायं च णे उड़े अहं तिरियं दिसासु मवओ सुपडि लेहियं चणे-सव्वे पाणा सव्वे जीवा सम्वे भूया सव्वे सत्ता हन्तब्या अजायब्वा परियावे यचा परिघेतव्वा उद्देवयव्वा, इत्थवि जाणह, नत्थित्य दोसो, अणारि य वयण मेयं, तत्थ जे आरिया ते एवं पयासी, से दुद्दिष्टं चमे दुस्प्लुगं च भे दुम्मयं च भे दुधिण्णायं च भे उड़े अहं तिरियं दिसासु सव्वओ दुप्पडिलेहियं च भे, जं गं तुभे एवं आइक्कह एवं भासह एवं परुबेह, एवं पण्णवेह सम्वेपाणा ४ हंतव्या ५ इत्यवि जाणइ नत्थित्य दोमो अणारिय वयणमेयं, वयं पुण एव माइक्खामो एवं भासामो एवं परवेमो एवं पण्णवेमो-सव्वे. पाणा४ नहंतव्वा १न अजावेयव्वारनपरिधित्तव्या इन परियायव्वा ४ न उद्दवेयवा ५ इत्यवि जाणह नत्थित्य दोसो आयरिय वयणमेयं पुवं निकाय समयं पत्तेयं पत्तेयं पुच्छिस्सामि, हंभो पवाया कि भे सायं दुक्खं असायं? समिया पडि. Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૩૯) वण्णे यावि एवं व्यासव्वेसिं पाणाणं सव्वेसिं भूया. ण सम्शेसि जीवाणं सम्वोस सत्ताणं असायं अपरि निवाणं महन्मयं दुक्खं तिमि (सू. १३३) चतुर्थाध्ययने द्वितीय उद्देशकः ॥४-२॥ ગાવતી જેટલા ગાવાની કેટલાક મનુષ્ય લેકમાં જૈનેતર સાધુ, તથા બ્રાહ્મણે જુદું જુદું વિવાદ રૂપે બેલે છે, અર્થાત્ કેટલાક અન્ય દર્શનીઓ પાકને બતાવવાની ઈચ્છાવાળા પિતાના મંતવ્યના પ્રેમથી બીજાનું મંતવ્ય જુઠું ઠરાવવા વિવાદ કરે છે, જેમકે ભાગવત મતના લેકે કહે છે કે પચીસ (૨૫) તત્વના જ્ઞાનથી મોક્ષ થાય છે. આત્મા સર્વ વ્યાપિ છે, ગુણ રહિત છે, ચૈતન્ય લક્ષણવાળે. છે, અને વિશેષ રહિત સામાન્ય તત્વ છે. તથા વૈશેષિક મતવાલા કહે છે, દ્રવ્ય વિગેરે છ પદાર્થના પરિજ્ઞાનથી મેક્ષ છે, સમવાય જ્ઞાન ગુણવડે ઈચ્છા પ્રયત્ન છેષ વિગેરે ગુણેથી ગુણવાન આત્મા છે, પરસ્પર નિરપેક્ષ સામાન્ય વિશેષ રૂપ તત્વ છે, શાકય મતવાલા કહે છે, પરલેકમાં જનાર આત્મા જ નથી, નિશ્ચયથી સામાન્ય ક્ષણિક વસ્તુ, છે, મીમાંસક કહે છે, કે મેક્ષ તથા સર્વજ્ઞને અભાવ છે, તથા કેટલાક મતમાં પૃથ્વી વિગેરે એકેન્દ્રિય જ નથી, બીજા કેટલાક વનસ્પતિમાં પણ અચેતન પણું માને છે, તથા કેટલાક બે ઇંદ્ધિ વિગેરે કૃમી વિગેરેમાં જંતુ પણું Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૪) માનતા નથી, અથવા જીવ પણ માનવા છતાં તેના વધમાં . બંધ માનતા નથી, અથવા અલ્પ માત્ર બંધે માને છે, તથા હિંસામાં પણ ભિન્ન વાક્ય પણું છે, તે કહે છે, प्राणी प्राणिज्ञानं घातकचित्तं च तद्रताचेष्टा । प्राणैश्च विप्रयोगः पञ्चभिरा पद्यते हिंसा ॥ - જીવ, જીવનું જ્ઞાન, ઘાત કરનારનું ચિત્ત, અને તેમાં રહેલી ચેષ્ટા પાણે સાથે વિયેગ, આ પ્રમાણે પાંચને જાણ વાથી હિંસા થાય છે. તથા એશિકના પરિભેગની આજ્ઞા આપવા વિગેરેની જે વિરૂદ્ધ વાત છે, તે પિતાની મેળે વિચારવું, પ્ર-તે બ્રાહ્મણ તથા શ્રમણે ધર્મ વિરૂદ્ધ જે બોલે છે, તે સૂત્ર વડે જ બતાવે છે. - અન્ય દર્શનીનું કહેવું આ છે કે – તે હિ વેળ ત્યાર થી લઈને નથિી તોત્તિ,) દિવ્યજ્ઞાનવડે અમે અથવા, અમારા ધર્મના નાયકે, (તીર્થકરે) શાસ્ત્ર રચનારાએ સાક્ષાત્ જોયું છે. અથવા, અમારા મેટા ગુરુ પાસેથી અમે તથા અમારા ગુરુ પાસેથી ગુરુએ સાંભળ્યું છે. અથવા, તે ધર્મનાયકની પાસે સેવામાં રહેનારા શિષ્યએ એમ માન્યું છે. અથવા, તેમને આ યુક્તિએ યુકત હોવાથી માન્ય છે. અથવા અમને અથવા, અમારા ધર્મનાયકને આ જાણીતું છે, તે તત્ત્વ ભેદના પર્યાયાવડે અમેએ અથવા, અમારા ધર્મનાયકે પારકાના ઊપદેશથી નહિ; પણ, સ્વયે જાણેલું છે કે, ઉપર નીચે તથા, ચાર દિશા, ચાર ખુણ મળી દશે Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) દિશામાં તથા, બધા પ્રમાણે તે, પ્રત્યક્ષ અનુમાન ઊપમાન આગમ અર્થપત્તિ વિગેરેથી તથા, મનના નિશ્ચયથી અમે તથા, અમારા ગુરુએ વિચારી લીધું છે કે| સર્વે પ્રાણે, સર્વે જીવે, સર્વે ભૂતે, સર્વે સ હણવા, હણાવવા, સંગ્રહ કરે; સંતાપવા, દુઃખી કરવા તેમાં કંઈ દેષ નથી, તેમ ધર્મકાર્યમાં પણ સમજવું કે, ચાગયજ્ઞ કરવામાં અથવા, દેવતાને બળિદાન આપવામાં પ્રાણી હણાય; તે, પાપને બંધ નથી. આ પ્રમાણે, કેટલાક જનેતર સંન્યાસીએ, તથા પિતાને માટે રસોઈ બનાવેલી જમનારા બ્રાહ્મણે ધર્મવિરૂદ્ધ તથા, પરલેકવિરૂદ્ધ બોલે છે. આ પ્રમાણે, તેમનું બોલવું જીવહિંસાનું કહેવાથી પાપના અનુબંધવાળું વચન અનાર્ય પ્રણીત ( રચેલું) છે, પણ જેઓ તેવા હિંસક ઈદ્રિય પ્રિય નથી. તેવાઓ શું કહે છે? તે બતાવે છે. . (તત્ર વાક્યની શરૂઆત કરવા અથવા નિર્ધારણ માટે છે. જેમાં દેશ ભાષા તથા ચારિત્ર વડે આય (ઉત્તમ ગુણવાળા) છે, તેઓ એમ કહે છે, કે અન્ય મતવ ળાએ જે કહ્યું કે તેમણે ખરાબ રીતે દેખેલું છે, અર્થાત્ તમેએ અથવા તમારા ગુરૂ તથા ધર્મના નાયકેએ જીવ હિંસાની પુષ્ટિ કરે તેથી નીચલા દેશે તમને લાગુ પડે છે. (ર્ણ વાકયાલંકારમાં છે) વળી તમે યાગ અથવા દેવતાના બળિ Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨) દાનમાં હિંસાને નિર્દોષ માને છે, પરંતુ આર્ય પુરૂષે તેમાં પણ દેષ માને છે. એવું બતાવીને હવે આર્ય પુરૂષ પિતાને મત સ્થાપન કરે છે અને કહે છે, અમે આવું કહીએ છીએ, અને પ્રરૂપણ કરીએ છીએ, કે બધા પ્રાણુ, જીવ, ભૂત, સત્વ એ ચારે શરીરધારી આવે છેતેમને હણવા નહિ, હુકમ ચલાવ નહિ, સંગ્રહ કરે વહિ, સંતાપવા નહિ, પીડા આપવી નહિ, ઉપદ્રવ કરે નહિ. અહીંઆજ દેષ નથી. (અર્થાત્ કોઈ પણ જીવને કેઈપણ રીતે પીડા ન આપનારૂં સંયમજ નિર્દોષ છે) આ આર્ય પુરૂનું વચન છે. આવું કહેવાથી હિંસા પ્રિય જૈનેતર કહે છે, કે અમને તમારું વચન અનાર્ય લાગે છે. | જૈનાચાર્ય–તમારું કહેવું તમારા એક દિલવાળા મિજ સ્વીકારી શકશે. કારણ કે તે યુક્તિ રહિત છે. તેને માટેજ ફરી કહે છે, કે પિતાની વાક (વાણી) રૂપ ચત્ર વડે બંધાયેલા વાદીઓ પિતાની કુવાણીથી પાછા નહિ ફરે. (આગ્રહ પકડી રાખશે) તેવા વાદી (જૈનેતર)ને તેમના માનેલા આગમની વ્યવસ્થા કરીને તેનું નિરૂપ (અનુચિત) પાણું બતાવવા વડે જૈનાચાર્ય પ્રશ્ન પૂછે છે. અથવા પ્રથમ પ્રશ્ન કરનારા દરેક વાદીઓને વ્યવસ્થાપીને જૈનાચાર્ય તરફથી પ્રશ્ન પૂછાય છે કે બેલે! વાદ Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) કરનાર જૈનેતર બંધુઓ! તમને સાતા (સુખ) મનને આનંદ ઉપજાવનાર છે, કે દુઃખ? જો એમ કહે કે સુખ વહાલું છે, તે તમારા આગમ (સિદ્ધાંત) ને પ્રત્યક્ષ તથા લેકના માનવા પ્રમાણે બાધા થશે. (તમારે સિદ્ધાંત બેટો થશે) કદી તેઓ લુચ્ચાઈથી જુદું કહે કે અમને દુઃખ પ્રિય છે, તે તેવા વાદીઓને પિતાની વાક જાળમાં બંધાયેલાને આ પ્રમાણે કહેવું, કે તમને જેમ દુઃખ પ્રિય છે તેમ સર્વે પ્રાણી માત્રને દુઃખ પ્રિય નથી, પણ અપ્રિય છે, અશાંતિકર છે, મહા ભય રૂપ છે. છતાં હઠ ગ્રહને તે ન માને તે કહેવું, કે તમારું એલવું સત્ય ક્યારે થાય, કે તે પ્રમાણ રૂપ બને, પણ તેવું પ્રમાણ મળવું દુર્લભ છે કે સુખને બદલે દુખ કેઈપણ પ્રિય માને ! માટે તમારે અથવા દરેક મેક્ષાભિલાષી કે સુખના અભિલાષીએ કેઈપણ જીવને હણવા નહિં, પડવા નહિ તથા કેદમાં નાખવા નહિ વિગેરે જાણવું. તે હણવામાં દેષ છે, છતાં હણવામાં દેષ નથી. એવું માનવું તે અનાર્ય વચન છે. (તિ શબ્દ સમાપ્તિ માટે છે) આવું સુધમાંસ્વામી જંબુ સ્વામીને કહે છે. ઉપર બતાવ્યા પ્રમાણે તે વાદીઓને તેમના વચન ચંદ્ર વડેજ બાંધીને તેમની અનાર્યતા બતાવી. આ સંબંધમાં રહગુપ્ત મંત્રી જેણે નાગમતું Page #168 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) તત્વ સારી રીતે જાણ્યું છે તેણે મધ્યસ્થપણું ધારણ કરીને આ તમામ મતવાળાની પરિક્ષા કરવા વડે જેમ નિરાકરણ કર્યું તે નિયંતિકાર ગાથાઓ વડે કહે છે. खुडुग पायसमासं, धम्म कहंपि य अपमाणे णं । જ સક્રિા , જિરિ રોડ રરણા ના આ ગાથાવડે સંક્ષેપથી ક્ષુલ્લકનું દષ્ટાંત કહ્યું છે ગાથાના પદના સલેપવડે રાજસભામાં બધા વાદીની ધર્મ કથા પ્રગટે સાંભળીને સેહગુપ્ત મંત્રીએ વાદીઓની પરીક્ષા કરી. આ ગાથાને વધારે ખુલાસે નીચેની કથાથી જાણ તે કહે છે કે ચંપા નગરીમાં સિંહસેન રાજાને મંત્રી રેહ ગુપ્ત મહામંત્રી હતા તે જીનેશ્વરના મંતવ્યમાં નિર્મળ હૃદયવાળ બનીને સત અસતવાદના વિચારની ચર્ચા પૂછતા હતે, તે સમયે જે જેને ઈચ્છિત હતું તે તેણે સારૂ કહ્યું, તે સમયે ચુપ બેકેલા મંત્રીને રાજાએ કહ્યું, ધર્મ વિચારે જણાવવામાં તમે કાંઈ કેમ બેલતા નથી? ' 0 મંત્રી બે-આ વાદીઓના સ્વપક્ષના આગ્રહવાળાં વચને વડે શું લાભ થાય? માટે આપણે વિચાર કરીએ પિતાની મેળે ધર્મની પરીક્ષા કરીએ. આ પ્રમાણે બધા વાદીઓને શાંતિનું વચન કહીને રાજાની આજ્ઞા લઈને નીચલું એક પદ બનાવી નગરમાં લટકાવ્યું. , સડેલું વા વયણું નવત્તિ, આ ગાથાના બીજા ત્રણ Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫) પદ મેળવી આખી ગાથા ભવરમાં રાજા પાસે મુકાવી. પછી જાહેર દાંડી પીટાવી કહ્યું કે આ પદ સિવાય ત્રણ પદ નવા બનાવીને રાજા પાસે જે ગુરૂ લાવશે. તેને સજા મેં માગ્યું દાન આપશે, તથા તેને ભક્ત બનશે. આ ગાથાના પદને સર્વે વાદીએ પિતાને સ્થાને લઈ ગયા. સાતમે દિવસે રાજાના સભા મંડપમાં સર્વે વાદીએ આવ્યા. તેમાં પરિવાડ (પરિવ્રાજક) બોલ્ય.. भिक्खं पविटेण मएऽज दिडं, पमयामुहं कमल यक्खित्त चित्तण न सुटुनायं, सकुंडलं वा वयणं ર ાત્તિ રિવા. ભિક્ષામાં પ્રવેશ કરેલાએ મેં આજે પ્રમદા (યુવાન સ્ત્રી), નું મોઢું જોયું જેમાં કમળ સરખાં વિશાળ નેત્ર હતાં. પણ મારું વ્યાક્ષિત ચિત્ત હોવાથી મને બરાબર ખબર ન પહે, કે તેના મોઢામાં (કાનમાં) કુંડલ હતાં કે નહિ-- ( આ ગાથાને અર્થે સુગમ છે પરંતુ કુંડલ હતું કે નહિ તેની શંકા રહેવાનું કારણ ફક્ત તેણે ચિત્તને વ્યાપ બતાવે.) આ વાડીમાં વીતરાગ ( ત્યાગ) દશાન જોવાથી, તથા પૂર્વે આપેલી ગાથા પ્રમાણે અર્થ ન મળવાથી તિરસ્કાર કરીને રાજાએ રસ્તા પકડાવ્યું, પછી તાપસ બે Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬ ) फलो दणं मिगिहं पविट्ठो, तस्था सणस्थापमया मि दिट्ठा । दक्खित्तचितेण न सुनाये, सकुंडलं वा वयणं ન વત્ત ૨૨૦૫ ફુલના ઉદય વડે હુ· ઘરમાં પૈ, ત્યાં આસન ઉપર શ્રી ખેઠેલી હતી, પણ વ્યાક્ષિપ્ત ચિત્તથી મે''બરાબર નિર્ણય ન કર્યો, કે તે સ્ત્રીના કાનમાં કુડળ છે કે નRsિ. ? ( આમાં પણ વૈરાગ્ય ન હોવાથી તેને રજા આપી. ) પછી આઘ્ધ અનુયાયી ખેલ્યા P मालाविहारंमि मएज दिवा, उवासिया कंचण भुसियंगी । वक्खत्ताचेतेण न सुट्टु नायं, सकुंडलं वा वणं ૪ સ ૨૩૦ માલાના વિહારમાં મે આજે એક ઉપાસિકા ( તે મતને માનનારી સ્ત્રી) જોઇ, તે સુવર્ણના ભૂશણે ભૂષિત હતી. પણ વ્યાક્ષિપ્ત ચિત્ત વડે મેં ન જોયું, કે કાનમાં કુંડળ છે કે નહિ. ? . આ પ્રમાણે ખીજા તીર્થીએ ( વાદીએ ) એ પોતાનુ કહિ બતાવ્યુ' પણ કાઈ જૈન સાધુ ન આગ્યા, ત્યારે રાજાએ કહ્યું, કે તેને ખેલાવી લાવા. તેથી મત્રીએ એક નાના સાધુ Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) હતું, પણ તેને વૈરાગ્ય દશાએ પરિણમેલા જાણી ગોચરીમાં આવેલ હતું, તેને પ્રત્યુષ (ઉગતા પ્રભાત) ની માફક રાજા આગળ આ. તેથી રાજાએ તે ચેથા પદને આપી ઉત્તર માગતાં શુકલક સાધુએ કહ્યું, खं तस्स दंतस्त जिहादियस्त, अझप्पजोगे गया મારા किं मज्म एएणविचिंत एणं ! सकुंडलं वा वयणं શનિ રા . ક્ષમા ધારણ કરનારા, કામ દમન કરનારા, ઇન્દ્રિઓને જીતનારા અને અધ્યાત્મમાં રક્ત એવા મારા જેવા મુનિને શા માટે ચિંતવવું, કે તે પ્રમદાના કાનમાં કુંડળ છે કે * આમાં અજાણપણાનું કારણ ક્ષાંતિ વિગેરે ગુણે પારણનું કારણ બતાવ્યું, પણું ચિત્તના વિક્ષેપનું કારણ ન બતાવ્યું, તેથી રાજાને તેની નિસ્પૃહતા ઉપરથી ધર્મ ભાવનાનો ઉ૯લાસ વચ્ચે, પછી રાજાએ ધર્મતત્વ પુછતાં સુહલક સાધુએ માટીને એક સુકે ગેબ તથા બીજો ભીને મેળે ભીત તરફ ઉછાળી સૂચના કરીને ચાલવા માંડ્યું, ત્યારે રાજાએ પુછયું કે આપ પૂછવા છતાં ધર્મ કેમ કહેતા નથી? ત્યારે તેણે કહ્યું, હે ભેળા રાજા! આ ભીના સુકા ગેળાએના કવાથી મેં ધર્મ કહે છે, તે બે ગાથાથી બતાવે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) उल्लो सुक्कोय दो छूढा, गोलया मटि या मया। રિ વારિત છે, જો છું તરણ (રણ) air li૨ શા एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा । विरसाउ न लग्गति, जहा से सुक्कगोलए ॥२३॥ જે ભીને તથા સુકો ગળે છે તે બંન્ને માટીના છે ભીત ઉપર ફેકતાં જે ભીને છે, તે ત્યાં ભીંત ઉપર લાગશે. એ પ્રમાણે દુર્ણ બુદ્ધિ વાળા જેઓ કામની લાલસાવાળા છે, તેઓ જ સંસારવાસનામાં ગૃધ થશે. પણ જેઓ વિરક્ત છે, તેઓ સુકા ગાળા માફક સંસારવાસનામાં વૃદ્ધ નહિં થાય તેને ભાવાર્થ કહે છે. જેઓ અંગ પ્રત્યંગ જોવાથી વિમુખ છે, તેઓ સ્ત્રીનું મે જતા નથી, અને જેઓ અંગ પ્રત્યંગ જોવામાં ઉત્સુક છે, તેઓ કામ વાસનાથી ગુબ્ધ થયેલા ભીના ગેળા માફક સ્ત્રીનું મે જુએ છે. અને તેજ જીવે લાલસાવાળા હેવાથી સંસારપંક અથવા કમકાદવ તેમને લાગે છે, પણ જેઓ ક્ષમા વિગેરે ગુણેથી યુક્ત સંસાર સુખથી વિમુખ છે, કાષ્ઠ (નિસ્પૃહ) મુનિએ છે, તેઓ સુકા ગાળા માફક હેવાથી કયાંય પણ લાગતા નથી. સમ્યકત્વ અધ્યયનમાં બીજા ઉશાની નિકિત તથા બીજો ઉદેશ સમાપ્ત થયે, A Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૪૯) હવે ત્રીજે ઉશે કહે છે બીજા સાથે તેને આ પ્રમાણે સંબંધ છે, પાયા ઉદ્દેશામાં સમ્યકત્વમાં સાધુને સ્થિર કરવા બીજા મતવાળાની ભૂલે બતાવી, પણ તે સમ્યકત્વ સાથે રહેલું જ્ઞાન છે, તથા તે જ્ઞાનની સફળતા વિરતિ (વૈરાગ્યો છે. પણ આ ત્રણે હેય છતાં પૂર્વે કરેલાં ચીકણું કર્મને બંધ નિરવ તપ કર્યા વિના ક્ષય ન થાય, માટે હવે તે તપનું વર્ણન કરે છે. આ સંબંધથી આવેલા ત્રીજા ઉદેશાનું આ પહેલું સુત્ર છે. उहि णं पहिया य लोगं, से सव्वलोगंमि ज के विण्णू, अणुवीइपास निक्खित्तदंडा, जे केह सत्ता पलियं चयंति, नरामुयच्चा धम्मविउति अंज, आरंभज दुक्खमिणति णचा, एवमाहु संमत्तदंसिणो, ते सव्वे पावाया दुक्खस्सकुसला परिण मुदा हरंति इयकम्मं परिणाय सव्यसो (सू० १३४) પૂર્વે બતાવેલે સંસારપ્રિય લોકસમૂહ છે, તેને ધર્મથી વિમુખ જાણીને તેની ઉપેક્ષા કર, અથવા તેમનું અનુષ્ઠાન સારું ન માન, ૬ શબ્દથી જાણવું કે તેને ઉપદેશ ન સાંભળ, પાસે ન જા, તેમની સેવા ન કર, તથા વિશેષ પરિચય ન કર, ( આ બધું નવા શિષ્યને ગુરૂ સમજાવે છે તું ન જઈશ-વિગેરે-કે જે ત્યાં જાય તે સાધુ ધર્મની Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦) વિરૂધ્ધ તેઓ સ્નાન, ઈચ્છિત ભેજન, મઠ બાંધી રહેવું વિગેરે આચરે છે, તેમાં દીલ લાગવાથી તે સ્વીકારતાં સાધુ ગૃહસ્થ પણ ન રહ્ય, ન પુરે સાધુ થયે, પરંતુ ગીતાર્થ સાધુ જરૂર પડતાં પરિચય કરે તે વખતે તેવાને પણ પ્રસંગોપાત ઠેકાણે લાવે) - જે સંસારપ્રિય વેષધારીને પરિચય ન કરતાં તેની ઉપેક્ષા કરે તે કયા ઉત્તમ ગુણ મેળવે, તે કહે છે કે તે નિસ્પૃહી સાધુ બધા મનુષ્ય લેકમાં જે વિદ્વાન (આત્માર્થી) છે, તેમનાથી પણ સર્વોત્તમ વિદ્વાન થશે. પ્રશ્ન લેકમાં કેટલાક વિદ્વાને છે, કે તેમાં આ શ્રેષ્ઠ થશે. ગવાર વિગેરે જે કેટલાક નિશ્ચિત દંડવાળા છે, અર્થાત્ જેમણે કાયા મન વચન વડે પ્રાણીને દુખ આપનારે દંડ ત્યાગ કર્યો છે, તે વિદ્વાને થાય છેજ, એવું વિચારીને હે શિષ્ય! તું તેમને જે. ' પ્રક્ષ–ઇને દુઃખ ન આપનારા તેઓ કયા છે! તે કહે છે, કે જેમણે ધર્મનું તત્વ જાણ્યું છે તેવા સત્વવાળા સાધુઓ દુષ્ટ કર્મને ત્યજે છે, અને તે પ્રમાણે જેઓ દંડથી દૂર રહે છે, તેઓ આઠે કર્મને હણે છે, તેજ વિદ્વાન છે. તેવું આંખ મીંચી વિચારીને પછી જે, એટલે વિવેકવાળી બુદ્ધિથી તેને તું ધારણ કર, એ પ્રશ્ન –-કયા પુરૂષે બધાં કર્મોને ક્ષય કરે છે? Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ઉત્તર–તે કહે છે નરે” ઈત્યાદિ, માણસેજ સંપૂર્ણ કર્મક્ષય કરવાને સમર્થ છે, પણ બીજી ગતિવાળા નહિ. તેમાં પણ બધાં મનુષ્ય મેક્ષમાં જનારા નથી; પણ જેઓએ અચતે, શરીરના સંસ્કાર (શેભાને) ત્યાગ કરવાથી જેમનું શરીર મરણ જેવું છે. અર્થાત્ જેમણે શરીરને મેહ મુકી તેને પુષ્ટ કરવું કે શોભાવવું એ સઘળું ત્યાગ કર્યું છે. (મેઘકુમારે જેમ વીતરાગ પ્રભુના ઉપદેશથી આંખે શિવાય શરિરના બીજા ભાગની મમતા ઊતારીને દવા વિગેરે કરવાને પણ ત્યાગ કર્યો હતે; અથવા આખા શરીરની ચામી જીવતાં ઊતારી, તેપણુ, કેઈના ઉપર કપ ન કર્યો, તેવા બંધક મુનિ માફક થાય છે.) તેવા સાધુ સર્વ કમને ક્ષય કરે છે. અથવા અર્ચા એટલે તેજ, અને તે પણ કેધ છે, અને અને તેના કહેવાથી બીજા કષા પણ જાણવા. તેને અર્થ આ પ્રમાણે છે કે –જે પુરૂષમાંથી કષાયરૂપ-અર્ચા સર્વથા નષ્ટ પામી છે, તેવા અકષાયી પુરૂષનાં આઠ કર્મ નાશ થાય છે. વળી, શ્રુતચારિત્રરૂપ-ધર્મને જાણનારા તે ધર્મવિદો છે, અને જે ધર્મવિર છે, તે કુટિલતારહિત (સરળ) છે. પ્રક્ષા–તેમ હશે, પણ બીજા સાધુએ શું આલંબન લઈને તેવું કરવું ? ઉત્તરઃ આરંભજવિગેરે. સાવઘક્રિયા-અનુષ્ઠાનના Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૫ર) આરંભથી થયેલું આરંભ જ તે, કૃત્ય દુખપ છે, એવું બધાં પ્રાણીઓને પ્રત્યક્ષ છે. અર્થાત્ ખેતી, નેકિરી, વેપાર, વિગેરે આરંભમાં પ્રવર્તે મનુષ્ય, શરીર, તથા મનનાં ખેને ભેગવે છે, તે વાણીથી પણ કહેવાય નહિ. (એટલું મધું છે,) તે સાક્ષાત્ સંપૂર્ણ દેખનારા (કેવળ જ્ઞાની)એ કહેલું છે. આ બધું દુઃખ સ્વયં અનુભવ સિદ્ધ જાણીને તેઓ શરીરભારહિત (મૃતાર્ચ) તથા, ધર્મવિદ તથા, સરળ બને છે, એવું કેવળ જ્ઞાનીઓ કહે છે તે બતાવે છે. આ પ્રમાણે કેવળ જ્ઞાનીઓએ કહેલું છે. પ્રશ્ન –કેવા પુરૂષએ તે કહેલું છે? ઉત્તર–સમત્વ-દશએ, (સમ્યકત્વ-દશી) અથવા, સમસ્ત દેખનારાઓએ કહેલું છે. એટલે, આ ઉદ્દેશાની શરૂઆતથી સઘળું તેમણે કહ્યું છે. પ્રશ્ન–શાથી તેઓએ કહેલું છે? ઉત્તર–તેઓ બધા સર્વ વિદ છે, અને પ્રવાદિક એટલે, પ્રકર્ષ-મર્યાદા વડે બેલવાના આચારવાળા યથાવસ્થિત પદાઈને બતાવવા તથા, શરીર, મન સંબંધી દુખે બતાવનાશ અથવા, તેનું મૂળ કર્મનું સ્વરૂપ બતાવવામાં કુશળ છે કે, જે બતાવવાથી તે ઘર કરવા ઉપાય જાણનારા બનીને તે બધા ઉત્તમ પુરૂએ જ્ઞ પરિજ્ઞા વડે જાણીને તે પાપ છેડવા પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરેલ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩) આ પ્રમાણે કર્મબંધ ઉદય સત્તાના બતાવવાથી (બીજાપણ) તે પ્રમાણે જાણને સર્વે પ્રકારે કુશળ બનીને તેઓ પ્રત્યાખ્યાન પરિણા વડે ત્યાગ કરે છે. અથવા મૂળ ઉત્તર પ્રકૃતિના બધા ભેદેને જાણીને એટલે મૂળ પ્રકૃતિ આ8, ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે તેને જાણુને કંબંધને ત્યાગ કરે છે અથવા પ્રકૃતિ સ્થિતિ અનુભાવ પ્રદેશ એ ચાર પ્રકારથી જાણીને ત્યાગે છે, અથવા બંધ સત્તાના કારણે વડે કર્મ સ્વરૂપ જાણીને ત્યાગે છે. હવે તે ઉદયના પ્રકારે બતાવે છે. મૂળ પ્રકૃતિના ત્રણ ઉદયસ્થાન છે, (૧) આઠ પ્રકારને, (૨) સાત પ્રકારને (૩) ચાર પ્રકારને–એટલે આઠે પ્રકૃતિ સાથે વેદે તે આઠ પ્રકારને, અને તે કાળથી અનાદિ અનંત અભને આશ્રયી છે. ભવ્ય ને આશ્રયી અનાદિ સાત તથા સાદિ સાંત છે. અને મેહનીયને ઉપશમ અથવા ક્ષય હાય, ત્યારે સાત પ્રકારને ઉદય છે, અને ઘાતિકર્મ ચારે ક્ષય થતાં બાકીના ચાર કર્મને ઉદય છે, હવે ઉત્તર પ્રકૃતિના ઉદય સ્થાન કહે છે. જ્ઞાનાવરણીય અને અંતરાયનું પચે પ્રકારનું એક ઉદયસ્થાન છે. દર્શનાવરણીયનાબે છે. દર્શન ચતુષ્કના ઉદયથી ચાર અને કઈ પણ નિદ્રા સાથે પાંચ' વેદનીય કર્મનું સામાન્યથી એક ઉદય સ્થાન સારા કે અસાતાનું છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૪) કારણ કે સાતા અસાતા વિરોધી હાવાથી બન્ને સાથે કર્મોનાં નવ ઉદય સાત, છ, પાંચ, દેશમાં મિથ્યાત્વ. ઉદયમાં એક વખતે ન હાય. માહનીય સ્થાન છે, તે કહે છે દશ, નવ, આઠ, ચાર, બે, એક. એ નવની વિગત-તે ન'તાનુખ ધીથી સંજવલન સુધી ૪ ક્રોધની ચેકડી એ પ્રમાણે માનની ચેકડી પણ હોય, તે પ્રમાણે કપટની ચાકડી હાય. તથા લાભની ચોકડી હેાય એટલે કોઇ પણ ચાકડીની ચાર હાય, તે મળી પાંચ થઇ. છઠ્ઠો કાઇ પણ એક વેદ હાય, હાસ્ય રતિ અથવા અતિ શાકનુ જોડલુ હોય, ભય તથા જુગુપ્સા મળી કુલ ૧૦ થઇ. ઉપરની દશામાંથી કેાઈ જીવને ભય કે જુગુપ્સામાંથી એક ન હોય તે નવ, અને બન્ને ન હોય તે આઠ, અનંતાનુ બંધીની એક દૂર થતાં ૭ રહી, મિથ્યાત્વના અભાવમાં છ રહી, અપ્રત્યાખ્યાનની ઉયના અભાવમાં ૫, પ્રત્યામ્યાન આવરણના ઉડ્ડયના અભાવે ૪ હાસ્યરતિનું જેટલુ કોઇ પણ ન હોય તા ૨ અને વેદના અભાવમાં ફક્ત સંજવલન એકના ઉત્ક્રય રહ્યા. આયુષ્યનુ પણ એકજ ઉદય સ્થાન છે. કારણ કે ચારમાંનુ કાઇ પણ એક હાય, નામ કમના ઉડ્ડયનાં ૧૨ સ્થાન છે. ૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ૯, ૮ તેમાં સંસારમાં રહેલા સગી તેર ગુણસ્થાન સુધીના જીવેને નામકર્મના દશ ઉદયસ્થાન છે. અને અગિ ગુણસ્થાન વાળાને છેવટનાં બેજ છે, અહીં બાર ધ્રુવ ઉદને ચકર્મ પ્રકૃતિ પ્રથમ બતાવે છે. તેજસ કાર્મણ શરીર છે, વર્ણગંધ રસ સ્પર્શ ૪ ચેકડું અગુરુલઘુ, ૧ સ્થિર, ૧; અસ્થિર ૧, શુભ ૧, અશુભ, ૧ નિમણ, કુલ ૧૨ તેમાં ૨૦ તીર્થકર કેવળી જ્યારે સમુદ્દઘાત કરે ત્યારે કાર્પણ શરીરોગીને હોય છે. તે કહે છે. મનુષ્યગતિ ૧ પચેદ્રિયજાતિ ૧ ત્રસ ૧ બાદર ૧ પર્યાપ્ત ૧ સુભગ ૧ આદેય ૧ યશકીતિ ૧ અને ઉપર કહેલી ધ્રુવ ઉદયની બાર મળી કુલ ૨૦ થઈ. અને ૨૧થી ૩૧ સુધીનાં ઉદય સ્થાને જીવ ગુણ સ્થાનના ભેદથી અનેક ભેદવાળાં હોય છે. તે ગ્રંથ વધી જવાના ભયથી બધા અહીં કહેતા નથી, પણ જાણવા માટે એકેક કહે છે. પ્રથમ ૨૧ને એક કહે છે, ગતિ ૧, જાતિ, આનુપૂવ ૧ ત્રસ ૧ બાદર ૧ પર્યાપ્ત અથવા અપર્યાપ્ત ૧ કેઈ એક સુભગ ૧ અથવા દુર્ભગ આદેય અથવા ૧ અનાદેય યશકીતિ અથવા ૧ અયશ આ નવ તથા ઉપર કહેલી ધ્રુવ ૧૨ મળી ર૧ થઈ. હવે ૨૪ને એક ભેદ કહે છે. * તિર્યંગ ગતિ ૧ એકેદ્રિય જાતિ ૧ આદારિક શરીર ૧ હેડ સંસ્થાન ૧, ઉપઘાત ૧ પ્રત્યેક અથવા ૧ સાધારણ Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) સ્થાવર ૧ સુક્ષમ અથવા ૧ બાદર દુર્ભગ ૧ અનાદેય ૧ શપથતિ ૧ યશકીર્તિ ૧ અથવા અયશ આ બાર તથા ઉપર બતાવેલી ધ્રુવની બાર મળી ર૪ થઈ. તે ચોવીશમાંથી અપર્યાપ્ત દૂર કરી પર્યાપ્તક તથા પશઘાત ન મેળવતાં ૨૫ થઈ. અને છવીશ તે કેવલિને ઉપર જે ૨૦ કહી છે. તેમાં ઉદારિક શરીર ૧ આંગે પાંગ ૧ એક સંસ્થાન ૧ પ્રથમ સંહનન ઉપઘાત ૧ પ્રત્યેક ૧ મળી મિશ્રકાચ યોગમાં ૨૬ હોય છે. તે છવીસમાં તીર્થકર નામ મેળવતાં તીર્થકરને મિશ્ર કાય એગમાં ર૭ હેય છે. તેમાં પ્રશસ્ત વિહાગતિ મેળવતાં ૨૮ અને તે ૨૮ માંથી તીર્થંકર નામ દૂર કરી ઉચ્છવાસ ૧ સુસ્વાર ૧ પરાઘાત ન મેળવતાં ( ર૩) ૩૦ થઈ તેમાંથી સુસ્વર ઓછી કરતાં ૨૯તથાતે ૩૦ માં તીર્થકર નામ મેળવતાં ૩૧ થઈ. ' પણ નવને ઉદય તે– મનુષ્ય ગતિ ૧ પચેંદ્રિય જાતિ ૧ ત્રસ ૧ બાદર ૧ પર્યાપત ૧ સુભગ ૧ આદેય ૧ યશકીર્તિ ૧ તીર્થકર ૧ એ નવ તીર્થકરને અગી ગુણ સ્થાનમાં હોય છે. પણ તીર્થકર નામ સિવાય સામાન્ય કેવળી અગીને તે આઠ હેય છે. શેત્રનું તે સામાન્યથી એકજ ઉદય થાન છે. ઉંચ Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭) અથવા નીચ કેઈપણ એક હેય છે. કારણ કે બંને એક બીજાથી વિરૂદ્ધ છે. ઉપર બતાવ્યા પ્રમાણે કર્મ પ્રકૃતિના ઉદય વડે અનેક ભેદે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે તેડવા પ્રયત્ન કરે છે. જે એમ છે તે (નવા સાધુએ) શું કરવું તે इह आणाकंखी पंडिए अणिहे, एगमप्पाणं संपेहाए धुणे सरीरं, कसेहि अप्पाणं जरेहि अप्पाणं-जहा जुन्नाई कट्ठाई हव्व वाहो पमत्थइ । एवं अत्त समाहिए अणिहे, विगिंच कोहं अविकंपमाणे (ફૂ. ૨૨૧) છે. આ પ્રવચનમાં આજ્ઞા પાળવાની આકાંક્ષા રાખનાર આજ્ઞાકાંક્ષી” સાધુ જે સર્વજ્ઞના ઉપદેશ પ્રમાણે વર્તનારે છે, તે પંડિત (તત્વજ્ઞાની) છે. અને તે અસ્તિત થાય છે. આઠ પ્રકારના કર્મ વડે લેપાય તે નિહ છે. તે જેને નથી તે અનિહ છે, અથવા જે સ્નેહ કરે તે નેહવાળો રાગી છે. તે જે રાગી ન થાય તે અસ્તિક છે. તેથી એમ જાણવું કે તે રાગદ્વેષ રહિત છે. અથવા નિશ્ચયથી જે ભાવરિપુરૂ૫ ઇંદ્રિયેના વિષય તથા કષાયથી બંધાતાં કમ છે, તેના વડે હણાય તે નિહતા અને તેમ ન હણાય તે અનિહત છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૮) માર્ગ ઉપર બતાવેલ આજ્ઞાકાંક્ષી પ’ડીત તથા અનિહત ગુણવાળા આ પ્રવચન ( જૈન શ્રીજે નથી અને જે સાધુ અનિહત છે તે કમના સારી રીતે જ્ઞાતા છે. અને તે શુ કરે ભાવપુથી ) માં છે. પરમાથ થી તે કહે છે. ળવવાનું ઇત્યાદિ. તે અનિહત અથવા અગ્નિહ સાધુ પોતાના એકલા આત્માને ધન ધાન્ય સેનુ પુત્ર શ્રી તથા પેાતાના શરીર વિગેરે ( પુદગલ ઉપાધિ ) થી જુદુ જાણીને શરીર વગેરે અધાના માહ છેડે ( સ‘ભાવનામાં લિ પ્રત્યય છે. ) તે એમ સૂચવ્યુ` છે કે આત્માને બધી ઉપાધીથી જુદો દેખે તાજ તે શરીરથી જુદો પાડી શકે. અને તેમ માહ ઉતારવા માટે સંસાર સ્વભાવની ભાવના છે તથા એકત્વ ભાવનાને આવી રીતે ભાવવી. • संसार एवायम नथे सारः कः कस्य कोss स्वजन: પરો વા ? भवन्ति भूत्वा न भवन्ति भूयः ॥१॥ અને અહીં કાણુ કેના આ સ`સાર અનથા સારજ છે, સ્વજન અથવા પરજન છે? બધાએ સ‘સારમાં ભમતા સ્વજન અને પરજન છે તે પર થઈ પાછા સ્વ થાય. અને કેટલાક ફરી દેખાવ દેતા નથી. ( અર્થાત્ સમુદ્રમાં તણાતાં सर्वे भ्रमन्तः स्वजना परे च Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) અપાર સમુદ્રમાં જ્યાં ભેગા થવાને તથા સ્થિર રહેવાને તથા મળવાને નિશ્ચય નથી, તથા છેડે કાળ પણ એકતા રહેવા નિશ્ચય નથી, ત્યાં કે પિતાનું કે પારકું છે?) विचिन्त्य मेतद्भवताऽहमेको,.. नमेऽस्ति कश्चित् पुरतो न पश्चात स्वकर्मभिर्धन्तिरियं ममैव, પુસ્તાવિ જાત શા ઉપર પ્રમાણે વિચારી હું એકલે છે, અને મારે પહેલાં કે પછવાડે કેઈ નથી, પરંતુ મેહનીય કર્મથી આ એક મારા તારાની ભ્રાંતિ છે. ખરી રીતે તે પહેલાં પણ હું અને પછી પણ હું પોતે પિતાને સ્વજન છું એવી ભાવના તમારે ભાવવી. सदैकोऽहं न मे कश्चित्, नाहमन्यस्य कस्यचित् ॥ न तं पश्यामि यस्याहं. नासौ भावीति यो म । હું સદા એક છું. મારે કઈ પણ નથી, તેમ હું બીજા કોઈને પણ નથી, હું જેને થાઉં, તે મને કઈ દેખાતું નથી! (કર્મ સંબંધ છુટતાં રસ રસતે પડે છે.) તેમ મારે ભવિષ્યમાં થાય તે પણું કઈ નથી. ' एक: प्रकुरुते कर्म, भुनत्येकश्च तत्फलम् ॥ जायते म्रियत चैक, एको याति भवान्तरम् ॥४॥ Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦) પોતે એકલેજ કમ બાંધે છે, તેનાં ફળ પણ એકલે ભગવે છે, અને જન્મે છે. અને મરે છે પણ એકલેજ તથા ભવાંતરમાં પણ એકલેજ જાય છે. વિગેરે ચિતવેવળી તે ભવ્યાત્માં સાધુ શુ કરે ? તે કહે છેઅને હિ અવાળ, નાદ્ અવળ-વિગેરે. પર (જીદો) આત્મા જે ‘શરીર’ છે. તેને તપરૂપ કષ્ટ વડે અથવા ચારિત્ર વિગેરેથી કૃશ (દુલ) મનાવ, અથવા કષ એટલે કમ તેાડવામાં હું મમ ? એમ વિચારી થાશક્તિ તેમાં યત્ન કર, તથા જર એટલે શરીરને જીણ અનાવી દે એટલે તપવડે શરીર એવું કર કે બુઢાપાથી જીણુ જેવુ લાગે, અર્થાત્ વિગના ત્યાગ કરીને આત્મા (શરીર)ને દુખળ બનાવી દેજે. પ્ર—શા માટે ? જેમ સાર રહિત (સુકાં) લાકડાંને ડુબ્યવાહ (અગ્નિ) શીઘ્ર બાળી મુકે છે, એ દૃષ્ટાંત વડે ઉપદેશ આપે છે કે તુ કમને બાળી સુક, વવું. ગત્ત સમાપ ઉપર પ્રમાણે આત્મા સમાહિત એટલે જ્ઞાનદર્શન ચારિત્રવડે આત્મ સમાહિત (સમાધિ વાળા) છે તે આત્મ સમાહિત છે, અર્થાત શુભ વ્યાપાર વાળા છે. (અથવા વ્યાકરણના નિયમથી વિશેષણને પ્રથમ લેવાથી આત્મા સમાહિત ને મલે) સમાહિત આત્મારૂપ થાય છે, તેવા તું ખન Page #185 -------------------------------------------------------------------------- ________________ એટલે જે અગ્નિહ (નેહ રહિત વૈરાગી) હોય અને તે ત૫ કરે તે તપ રૂપ અગ્નિ વડે કર્મ રૂપ કાષ્ઠને બાળી મુકે છે, ઉપર કહેલા સૂત્રાર્થને દાંત તથા બેધને ગાથા વડે નિર્યુક્તિકાર કહે છે. जह खलु झुसिरंक, सुचिरं सुकं लहुं डहा अ. ग्गी, तह खलु खवंति कम्म, सम्मंचरणे ठिया સા. વિ. ૨૩૪ " જેમ સુકા પિલા લાકડાને અગ્નિ જલદી બાળે તેમ ઉત્તમ ચાસ્ત્રિ પાળનાર સાધુ કર્મ લાકડાંને શીઘ બાળે છે. આ પ્રમાણે પ્રથમ સનેહ રહિત બનીને દ્વેષની નિવૃત્તિ કરવા કહે છે. શિવ એ વિગેરે કારણે અથવા આ કારણે અતિ ક્રૂર અધ્યવસાય વાળા કોધને છેડ, અને કેધથી શરીર કેપે છે માટે કહે છે કે તું નિષ્કપ બનીજા શું ભાવીને? તે કહે છે. - इमं निरुद्धाउयं संपेहाए, दुक्खं च जाण अदु भाममेस्सं, पुढो फासाई च फासे, लोयं च पासविफंदमाणं, जे निव्वुडापावेहिं कम्मे हिं अणियाणा ते वियाहिया, तम्हा अति विजोनो पडिसंजलि પણ શિશિરા (હૂ૦૧) ચતુર્થે ની ૪-શા Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આ મનુષ્યપણું પગિહિત આયુવાળું વિચારીને કેળ વિગેરેને છોડી દેજે વળી વિગેરે-તથા કેધ વિગેરે કષાયથી બળતા મનુષ્યને મન સંબંધી જે દુખ ઉત્પન્ન થાય છે, તેને જાણ, તથા તે કેથી જે નવાં કર્મ બંધાય તેનું ભવિષ્યમાં પણ ઉત્પન્ન થવાનું દુઃખ વિચારીને તે કેધાદિને પ્રત્યાખ્યાન પરિક્ષા વડે જાણ, અર્થાત ત્યાગ કર, આગામી (ભવિષ્ય) ના દુઃખનું સ્વરૂપ કહે છે. પુરો વિગેરે-જુદી જુદી સાત નારકી વિગેરેમાં મળતા શીત ઉષ્ણ (કંડ તાપ) ની વેદના તથા કુંભીપાક વિગેરેનાં પીડા સ્થાનમાં થતાં દુને ભેગવવા પડશે. એથી એમ સૂચવ્યું કે ધથી બળેલાને તેજ ક્ષણે દુખ છે, એમ નહીં, પણું ભવિષ્યમાં પણ જુદાં જુદાં સ્થાને માં દુખ ભેગવવા પડશે. તેને ઘણે દુઃખીઓ જોઈને બીજા લેક પણ દુખી થાય. તે બતાવે છે. હો વિગેરે, કેવળ કે ધાદિથી આત્માજ દુઃખ અનુભવતા નથી, પણ શરીર અને મનથી ઉન્ન થએલા દુખેવાળા કે પરવશ બનીને તેના દુખને દૂર કરવા આમતેમ ભટકે છે, તેને જે, વિવેકચક્ષુથી વિચારી જે, (આ સૂત્ર વડે જેઓ મહાધ છે. તેવાએ સગાને દુઃખી દેખીને અથવા કરૂણાથી ભીંજાએલા હૃદયવાળા છે તેઓ દુખીને શાંતિ પમાડવા અનેક ઉપાય કરવા આમતેમ ભટકતાં અનેક દુખે ભેગવે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૩) જેમકે “એક કસાઈને રાજ ૫૦૦ પાડા મારવાની બુરી આદત હતી તે તેણે ન છોડી. પુત્ર પિત ધર્મી હોવાથી તેમાં સામીલ ન થ. અંતકાળે બાપને તેના પાપથી દાહજવરને ભયંકર વ્યાધિ થયે અનેક ઉત્તમ શીતળ ઔષધિ બાવના ચંદન વિગેરેને લેપ કરવા છતાં શાંતિ ન થઈ, ત્યારે પુગે ગભરાઇ પિતાના પરમધમી મિત્રને પૂછયું. તેણે વિચારીને કહ્યું કે તેના નરકના. અશુભ કર્મના ચિન્હરૂપ વિષ્ટા અને પિશાબને મેળવી વિલેપન કર, તે શાંતિ થશે. અને તે પ્રમાણે પુત્રે ન છૂટકે કર્યું ત્યારે તેને શાંતિ થઈ, અને પિતા મરીને સાતમી નરકમાં ગયે. આ દષ્ટાંતથી પાપી પિતે દુખ ભેગવે છે તેમ તેની હાયપીટ આજ સગાં પણ દુઃખ ભોગવે છે તે બતાવ્યું) ગુરૂ કહે છે, હે શિષ્ય ! જેઓ કેધ વિગેરે નથી કરતા; તે કેવા હોય છે? તે સાંભળ. જે નિરૂપા વિગેરે, પણ જેઓ તીર્થકરના મધથી નિર્મળ હદયવાળા છે, તેઓ વિષય અને કષાચ અગ્નિના બુઝાવાથી નિવૃત્ત ( શાંત) થયેલાં પાપ કર્મમાં નિશ્ચન (વાસના) રહિત બનેલા છે. તેઓ પરમસુખના સ્થાન પામેલા છે. અથૉત્ આપશમિક સુખને ભજનારા હેવાથી પ્રસિદ્ધ છે. ' પ્રાતેથી શું સમજવું? . –રા વિગેરે. તે સગવથી ઘેરાયલે દુખી થાય છે, તેથી અતિ વિદ્વાન કે જેણે, શાસ્ત્રોને પરમાર્થ જાશે, Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) છેતેવાએ કોધિ અગ્નિવડે આત્માને બાળ નહિ. અર્થાત્ કેધાદિ આવતાં તેને શાંત (દુર) કર, એ પ્રમાણે સુધમસ્વામી જંબુસ્વામીને કહે છે. ચેથી ઉશ. ત્રીજે ઉદેશે કહ્યું, તેને આ કહેવાતા ચેથા ઉદ્દેશ સાથે આ પ્રમાણે સંબંધ છે; ગયા ઉદ્દેશામાં નિરવદ્ય તપ બતાવ્યું, અને તે સંપૂર્ણ રીતે સારા સંયમમાં રહેલા મુનિને હોય છે, તેથી સંયમ બતાવવા એ ઉદેશે કહે છે. તેના આવા સંબંધથી આવેલા ચોથા ઉદેશાનું આ પ્રથમ સૂત્ર છે. ___आवीलए पवीलए निप्पीलए जहित्ता पुव्व संजोगं हिचा उपसम, तम्हा अविमणे वीरे, सारए समिए सहिए सया जए, दुरणुचरो मग्गो वीराणं अनियह गामीणं, विगिं च मंस सोणियं, एस पुरिसे दविए धीरे, आयाणिज्जे वियाहिए, जे धुणाह समुस्स यं वसित्ता बंभचेरंसि ॥ नु० १३७ ॥ માવિત્રણ ઈત્યાદિ આપીડન કર, અર્થાત્ અવિકૃષ્ટ થડા) તપવડે શરીરને દુખ આપ, આ પ્રથમ દીક્ષા આવસર છે, પણ જ્યારે સિદ્ધાંત ભણી રહે, ત્યારે પ્રકર્ષથી (વધારે પ્રમાણમાં) તપ કરી કાયાને પીડ (સુકાવ) કરી Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૬૫) વધાર તત્વજ્ઞાન મેળવતાં ગુરૂની સેવા કરનાર અંતેવાસી વર્ગ જેણે અર્થસાર (રહસ્ય) મેળવ્યું છે, તે મુનિ શરીરને ત્યજવાની ઈચ્છાથી માસ અમાસને તપ કરવાવડે નિશ્ચયથી પીડ, શિષ્ય કહે છે કે ઠીક, કર્મ ક્ષય કરવા માટે તપ કરે છે, પણ તે પૂજાલાભ કીતિ માટે કરે તે શું થાય? ગુરૂ કહે કે તે માટે કરે તે શરીર પીડવાને તપરૂપ ઉપદેશ નિરર્થકજ થયે. તે માટે બીજી રીતે કહે છે. કમ અથવા કાર્માણ શરીરને જ પીડ (સુત્રપાઠ થડે રહી ગયે દેખાય છે) અહીંયા પણ આપીડ, પ્રપીડ, નિપીડ, કામણું શરીર પીલવા માટે જાણવાં. સુત્ર પાઠ આ જોઇએ, “મહg, વિદ્યા, સિરીઝ વ* અથવા મંદબુદ્ધિવાળા માટે ત્રણેની અવસ્થા બતાવે છે, કે આપીડન તે ચોથા ગુણસ્થાનથી લઈને સાતમા સુધીમાં થે શેડી તપસ્યા કરે, અને આઠમા નવમા ગુણ સ્થાનમાં પ્રપીડન તે મટી તપસ્યા કરે, અને ૧૦મા ગુણ સ્થાનમાં નિષ્પીડન તે માસક્ષપણુ વિગેરે માટે તપ કરે અથવા ઉપશમ શ્રેણીમાં આપીડન, ક્ષપક શ્રેણિમાં પ્રપીડન, અને શૈલેશી અવસ્થામાં નિષ્પીડન તપ જાણ. શું કરીને તે તપ કરે તે બતાવે છે. * હિતા–વિગેરે પૂર્વ સંગ તે પિતાની પાસે જે કિંઈ ધાન્ય ધન સેનું પુત્ર સી વિગેરે હતું, તે ત્યાગીને તપ Page #190 -------------------------------------------------------------------------- ________________ કરે, અથવા પૂર્વે અસંયમ જે અનાદિ ભવેના અભ્યાસથી સંબંધી હતું, તેને છેડીને તપ કરે, વળી ફિ વગેરે, (હિ થાતને અર્થ ગતિ વાચક છે તેથી) પામીને (મેળવીને) શું? તે કહે છે. ઇકિય તથા મનને જીતવા રૂપ ઉપશમ અથવા સંયમ મેળવીને તપ કરે તેને સાર આ છે. કે અસંયમ છોડી સંચાર ધારણ કરીને તપ તથા ચારિત્રનાં અનુષ્ઠાન વડે કર્મને વધારે વધારે યથાશક્તિ પડે જેથી કર્મને પાડવા માટે ઉપશમ મેળવે, અને તે મેળવ્યા પછી (અવિમનસ્કતા) નિશ્ચલ શાંતિ) મેળવવી તે કહે છે. તમા ઈત્યાદિ, જેમ કર્મક્ષય માટે અસંયમને ત્યાગ, તેથી અવચ્ચે સંયમ મળે, તેમાં ચિત્તની અશાંતિ ન હોય, તેથી અમિન એટલે ભોગકષાયમાં અથવા અરતિમાં જેનું મન ગયું તે વિમન, તે જે ન હોય તે અવિના, અર્થાત રાગદ્વેષની ઉપાધિથી જેનું મન ચંચળ નથી તેવા શાંત સ્થિર મનવાળો સાધુ હાય. • પ્રતે કર્યો છે? - ઉ૦-વીર! જે કર્મ વિદારણ કરવામાં સમર્થ છે. અને સારણ ઈત્યાદિ સુરત એટલે સારી રીતે જીવન પર્યતની મર્યાદા એ સંયમ અનુષ્ઠાનમાં રક્ત રહે તે સ્વારત કહેવાય, પાંચ સમિતિએ સમિત તથા હિતયુક્ત તે સહિત અથવા જ્ઞાનાદિ યુકત બનીને સદા (હમેશાં) એકવાર ગુરૂએ અર્પણ કરેલે સંયંમ ભારવાળે તે શિષ્ય સંયમભારની યતના કરે Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પ્ર-વારંવાર શા માટે સંયમ અનુષ્ઠાનને ઉપદેશ કરે છે? ઉતે દુરનુચર છે, એ કરીને અનુચરાય (પળાથ) તે છે. પ્ર-શું? ઉ–માર્ગ તે સંયમ અનુષ્ઠાન વિધિપ્ર-કેવાઓને ? ઉ–અપ્રમત્ત સાધુઓને, પ્રશ્ન–કેવાઓને ? અનિવત્ત તે મોક્ષ છે. તેમાં જેમને જવાની ઈચ્છા છે તેવાઓને આ સંયમ પાળ કઠણ છે તે કેવી રીતે પ કહેવાય ? તે બતાવે છે–વિતિ વગેરે માંસ શેણિત છે. અહંકાર તથા કામ વાસના વધારનારાં છે. તેને, વિકૃષ્ઠ તપ અનુષ્ઠાન વડે વિવેચકર ( દૂરકર ) આત્માથી જુદાં જાણી તેને શેષાવી, આ વીર પુરૂષના માર્ગનું અનુસરણ છે, એમ જાણવું જે આવી રીતે તપકરી શરીરને સુકવે, તેને શું ગુણ થાય છે, તે કહે છે, પણ વિગેરે માંસ શેતને સુકવે, તે પુરિ (નગર) માં શયન કરવાથી પુરૂષ છે, અને દિવસે સંયમ છે તે સંયમ જેને હેય તે દ્રવિક પુરૂષ છે, અથવા દ્રવ્ય ભૂત છે કારણ કે તેજ મેક્ષમાં જાય છે, કર્મ શત્રુ જીતવામાં સમર્થ લેવાથી તે વીર પણ છે, માંસ શેણિત શાષવાનું બતાવ્યાથી બીજા પઢાથે મેદ ચરબી વિગેરે શોષવાનું પણ બતાવ્યું જાણવા Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) કારણ કે માંસ સુકાતાં તે પણ સાથે સુકાઈ જાય છે. વળી . આવાળીને વિગેરે એટલે વીર પુરૂષોના માર્ગે ચાલનારા જે માંસ લેાહી સુકવે, તે મેાક્ષાભિલાષીએને સદાનીય ગ્રાહય. માનવાજોગ વચન વાલે વિખ્યાત થાય છે. પ્રઃએવા કાણુ છે ? ઉઃ-~~~? બ્રહ્મચય તે સ’યમમાં રહી કામવાસના જીતવામાં પ્રયત્ન કરે, અથવા સમુચ્ તે શરીર અથવા ક્રર્મોપચયને તપ ચારિત્ર વડે ધુણાવે. ( કૃશકરે-દુરકરે) તે આદાનીય તથા વ્યાખ્યાત ( સ્તુત્ય પૂજ્ય ) થાય છે. આ પ્રમાણે અપ્રમત્ત સાધુનું સ્વરૂપ ખતાવ્યું. હવે તેવું સંયમ ન પાળનારા જે પ્રમત (પ્રમાદી સાધુ) છે તેનુ વર્ણન કરે છે. नित्तर्हि पलिच्छिन्नहिं आयाणसो यगढिए बाले अव्वोच्छिन्न बंधणे अणभिकत संजोए तमंति अवियाणओ आणाए लंभो नत्थि तिमि (सू० १३८) જે પદાથ તરફ લઇજાય—અર્થાત્ પદા'ના નિય કરવા જે દોરે, તે નેત્ર વિગેરે પાંચ ઇંદ્રિયા છે, તેના વડે પેાતાના વિષયને ગ્રહણ કરવા વડે જે પાપ થાય, તે અટકાવીને સાધુ થતાં જગમાં સારા પુરૂષોથી પૂજનીક થઈ બ્રહ્મચય માં રહેવા છતાં પણ ફરીથી તેને મહુના ઉદય થવાથી સાવદ્ય કૃત્યમાં સ`સાર ભ્રમણના ખીજ રૂપ ક્રમના ઇન્દ્રિયાના વિષયા રૂપ સ્રત( પ્રવાહા ) અથવા મિથ્યાત્વ અવિરતિ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧ (૧૯) પ્રમાદ કષાય રોગ છે તેમાં ગૃધ્ધ થાય તે આદાન સ્ત્રોત ગૃધ્ધ બને. પ્રશ્ન–કેરું? ઉત્તર –બાળ (અણ) છે, તે રાગ દ્વેષરૂપ મહા મેહથી મલિન અંત:કરણવાળે ગૃધ્ધ બને, પ્રશ્ન –પછી તે કે થાય? ઉત્તર–ગોરિઅન્ન વિગેરે-એક સરખાં સેંકડે જન્મ મર્ણ આપનાર એવું આઠ પ્રકારના કર્મ રૂપ બંધન તેને મળે છે, વળી ગામે. જેણે સંસારના સવેગ રૂપ ધન ધાન્ય સેનું, પુત્ર, સ્ત્રી, વિગેરેને મેહ અથવા અસંયમને સંગ છેડયે નથી, તે “અનલિકાંત સંગી” છે, તેવા કુસાધુને ઈદ્રિયેને અનુકુળ વિષય-લાલસાના અંધારામાં અથવા મેહરૂપ-અંધકારમાં પ્રવતેલાનું પિતાનું ખરૂ હિત અથવા મેક્ષઉપાય તેણે ન જાણવાથી તીર્થકરની આજ્ઞા (ઊપદેશને) લાભ તેને થવાનું નથી એવું હું કહું છું અથવા તેને આજ્ઞા એટલે સમ્યક્ત્વને લાભ થવાને નથી. (ભવિષ્યમાં) પણ ધર્મ મળ દુર્લભ છે. કારણકે, સૂત્રમાં નાસ્તિ શબ્દ છે તે અવ્યય ત્રણે કાળ આશ્રયી છે.) जस्स नत्थि पुरा पच्छा मजा तस्स कुओसिया? सेहु पन्नाण मंते बुद्धे आरंभो वरए, संममयंति Page #194 -------------------------------------------------------------------------- ________________ (૭૦) पासह, जेण बंधं वहं घोरं परियावं च दारुणं पलि. छिदिय बाहिरगं च सोयं, निकमदंसी इह मधिएहिं, कम्माणं सफलं दट्टण तओ निलाइ घेयवी ( 98). જે કેઈપણું બાળ મૂર્ણ સાધુ કર્માદાન સાતમાં વૃદ્ધ થયેલ છે તથા એકસરખાં જન્મ-મરણ બાંધ્યાં છે. તથા સંસારમેહ છેડે નથી; અજ્ઞાન અંધકારમાં ભૂલ્ય છે, તેને પૂર્વજન્મમાં ધર્મપ્રાપ્તિ નહતી; ભવિષ્યમાં પણ થવાની નથી; તેને મધ્યજન્મમાં ક્યાંથી થવાની છે? અર્થાત જેણે સમ્યકાવ પૂર્વે પ્રાપ્ત કરેલ હશે તેને જ વર્તમાનમાં મળે છે. કારણ કે જેણે સમ્યકત્વ પૂર્વે મેળવી તેને સ્વાદ લીધે તેને પાછો મિથ્યાત્વને ઊદય થતાં અપાઈ પદ્વળ પરાવર્તનના કાળે પણ થશે; પણ સમ્યકત્વ વમેલાને ફરી સભ્યને અસંભવજ થાય તેવું નથી. (અર્થાત્ અલવિનેજ ત્રણે કાળમાં નથી) અથવા અનિરૂદ્ધ ઇન્દ્રિયવિષયવાળે હોય તે પણ આદાન સંત ગુદ્ધ જાણે એમ કહેવું જાણવું. - (પણ સમ્યકત્વ મેળવ્યા પછી પાછું ન મળે તેવું નહિ.) પણ જે સાધુ તે પ્રમાદી ન થઈ સંસારસુખનું મરણ ન કરે અને ભવિષ્યમાં મળનારી દેવાંગનાના ભેગને ન ઇચછે, તેને વર્તમાન કાળમાં પણ ભવિષ્ય-સુખ અભિલાષ ક્યાંથી હોય? તે બતાવે છે. જે સાધુએ ભેગનાં Page #195 -------------------------------------------------------------------------- ________________ '(૧૭૧) ભવિષ્યનાં કડવાં ફળ જાણેલાં છે, તેને પૂર્વે ભોગવેલા ભગ યાદ આવતા નથી; ભવિષ્યના ભેગની અલિલાષા પણ નથી; તેવા ઉત્તમ સાધુને વ્યાધિને છંછેડવા સમાન ગેમ રાગ જાણીને તેને કેવી રીતે ખોટી ઈશ્ન પણ થાય? એથત મોહનીયકર્મ શાંત થવાથી તેને ભોગેચ્છા હતી નથી. જે સાધુને ત્રિકાળ-વિષયની ભેચ્છા ધર થઈ તે કે હેય? તે કહે છે – –વિગેરે આ નિરીહ સાધુ પ્રકૃણજ્ઞાન જે જવા જીવ સંબંધી તત્ત્વ બતાવનારૂં છે તેને મેળવે; તેથી પ્રકૃણજ્ઞાનવાળે છે, તેજ બુદ્ધ એટલે, તત્વ જાણનારે છે, તેથી જ તે સાવદ્યઅનુષ્ઠાનના આરબથી દૂર રહે છે, તેથી આરંભ ઊપરત છે, તે ગુણ ઉત્તમ છે તે બતાવે છે, સન્મ વિગેરે એટલે સાધુઓને તે ભાવનારું ભૂષણ છે. અથવા સમ્યકત્વનું કાર્ય કરનાર હેવાથી તે સમ્યકત્વ છે. માટે ગુરૂ કહે છે–હે શિષ્ય! તું તેને જે. તું પણ તેવું મેળવ. શા માટે તે શેલન-(ભૂષણરૂપ) છે? તે કહે છે – (ા વિગેરે જે કારણથી સાવધ-આભમાં પ્રવર્તે છે. તે સાંકળ વિગેરેથી બંધનું તથા ચાબખા વિગેરેથી માર ખાડ્યું છે તથા પ્રાણસંશયમરૂપ-ઘેર દુખ ખમે છે. તથા શરીર મન સંબંધી પરિતાપ દારૂણ દુઃખ બીજાને દઈને તે પામે છે, માટે તે આરો છોડવા તે સારૂ છે, શું Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨) : કરીને આરબ છોડે, તે કહે છે. વિિ િવિગેરે સ્રોત (પાપનું ઉપાદાન) રૂપ બહારથી ધન ધાન્ય વિગેરે અથવા હિંસાદિ આશદ્વાર (અઢારે પાપ સ્થાન) છે, તથા ચ શબ્દથી અત્યંતર રાગદ્વેષ રૂપ અથવા વિષય તૃષ્ણા તને ત્યાગીને નિર્મળા વળી જાવામ કર્મ જેનાં દુર થયાં તે નિષ્કર્મ દશ છે, ડા-આ સંસારમાં મત્સ્ય (માણસ) લેકમાં જે નિષ્કર્મ દશ છે! તેજ બાહો અત્યંતર પરિગ્રહ છેદનારાઓ છે, શું આધાર લઈને પરિગ્રહને છેદે અથવા નિષ્કર્મ દશી બને તે કહે છે, ક્યા વિગેરે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વડે જે કર્મ બંધાયછે. તે જ્ઞાનાવરણીય વિગેરેનું સફળપણું દેખીને એટલે જ્ઞાનાવરણીયનું ફળ જ્ઞાન ઢંકાવું છે, દર્શનઆવરણીયનું દેખવામાં વિદન રૂપ છે, વેદનીયનું ફળ રેગ વિગેરે દુખે સુખ ભોગવવાના છે. * પ્રશ્ન--બધાં કર્મના વિપાકના ઉદયને ઈચ્છતા નથી? પ્રદેશ ઉદયને પણ સદ્ભાવ હોય છે. અને તપ કરવાથી ક્ષય પણ થાય છે ત્યારે કર્મનું સફળ પણ કેવી રીતે ઘટે. - આચાર્યને ઉત્તર–તે દેષ નથી, અમને બધા પ્રકારનું ઈચ્છવાપણું અહીં નથી, પણ દ્રવ્ય પૂર્ણ પણે માનીએ છીએ અને તે છે, એટલે દરેકને આઠજ કર્મને ઉદય છે, એમ નહિ પણ બધા જીવ આશ્રયી સામાન્યથી Page #197 -------------------------------------------------------------------------- ________________ (१३) જોતાં આઠે કર્મને સદ્ભાવ છે, તેથી તે કર્મનું અથવા કર્મનું મૂળ આશ્રવ છે. તેનાથી નિશ્ચયથી નીકળી જાય, अर्थात्-माश्रय यावे, ते त्य न ४२. प्र:- न ४२ ? . -वहाविद नावडे सघणु य२-मयरवाय, ते वह જેનાગમ છે, તેને જાણે તે વેદવિદ્ જાણ. અર્થાત સર્વજ્ઞના ઉપદેશમાં વર્તનારે હોય તે આ નવાં કર્મ ન બાંધે. આ અમારા એકલાને અભિપ્રાય નથી; પણ સર્વે તીર્થ કરેને આ આશય છે તે બતાવે છે. जे खलुभो ? वीरा ते समिया सहिया सयाजया संघड देसिणो आओवरया अहातह लोयं उवहमाणा पाईणं पडिणं दाहिणं उईणं इय सचं सि परि (चिए) चिट्ठिसु, साहिस्सामो, नाणं वी. राणं समियाणं सहियाणं सयाजयाणं संघड दसी. णं आओ व रयाणं अहा तह लोयं समु वेहमा णाणं किमथि उवाही ?, पासगस्त न विजइ न. स्थि तिमि (सू० १४० ) । चतुर्थे चतुर्थः ४-४॥ इति सम्यक्त्वाध्ययनम् ॥ ४॥ . - સમ્યગુવાદ અને નિરવ તપ તથા ચારિત્ર કહ્યું. હવે, नु' ३०४ छ:-जेखलु बगेरे (मधु शाह चायनी Wint Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) માટે છે.) જે પૂર્વે અનંતા તીર્થકરે થયા તથા થવાના. છે, અને વર્તમાનમાં કેટલાક છે, તેઓ કર્મશત્રને વિદારવામાં સમર્થ હેવાથી વરે છે, સમિતિથી યુક્ત તથા જ્ઞાનાદિથી સહિત છે. સારા સંયમથી યત્નાવાળા છે. પંથક સાબિત શુભ અશુભને નિરંતર સંપૂર્ણદર્શી (દેખનાર) છે. પાપકર્મરૂપ-આત્માથી ઊપરત છે. તેઓ જેવીરીતે લેક ચાદરાજ પ્રમાણ છે, તેને અથવા, કર્મલેક જે બધી દિશા પૂર્વ વિગેરેમાં રહેલ છે, તેની જીવ-અજીવની વ્યવસ્થાને દેખનાર છે. તેઓ સત્ય સંયમતપમાં સ્થિર રહેલા છે. અર્થાત તેમને ત્રિકાળ-વિષય સંબંધી સંપૂર્ણ દેખાય છે. પૂર્વે અનંતા થયા, તે સંયમમાં રહ્યા. પંદર કર્મ ભૂમિમાં સંખ્યાતા તીર્થંકર-સંયમમાં રહેલા છે, તથા ભવિધ્યમાં અનંતા થવાના છે. તેઓ સંયમમાં સ્થિત રહેશે, તેને ત્રણે કોળને જ અભિપ્રાય (બધા) છે, તે હું તમને કહીશ એવું સુધર્માસ્વામી શિષ્યને કહે છે –તમે સાંભળે. પૂર્વે કહેલાં ઉત્તમ વિશેષણવાળાનું જ્ઞાન (અભિપ્રાય) આ છે કે, જે કર્મનિત ઉપાધિ છે, તે નારક વિગેરે ચાર નિમાં જન્મ લે, સુખીદુઃખી, સુભગ, દુર્ભાગ, પર્યાપ્ત-અપર્યાપ્ત, વિગેરે નવાં નવાં મળે છે કે નહિ? તે સંબંધી પરમતવાળાને શંકા છે કે? ફરી મળી શકે? તેથી, તે તીર્થક અક્ષાત્ જોઈને કહે છે કે –તેવા સાક્ષાત ' * * Page #199 -------------------------------------------------------------------------- ________________ દેખનારને તે તે વસ્તુ ઉપર મોહ ન કહેવાથી મમતા છુટી જવાથી તેવા પશ્યક (કેવળ જ્ઞાની) ને કર્મભનિત ઉપાધિ ભવિષ્યમાં મળવાની નથી, તે પ્રમાણે હું પણ કહું છું. પણ આ હું મારી બુદ્ધિથી કહેતા નથી, સૂવાનુગમ કા. એ ઉદેશ સમાપ્ત થ, નય વિચાર તેમાંજ થોડે બતાવી દીધું છે. શું સમ્યકત્વ નામનું અધ્યયન સમાપ્ત થયું. (ટીકાના સ્લેક ૨૦ થયા.) લેકસાર” નામનું પાંચમું અધ્યયન, - શું અધ્યયન કહ્યા પછી હવે પાંચમું અધ્યયન કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા અધ્યયનમાં સમ્યકત્વનું સ્વરૂપ બતાવ્યું અને તેની અંદર જ્ઞાન રહેલું છે, એ સમ્યકત્વ તથા જ્ઞાનનું ફળ ચારિત્ર છે, અને ચારિત્રજ મેશનું અંગ પ્રધાનપણે છે, તેથી તે લેફિકમાં સારા, છે. તે ચારિત્રનું પ્રતિપાદન કરવા માટે આ અધ્યયન છે. આવા સંબંધથી આવેલા. “આ કસાર અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગદ્વાર થાય છે, તે પ્રથમ ઉપમ દ્વારમાં અર્થાધિકાર બે પ્રકારે છે. અધ્યયનને વિષય પહેલા અધ્યયનમાં ક છે, અને ઉદ્દેશાને નિયુક્તિકાર સાઓ વડે કહે છે. हिंसग विसयारं भग, एम वरूति नमुणी पदमगमि। Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૭) विरओ मुाणीति बिइए, अविरयवाई परिग्गहिओ રા सहए एसो अपरिग्गहो, यनिविन कामभोगोय । भव्यत्तस्सेग चरस्स, पचवाया च उत्थंमि ॥२३७॥ हरओ वमो यतव संयम, गुत्ती निस्संगयाय पंचमए उम्मंग वजणा छटुगंमि, तह राग दोसेय ॥१३८॥ | હિંસક તે હિંસા કરનારે, તથા વિષયો માટે આરંભ કરતે તે વિષયારંભક, તે બંને સાથે લેતાં હિંસક તથા વિષયારંભક છે એટલે જે સાધુ પ્રાણીઓની હિંસા કરે, અને વિષય સુખ લેવા સાવદ્ય આરંભ (સ સારી જે કરે, તે મુની ન કહેવાય, (વ્યાકરણના નિયમ પ્રમાણે સમાસ તથા વિગ્રહ ટીકામાં બતાવ્યા છે. કે જેથી શબ્દને અર્થ તથા ઉત્પત્તિ સમજાય) તથા વિષય સુખના માટે એકલેજ વિચરે, તે એક ચર છે, તે પણ મુની ન કહેવાય આ ત્રણ અધિકાર હિંસક, વિષયારંભ અને એકચર છે તે પહેલા ઉદ્દેશામાં છે. - બીજા ઉદ્દેશામાં હિંસાદિ પાપસ્થાનથી જે દુર રહે, તે વિરત મુનિ થાય, તે અર્થાધિકાર છે, વદન શીલ તે વાદી, પણ જે અવિરત વાદી હેય, તે પરિગ્રહ રાખનારે બને છે, તે આ બીજા ઉદેશામાં બતાવશે. . Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૭૭), - ત્રીજા ઉઘેરામાં પૂર્વે કહેલે અવિરત જ્યારે પરિગ્રહ ત્યાગે ત્યારે અપરિગ્રહવાળો મુવી બને છે, અર્થાત્ કામ-. ગની વાસનાથી દુર રહે, તે મુની છે, તે આમાં બતા-. વેલ છે. - ચોથા ઉદ્દેશામાં અવ્યક્ત (અગીતાર્થ) ને સૂત્રઅર્થ ભણ્યા વિના તથા સ્વાર્થ પરિણમ્યા વિના એકલે ફરવાથી દુખે ગવવાં પડે છે. તે બતાવ્યું છે. પાંચમામાં હૃદની ઉપમાએ મુની એ થવું, એટલે જલ ભરેલો હૃદ (હેજ ) પાણી ન ઝરી જાય, તે પ્રશંસવાંરોગ્ય છે તેમ જ્ઞાનદર્શન ચારિત્રથી સદા સાધુ ભરેલો હોય, અને વિસરી ન જાય, તથા તે ત૫ સંયમ ગુણિ તક્ષ નિઃસંગતા રાખે, તે તે શેભે છે, એમ બતાવ્યું છે. - છઠ્ઠા ઉદેશામાં ઉન્માર્ગ (કુમાર્ગ)નું વજન છે એટલે કુદષ્ટિ તથા રાગદ્વેષ છોડવાનું બતાવ્યું છે, આ પ્રમાણે ત્રણ ગાથાને અર્થ થયો, નામ નિષ્પન્ન નિપામાં બે પ્રકારે નામ છે. તે આદાન પદ વડે નામ છે, તથા ગણું પણુથી છે તે બંનેને નિયંતિકાર કહે છે. आपाण पएणावंति गोण्ण नामेण लोगसारुत्ति । लोगस्स यसारस्स य चउको होहनिक्खेवो॥२३९॥ . ( પ્રથમ જે ગ્રહણ કરાય, તે આદાન છે. તેની સાથે પદ શબ્દ જોડતાં આદાન પદ થયું અને તે કરણું ભૂત Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) વડે “ અવન્તી” તે નામ છે. અધ્યયનની અંદર શરૂઆતમાં (આવતી બોલાય છે) તે આદાન પદ નામ થયું તથા ગુણે વડે જે નામ બને, તે ગણું અને તેથી જે નામ પડે તે ગણું નામ છે. તે હેતુથી કસાર નામ છે. ચાદ રજજુ પ્રમાણ લેક છે તેને સાર (પરમાર્થ) કિસાર છે. બે પદવાળું આ નામ છે તેથી લેકના તથા સારના દરેકના ચાર પ્રકારે નિક્ષેપો થાય છે, નામ–સ્થાપના દ્રવ્યભાવ છે તેમાં નામ લેક તે કેઈનું નામ લેક હેય. ૌદ રાજ લેકની સ્થાપનાનું ચિત્ર તે સ્થાપના લેક છે. તેની સ્થાપના નીચલી ત્રણ ગાથાઓથી જાણવી. तिरिअं चउरो दोसु, छद्दोखं अट्ठ दसय एकेके । पारस दोसु सोलस, दोडं वीसाय चउसुंतु ॥१॥ पुण रवि सोलप्त दोसुं पारस दोसुंतुहुंति नायव्वा। तिम दस तिस्सु अट्ठच्छ, य दोसु दोस्तुं तुचतारि॥२॥ ओयरिय लोअमझा, चउरो चउरोयसयहिणेया। तिअति दुग दुग, एकको च जा सतमीए उ ॥३॥ (ગાથાને પરમાર્થ ગુરૂગમથી જાણો કારણ કે ટીકા નથી) દ્રવ્ય લેકનું સ્વરૂપ જીવ પુદગલ ધર્મ અધર્મ આકાશ કાળ એ છ દ્રવ્યને સમુહ જેમાં છે તે દ્રવ્ય લેક છે. અને ભવિલોક દયિક ઓપશમિક વિગેરે છે ભાવ વાળો Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૯) છે તે જાણવું અથવા સર્વ દ્રવ્ય પર્યાય યુક્ત સ્વરૂપવાળો જાણ. - સારના પણ નિક્ષેપોમાંનામ, સ્થાપના સુગમને છોડી દ્રવ્ય સાર કહે છે. सव्वस्सथूल गुरुए, मज्झे देसप्पहाणसरिराई। घण एरंडे वहरे, खहरं च जिणा दुरा लाह ॥२४॥ એમાં પૂર્વાર્ધ અને પશ્ચિમ અર્ધમાં યથા સંખ્ય અનુકમે સાર ગણવાં બધામાં ધન સાર ભૂત છે, જેમકે આ કેટીસોર (કરોડપતિ) છે અથથી પાંચ કપર્દિકા (બાળકેની રમવાની કેડીઓ) વાળે છે. સ્થળમાં એક સાર છે (અહી સાર શબ્દ પ્રકર્ષ વાચી છે.) સ્થળ મધ્યે એરડે, અથવા ભડા પ્રકર્ષ થયેલે છે, ગુરૂપણમાં જ ભારે છે. મધ્યમાં ખેરનું ઝાડ છે, દેશમાં છે અથવા વેણુ છે. પ્રધાનમાં જ્યાં જે પ્રધાન ભાવ અનુભવે તે સચિત્ત અથવા અચિત્ત કે મિશ્રજ હેય તે, તથા સચિત્તમાં બે પગવાળે અપદ છે, તેમાં બે પગમાં તિર્થંકર છે. એ પગમાં સિંહ છે. અપદ (ઝાડે) માં કલ્પવૃક્ષ છે. અચિત્તમાં વૈર્ય મણિરત્ન છે મિશ્રમાં તીર્થકર જ જ્યારે વિભૂષિત હોય છે, શરીરમાં મુનિ જવાને ચગ્ય તથા વિશિષ્ટ રૂપની પ્રાપ્તિ (તીર્થકર ચાવલીને આશ્રયી) હેવાથી ઔદ્યારિક પ્રધાન છે, ગાથામાં આદિ શબ્દ શરીર સાથે લેવાથી સ્વામિત્વ કરણ અધિક છે ક :: Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૮) રણમાં સારતા જવી, જેમકે સ્વામીપણામાં ગોરસ સારભૂત ઘી છે, કરણપણમાં મણી રત્નની સારતાવાળા મુકુટ વડે રાજા શોભે છે, અધિકરણમાં દહીંમાં ઘી, પાણીમાં કમળ ઊગેલું શોભે છે વિગેરે છે. હવે ભાવસાર બતાવે છે. भावे फलसाहणया, फलओ सिडी सुहत्तम वरिहा। साहणय नाणदंसण, संजम तपसातहिं पगयं ॥२४॥ ભાવ વિષયમાં સાર વિચારતાં ફળનું સાધન તેજ સાર છે. જે, મતલબ માટે ક્રિયા કરીએ તે પ્રાપ્ત થાય. (જેમકે–વિદ્યાર્થી વરસ સુધી ભણે અને પાસ થાય, ત્યારે ભાવસાર છે.) જોકે, આ ફળ પ્રાપ્તિ પ્રધાન છતાં તે મળે. પછી તેને અંત પણ આવી જાય અને અનિશ્ચિત પણ છે. તેથી; તે, અનેકાંત અનાત્યંતિક છે, તે કારશુથી પરમાર્થથી જોતાં નિસાર છે. પણ તેથી ઊલટું એટલે, સિદ્વિપદજ મેળવવું સાર છે. તે કેવું છે ઉ–તે ઉત્તમ સુખવડે શ્રેષ્ઠ છે. કારણકે, તે એક સુખવાળી, અત્યંત સુખ આપનારી સિદ્ધગતિ છે. તથા તેમાં કઈ જાતની બાધા નથી, માટે તે સર્વોત્કૃષ્ટ છે, અને તેનાં સાધને પ્રકૃત (ચાલુ) ઊપકારક જ્ઞાન દર્શન સંયમ, અને તપ છે તે ભાવસાર સિદ્ધિફળ મેળવવા તેનાં સાધન જ્ઞાનાદિક છે તેમાં આપણું કાર્ય છે. એટલે જ્ઞાનદર્શન ચાસ્ત્રિરૂપ-ભાવ Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૮૧) સારવડે અહીં અધિકાર છે. તેથી તે જ્ઞાન વિગેરે જે સિદ્ધિ (મેક્ષ) ના ઉપાય છે, તેની ભાવસારતા બતાવે છે, लोगंमि कुसमएसु य, काम परिग्गह कुमग्ग लग्गेसुं। सारो हुनाणदेसण, तवचरण गुणा हियहाए ॥२४२॥ ગૃહસ્થ લેકમાં ખરાબ (સંસારી) સિધ્ધાન્ત છે, તે કામવાસનાના આગ્રહથી કુમાર્ગ છે, તેમાં રક્ત બનેલા હોવાથી કામ પરિગ્રહને આગ્રહી બની ગૃહસ્થ ભાવને તેઓ પ્રશંસે છે, અને બોલે છે કે. गृहाश्रमसमो धर्मो, नभूतो न भविष्यति। पालयन्ति नराः शूराः क्लीवा पाषण्डमाश्रिताः ॥१॥ જ ગૃહસ્થાશ્રમ જે ધર્મ થયે નેથી, થવાનું નથી, તેનું પાલન શૂર પુરૂ કરે છે, પણ ક્લીબ (સત્વ વિનાના) પુરૂષ તેને છેડી બાવા (સાધુ) બની જાય છે, કારણ કે ગૃહસ્થાશ્રમને (ગ્રહાશ્રમ) ને આધારે બધા ત્યાગીઓ રહે છે, તેવું સાંભળીને (ઓછી બુદ્ધિવાળા) મહામેહથી મૂઢ બનીને ઈચ્છા મદન કામમાં પ્રવર્તે છે, તે જ પ્રમાણે ખરા સાધુ સિવાયના વેશધારીઓ પણ જેમણે ઇન્દ્રિયની કુચેષ્ટા રેકી નથી તેઓ પણ તે બે પ્રકારની કામ વાસનાને વખાણે છે, એથી લેકમાં સારરૂપ જ્ઞાનદર્શન તપ ચારિત્રના ગુણ, - Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨) ઉત્તમ સુખવાળી શ્રેષ્ટ સિદ્ધિ મેળવવામાટે આદર કાસ્વા ગ્ય ' સાર છે, કારણ કે તે હિતસિદ્ધિ આપનાર છે, જે જ્ઞાન દર્શન તપ ચારિત્રના ગુણે હિત માટે સાર છે, તે શું કરવું તે કહે છે, चहणं संकपयं, सारपयमिणं देण पित्तव्यं । अस्थि जिओ परमप, जयणाजा रागदोसेहिं॥२४॥ ' પ્રથમ શંકા છોડી દે, અમારા કરેલા તપવિગેરેનું કુલ મોક્ષ આપશે કે નહિ, એ વિકલ્પ તે શંકા છે, તે શંકાનુ પદ તે નિમિત્તકારણ છે, જેમકે જિનેશ્વરે કહેલા ઈદ્રિથી ન જણાય, એવા ઝીણું વિષયે હેવાથી તે ફક્ત આગમ પ્રમાણે માનવા જોઈએ, તેમાં ન સમજતાં સદેહ થાય તે પણ તે છેડીને આ જ્ઞાનાદિક સાર જે પૂર્વે બતાવેલ છે, તેને દઢ પણે (સ્થિરચિત્ત) કુમાર્ગે ચાલનારાએથી ઠગાયા વિના નિશ્ચલપણે માનવા, તથા પાળવા, તે શકા દૂર કરવા ગાથાના પાછલા બે પદમાં કહ્યું છે કેછવ છે, આમ પ્રથમ જીવને બધા પદાર્થમાં પ્રથમ લેવાથી અને જીવપ્રધાન દેવાથી બીજા અજીવ વિગેરે પદાર્થો પણ જાણી લેવા, (કે બધા પદાર્થો વિદ્યમાન છે) તથા જીવ વાળે (શરીરધારી કે વિના શરીરને) જીવ આવે છે, તથા જીવશે તથા તે સંસારી જીવ શુભ અશુભ કર્મના ફલને લેગવનાશે, અને તે “હું પોતે એમ પ્રત્યક્ષ * * * Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૮) સાધ્ય છે, અથવા તેને થતી ઈચ્છા વૈષ પ્રયત્ન વિરે કાર્યોના અનુમાનથી પણ સાધ્ય છે, તેજ પ્રમાણે અજીવ પણ ધર્મ અધર્મ આકાશ પુદગલને ગતિ, સ્થિતિ, અવગાહ આપવાના; તથા બે અણું વિગેરે સ્કંધના હેતરૂપ છે. તેથી, પાંચ વ્યસિદ્ધ થયાં, એ પ્રમાણે આસવ- સંવર બંધ નિર્જરા પણ વિદ્યમાન છે. કાર કે, પુરૂષાર્થ પ્રધાનપણે છે. આ પદાર્થમાં આદિજીવ, અને અંતે મેક્ષ ગ્રહણ કરવાથી વચલા પદાર્થો આવી જાય છે. એટલે જીવ તે સૂત્રમાં સાક્ષાત્ છે, અને મેક્ષ હવે પછી બતાવે છે કે, પરમ તેજ પદ તે, પરમપદ છે. એમ જાણવું કે, મેલ શુદ્ધપદ કહેવાતું હોવાથી વિદ્યમાન છે. કાર કે, તે બંધથી વિરૂદ્ધપક્ષમાં છે, અથવા બંધની સાથે અવિનાભાવિપણે છે. (એટલે બંધ ત્યારેજ કહેવાય છે કેપણ અંશે બે પદાર્થ જુદા પડે. જે, જુદા ન પડે, તે, એકજ કહેવાય તે બંધ ન કહેવાય. માટે, જુદા પડે તે મોક્ષજીવને કર્મરૂપી અજીવ પદાર્થ પુતળ ધરૂપે કઇ અંશે મળે તે સર્વથા જી પડે તે સંપૂર્ણ મેક્ષ છે, અને શિડે અંશે જુદે પડે; તે દેશમક્ષ છે.) હવે, મક્ષ જે હોય; પણ, તે પ્રાપ્ત કરવાને ઉપાય ન હોય; તે માણસે શું કરે ? તેથી, તે બતાવે છે. વતન એટલે, રાગ છેડવામાં Page #208 -------------------------------------------------------------------------- ________________ (૧૮૪), ચંતન કરવું તે પ્રથમ લક્ષણરૂપ-સંયમ પણ વિદ્યમાન છે. તેથી, આ પ્રમાણે જીવ અને પરમપદ વિદ્યમાન છે, તે (મેક્ષમાં) શંકા દૂર કરીને જ્ઞાનાદિક-સારપદને મેળવવા દઢ પ્રયત્ન કરે. તેનાથી પણ અપર અપર (ચઢત) સાર તથા શ્રેષ્ઠગતિ છે. એવું બતાવી ઉપક્ષેપ કહે છે – लोगस्सउ कोसारो ?, तस्स य सारस्स को हवा પાર ?! तस्स य सारो सारं, जह जाणसि पुच्छिओ साह રકકા ચઉદ રાજપ્રમાણને જે લેક છે, તેને શું સાર છે? તે સારને શું સાર? તે સારને શું સાર? જે એ તમે જાણતા હે તે, હું પુછું છું માટે કહે. लोगस्त सार धम्मो, धम्मपि य नाणसारियं विंति। नाणं संजम सारं, संजम सारंच निव्वाणं ॥२४५॥ આ બધા લેકને સાર ધર્મ છે, ધર્મને સાર જ્ઞાન છે, જ્ઞાનને સાર સંયમ છે, સંયમને સાર નિર્વાણ છે. આ પ્રમાણે નામનિ કો. હવે, સૂવાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે કહે છે – आवंती केयावंती लोयंसि विप्परामुसंति अट्ठाए अणद्वाए, एएसु चेव विपरामुसंति, गुरु से कामा, Page #209 -------------------------------------------------------------------------- ________________ ' (૧૯૮૫) तोसे मारते, जोसे मारते तओ से दूरे, नेव અંતને દૂર (જૂ ૨૪?) - માવજી–વિગેરે, જેટલા છે, મનુષ્ય, અથવા બીજા અસંત છે, તેમાંના કેટલાક ચિદ રાજપ્રમાણ લેકમાં ગૃહસ્થ, અથવા અન્ય તીર્થિક લેક છે, તેઓ, છ છવનીકાયના આરંભમાં પ્રવર્તીને અનેક પ્રકારે વિષયના રસીયા બની પીડા કરે છે. એટલે દંડાથી કે, ચાબખાથી મારવા વિગેરેથી દુઃખ દે છે. શામાટે દુઃખ દે છે? તે કહે છે: ધર્મ, અર્થ, કામ માટે, પ્રજન આવતાં જીવેને ઘાત કરે છે તે બતાવે છે. ધર્મનિમિત્ત તે, શૌચ (પવિત્રતા) માટે પૃથ્વીકાય (કાચી માટી) ને દુઃખ દે છે. ધન મેળવવા ખેતી વિગેરે કરે છે. કામ ( શરીરશોભા) માટે આભૂપણ વિગેરે બનાવે છે. એ પ્રમાણે બીજી કોની હિંસા કરવા સંબંધી પણ જાણવું. હવે, અનર્થથી (વિનાપ્રજને) તે ફક્ત શેખના માટેજ શિકાર વિગેરે પ્રાણીને નાશ કરનારી ક્રિયાઓ કરે છે. તેથી, એ પ્રમાણે પ્રજાને અથવા અપ્રજને પ્રાણીઓને હણ, તે છ જવનિકાયના સ્થાનમાં વિવિધ પ્રકારે સૂફમબાદર પર્યાપ્તક-અપર્યાપક વિગેરે ભેદવાળાં એકે દ્રિય વિગેરે પ્રાણીઓને દુઃખ દે છે. પછી તેમાંજ પિતે અનેકવાર ઉત્પન્ન થાય છે. અથવા, તે જીવનીકાયને બાધા કરી તેનાથી બંધાયેલાં કર્મવડે તેજ કામાં Page #210 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) ઉત્પન્ન થઈને તેવા તેવા પ્રકારેવડે કર્મોને ભેગવે છે, તે ' સંબંધમાં નાગાર્જુનીયા આ પ્રમાણે કહે છે – "जावंति केहलोए छक्काय वह समारंभंति अट्टाए અમારા વિગેરે - સૂત્રમાં આને અર્થ આવી ગયું છે. શકા-એમ હશે; પણ, શામાટે આવાં કમી છવ કરે છે કે, જે અન્ય કાર્યમાં જઈને ભોગવવા પડે છે? ઉત્તર વિગેરે તત્ત્વને નહીં જાણનારા તે જીવને સુંદર શબ્દ વિગેરે ઈચ્છવા ગ્ય કામ (વિષયે ) દુઃખે કરીને છોડવા યોગ્ય છે? કારણકે, અલ્પ સવવાળા જેમણે પુણ્યને સમૂહ પૂરે નથી કર્યો, તેઓને તે ઊલ્ફઘવું દુષ્કર છે, તેથી તે કાયમાં આરંભ કરે છે, અને તેથી પાપ બંધાય છે, તેથી શું થાય તે કહે છે, તે સંસારી જીવે છે જીવ નિકાયને લાખ દેવાથી તથા અધિક વિષય લાલસા કરવાથી પિતે માર તે આયુષ્યને ક્ષય (મરણ વશ) ને પ્રાપ્ત થાય છે, અને મરેલા જીવને જન્મ અવશ્ય થવાને છે, જન્મમાં પાછું મરણ થવાનું, એ પ્રમાણે જન્મ મણુ રૂપ સંસાર સમુદ્રમાં ઉપર આવવું, નીચે જવું, તેથી જીવ છુટતું નથી, પછી બીજું તે શું કરે છે, તે કહે છે, બચો વિગેરે જેથી તે મૃત્યુના મધ્યમાં પડેલે પરમ પદના ઉપાય જ્ઞાન વિરે રત્નત્રયથી, અથવા તેનું કાર્ય મેક્ષ તેથી દૂર રહે, અથવા Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૮૭) સુખને અથી તે કેમેને ત્યજ નથી, અને વિષય રસ ન છેડ વાથી પાછે મરણના મુખમાં જાય છે, તેથી જન્મ જરા મરણ રેગ શેકથી ઘેરાયેલે સુખથી દૂર રહે છે, તે અધિક વિષય રસીયાને મૃત્યુના મુખમાં પડતાં શું થાય છે તે કહે છે, “રેવ. વિગેરે” પછી તે વિષય સુખના કિનારે આવતેજ નથી તેને અભિલાષ હૃદયમાં રહેવાથી કામ વાસનાને ન ત્યાગવાથી સંસારથી દૂર નથી થતું, અથવા જેને અધિક વિષય આસ્વાદ છે તે કર્મની અંદર છે કે બહાર છે! ઉત્તર “ત્રણે.” તે છવકર્મના મધ્યમાં ભિન્નગ્રંથી હેવાથી નથી; કારણકે, ભવિષ્યમાં તેનાં કર્મ અવશ્ય ક્ષય થશે તેમ દૂર પણ નથી; કારણકે, કેટીકેટી (કેડાછેડી) સાગરેપમમાં ઓછું એવી તેની સ્થિતિ છે, પૂર્વે કહેલાં કારણોથી ચારિત્રની પ્રાપ્તિમાંજ તે કર્મની અંદર નથી તેમ દૂર નથી. એમ બેલિવું શક્ય છે. (ચારિત્ર આત્મામાં એકવાર ફરહ્યું હોય તે, તેને મોક્ષ થાય છે, અથવા જેણે આ પ્રાણનું લેવારૂપ કર્મ ન કર્યું, તે સંસારના અંતર્ભત છે. કે બહાર વર્તે છે.! તેવી શંકાનું સમાધાન કરે છે, તે જીવ રક્ષક સાધુનાં ઘાતિકર્મો ક્ષય થવાથી કેવળી તે સંસારના મધ્યમાં નગણાય, તેમ દૂર પણ નથી, કારણ કે ચાર અઘાતિકર્મ બાકી છે, આ (કેવળીને આશ્રયી છે) જેણે ગ્રંથી ભેદ કરીને દુષ્માપ્ય એવું સમ્યકત્વ પ્રાપ્ત કર્યું Page #212 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) અને સંસારના આરાતીય તીરે (મોક્ષમાં જવાની તૈયારીવાળા) કેવા અધ્યવસાયવાળ હેય છે, તે કહે છે, से पासफसियमवि कुसग्गे पणुनं निवड वाएरियं, एवं बालस्स जीविय मरस अवियणाओ, कूराई कम्माई वाले पकुवमाणे तेण दुक्खेण मूढे विपरि आममुवेइ, मोहण गन्मं मरणाइ एइ, एत्थ मोहे पुणो पुणो (सू० १४२). - જેનું મિથ્યાત્વ પડલ (પડદે) દૂર થયેલ છે, અને સમ્યકત્વના પ્રભાવથી સંસારની અસારતા જાણેલી છે, (દય ધાતુને અર્થ પ્રાપ્તિના અર્થમાં છે,) તે જાણે છે કે, કુશના અગ્ર ભાગે રહેલા પાણીના બિંદુ માફક સંસારી (બાલ) જીવનું આયુષ્ય છે, અને તે પાણીના બિંદુ ઉપર ઉપરથી આવતા પાણીના બીજા બિંદુથી પ્રેરણા થતાં વાયુના ઝપાટાથી પડતાં વાર ન લાગે, તેમ આ બાલ જીવનું જીવિત છે, તેનું ક્ષણમાત્ર જીવિત જાણુંને, તત્વ જાણનારે કહ્યું સાધુ તેમાં મેહ ન કરે, માટે બાળ શબ્દ લીધે છે, એટલે બાળ તે અજ્ઞાની છે, તે અજ્ઞાનપણથી જીવિતને બહુ માને છે, તેથી બાળ છે, મંદ છે, સઅસના વિવેકથી શૂન્ય છે, તેથી બુદ્ધિહીન હોવાથી જ પરમાર્થને જાણ નથી, અને પરમાર્થને ન જાણવાથી જ જીવિતને બહુ માને છે, અને પર માથે ન જાણવાથી તે શું કરે છે, તે કહે છે, "ur Page #213 -------------------------------------------------------------------------- ________________ (૧૮૯) વિગેરે તે નિયતાનાં કૃત્ય કરે છે, હિંસા જૂડ વિગેરે જે બીજા લેકેને આશ્ચર્ય પમાડે તેવાં મહાન પાપ અથવા અત્યારે પાપ સ્થાનને તે બાલ જીવ કરે છે, (આત્મને પદ ક્રિયાપદ લેવાથી પિતાને માટે તે કરે છે,) તેનું ફળ બતાવે છે, દૂર કર્મના વિપાકથી મેળવેલા ખવડે શું કરવું? એમ વિચારમાં મૂઢ બને કયા કૃત્યથી મારૂ આ દુખ દૂર થશે, એમ મેહથી મેહિત થયેલે વિપયસ (ઉલટ રસ્તે) પામે છે, એટલે તે મૂઢ જે પ્રાણીની વાત વિગેરે પાપકૃત્યે જે દુખ મળવાનાં કારણે છે, તેજ હિંસાના કૃત્ય પાપ દૂર કરવા માટે ફરી કરે છે! વળી જાઓ મેહ અજ્ઞાન છે, અથવા મેહનીય કર્મ છે, તે મિથ્યાત્વ કષાય વિષયને અભિલાષ રૂપ છે, તેના વડે મૂઢ થયેલ નવાં અશુભ કર્મ બાંધે છે, તેનાથી ગર્ભમાં જાય છે, પછી જન્મ બાલાવસ્થા કુમાર વન બુઢાપ વિગેરે તેને મળે છે, વળી તે વિષય કષાય વિગેરેથી કર્મ નવાં બાંધીને માયુના ક્ષયથી મરણ પામે છે, આદિશબ્દથી પાછા ગર્ભ જન્મ વિગેરે મેળવે, એમ જાણવું. પછી તે નરક વિગેરેનાં દુઃખ પામે છે, તે કહે છે. ચિ. ઉપર ' કહેલા મોહ કાર્ય તે ગર્ભ મરણ વિગેરેમાં વારંવાર અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસાર કાંતારમાં તે જીવ બ્રમણ કરે છે, પણ તેનાથી મુક્ત થતું નથી, ત્યારે કેવી રીતે ભ્રમણ Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ન કરે ? ઉત્તર મિગ્રાવ કષાય અને વિષયના અભિલાષથી દુર રહે-તે કેવી રીતે દૂર થાય? ઉત્તર-વિશિષ્ટ જ્ઞાનની ઉત્પત્તિથી? પ્રને કેવી રીતે મળે? ઉ–મોહના અભાવથી? જે આ પ્રમાણે એક બીજાને આશયે રહેલાં છે, જેમકે મેહ અજ્ઞાન અથવા મહનીય કર્મ તેના અભાવથી વિશિષ્ટ જ્ઞાન, તે પણ મેહનીય કર્મ દૂર થવાથી એ પ્રમાણે ઈતર ઇતર આશ્રય દેષ ખુલ્લે જ થાય છે, એટલે એમ થયું કે જ્યાં સુધી વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કર્મ શાંત કરવાની પ્રવૃત્તિ પણ ન થાય. ઉત્તર-તમારે કહેલે દેવ લાગતું નથી. કારણ કે અર્થ (પદાર્થ) ને સંશય આવતાં પણું પ્રવૃત્તિ થતી દેખાય છે, તે સૂત્ર કહે છે. संसयं परिआणओ संसारे परिन्नाए भवइ, संसयं अपरियाणओ संसारे अपरिन्नाए भवइ (सू० १४३) બંને બાજુના અંશ જેમાં દેખાય ત્યાં સંશય થાય છે, તે અર્થ સંશય અને અનર્થ સંશય એમ બે ભેદે છે. અહીં અર્થ તે મેક્ષ તથા મોક્ષને ઉપાય છે, તેમાં મેક્ષમાં સંશય નથી, કારણ કે તેને પરમ પદ એમ સ્વીકાર્યું છે, પણ તેના ઉપાયમાં સંશય હોય તે પણ પ્રવૃત્તિ થાય છે, અર્થ સંશય તે પ્રવૃત્તિનું અંગ છે, અને અનર્થ તે સંસાર અને સંસારનાં કારણે છે, તેના સદેહમાં પણ નિવૃત્તિ થાય છે, કારણ કે અનર્થ સંશય તે નિવૃતિનું અંગ છે, એથી Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૧) અર્થમાં અથવા અર્થમાં રહેલ સંશયને જાણ હોય તેને હેય ઉપાદેયની પ્રવૃત્તિ થાય છે, તે જ પરમાર્થથી સંસારનું પરિજ્ઞાન છે, તે બતાવે છે, તે પરિજ્ઞાન વડે સંશયને જાણ નારાથી ચાર ગતિવાળે સંસાર અથવા તેનું મૂળ કારણે મિથ્યા અવિરતિ વિગેરે અનર્થપણે જ્ઞ પરિજ્ઞાવડે જાણેલું થાય છે, તે બતાવે છે, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે ત્યાગ થાય છે, પણ જે સંશયને નથી જાણતું, તે સંસારને પણ નથી જાણત, તે બતાવે છે, લા. સંદેહને બંને પ્રકારે ન જાણનારાની હેય ઉપાદેયની પ્રવૃત્તિ નહીં થાય, અને પ્રવૃત્તિ વિના સંસાર અનિત્ય છે, અશુચિથી ભરેલું છે, ઘણું દુઃખ આપનારે છે, નિસાર છે. એમ તે જાણતા નથી, આ નિશ્ચય કેવી રીતે થાય કે તે સંશય જાણનારે સંસાર જાણે છે? તથા શું નિશ્ચય કરે ? ઉત્તર-સંસારના પરિજ્ઞાનનું કાર્ય વિરતિની પ્રાપ્તિ થાય છે, તેથી સર્વ વિરતિમાં પ્રષ્ઠ (શ્રેષ્ઠ) વિરર્તિને બતાવવા કહે છે. जे छेए से सागारियं न सेवइ, कट एवम वियाः ओ विहया मंदस्त बालथा. लद्धा हुरत्था पडि. लेहाए आगमित्ता। आणविजा अणासेवणय સિવાર (જૂ૦ ૨૪૪) જે છે જે નિપુણ છે, જેણે પુણ્ય પાપ જાણ્યાં છે, તે મિથુન (કંસાર સબંધ) મન વચન કાણાથી કરશે Page #216 -------------------------------------------------------------------------- ________________ નથી, તેનેજ સંસાર જાણનારે કહે, તે જે સરસંગ મન વચન કાયથી ન કરે) પણ મોહનીય કર્મના ઉદયથી જે પાસસ્થા (શિથિલ સાધુ) છે, તે સેવે છે, અને સેવીને પછી સાતા તથા શૈરવ નાશ થવાના ભયથી શું કરે તે કહે છે, હું એકાંતમાં કુચાલ સેવીને ગુરૂ વિગેરે એ પૂછતાં હું બેલે, આવી રીતે જુઠું બોલી પાપ છુપાવનારને શું થશે તે કહે છે, વિમા અબુદ્ધિમાનને પ્રથમ તે કુર્મ કર્યું તે અજ્ઞાનતા છે, અને પાછું જુઠું બેલતાં મૃષા વાહને દોષ લાગે છે, તથા તે ફરી ન કરવાપણે ફરી અનુત્યાજ (ચાલુ) છે, આ સબધે નાગાજુનીયા આ પ્રમાણે કહે છે. “जे खलु विसए सेवई सेवित्ता वाणालोए. इ, परेणवा पुट्ठो पिण्डवा, अहवा तं परंसएण वा दोसेण पाविट्ठयरेण वादोसेण उवलिं पिज्जत्ति" * જે કુકર્મ કર કરીને આલેચના કરતું નથી, અથવા બીજાએ પૂછતાં જુઠું બોલે છે, અથવા પાપી પિતાના દે વડે વધારે વધારે લેપાય છે. જે એમ છે, તે શું કરવું, તે કહે છે, હું કામ પ્રાપ્ત થયે છતે પણ હુલ્ય ચિત્ર ભાલક (મુનિ) માફક તેનાં કડવાં ફળ જાણીને ચિત્તથી તે બહાર કરે (અથવા હશબ્દ અપિ અર્થમાં લઈ રેકને આગમ થયે તે બીજીના અર્થમાં પ્રથમ વિભક્તિ લેતાં) આવે અર્થ થાય છે કે, મેળવેલા હેય, તે વિપાકતારવડે Page #217 -------------------------------------------------------------------------- ________________ (१८3) વિચારીને તથા તે શબ્દાદિનાં કડવાં ફળ જાણીને બીજાને તેવા પાપ કરવાની આજ્ઞા પણ પિતે ન આપે, તેમ પતે પણ છેડે, એવું સુધર્મા સ્વામી કહે છે, જે મેં પૂર્વે કહ્યું, તે મેં એક સરખે શ્રેષ્ટ જ્ઞાન પ્રવાહ મેળવ્યું છે, અને શબ્દાદિનાં કડવાં ફળને જાણવાથી દેખવાથી જિનેશ્વરના વચન ઉપર મને આનંદ થયે છે, (પ્રથમ ભગવાનનું વચન સાંભળ્યું તેથી કડવાં ફળ જાણ્યા પછી અનુભવ્યું તેથી विश्वास थयो) तेथी छु पासह एगे रुवेसुगिद्धे परिणिजमाणे, इत्थ फासे पुणो पुणो, आवंती केयावंती लोयांस आरंभ जीवी, एएसु चेव आरंभ जीवी, इत्थवि वाले परिपञ्चमाणे रमई पावेहि कम्महिं असरणे सरणंति मन्नमाणे, इह मेगोसं एग चरिया भवइ, से बहु कोहे बहुमाण बहुमाए बहुलोभे बहुरए बहुनडे बहुसढे बहु संकप्पे आसवसत्ती पलिउच्छन्ने उट्ठियवायं पवयमाणे मामे केह अदक्खू अन्नाय पमाय दोसेणं, सययं मूढे धम्मं नाभि जाणह, अहा पयामाणव? कम कोषिया जे अणुवरया अविजाए पलिमुक्ख माहु आवमेव अणुपरियति तिमि (१० १४५) लोकसारे प्रथमोद्देशकः ॥५-१ Page #218 -------------------------------------------------------------------------- ________________ હે એકાંત ધર્મ સ્કત મનુષ્ય? તમે દેખે? (રૂપમાં બહુવચને લેવાથી આદિ શબ્દને અર્થ થાય છે, એટલે રૂપઆદિ) કે રૂપ વિગેરે ઇંદ્રિના રસ જે ખાસ કડવા ફળ આપનાર અસાર છે, તેમાં થયેલા અથવા સંસાનરમાં પડેલા જ સ્વાદ લઈને પછી દુઃખ ભેગવવા નરક વિગેરે પીડા સ્થાનમાં ગયેલા છે, તે પ્રાણીઓને જુએ? ( કોઈને નરક ઉપર વિશ્વાસ ન હોય તે કસાઈખાનામાં પશુ પક્ષીઓને ગળે છુરી ફરતી દેખે, કે તે પશુ પક્ષીઓ આવી દશામાં પડવાનું શું કારણ છે, તથા પશુને મારનારા મરાવનારા માંસને સ્વાદ કરનારાની શું દશા થશે, તે પણ વિચારે?) તે વિષય રસના વાદુએ ઇક્રિઓને વશ થઈ શું ફળ મેળવે તે કહે છે, ત્યારે. આ સંસારમાં ઇદ્રિયથી પરવશ થયેલે મૂઢ બનીને કર્મની પરિણતિરૂપ અને વારંવાર તેવા તેવા સ્થાનમાં તે ભેગવે, પાઠાંતરમાં હત્યમો છે, આ સંસારમાં મેહ તે અજ્ઞાન અથવા ચારિત્ર મોહમાં વારંવાર મૂઢ બને છે, કેણ? ઉત્તર-ભણી-જે કોઈ ગૃહસ્થ આ લેકમાં પેટ ભરવા પાપ આરંભ કરનારા છે તેઓ (બીજાને દુઃખ દેઈને) પિતે પાછાં તેવાં દુઃખ મેળવે છે, વળી તે ગૃહસ્થને આશ્રય કરીને રહેલ અરિંભ કરનાર કરનારે અનુમોદનારે જનેતર કે પાસ વેષ વિડંબક સાધુ છે, તે પણ ગૃહસ્થ માફક દુ:ખ ભોગવે છે, તે Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૫) બતાવે છે, પણ સાવદ્ય આરંભમાં પડેલા ગ્રહોમાં શરીર નિર્વાહ માટે રહેતે જૈનેતર કે પાસથે સાધુપણુ આરંભ જીવી હેય, તે પૂર્વે બતાવેલ દુઃખને ભાગી થાય, વળી ગૃહસ્થ કે જેનેતર તે દૂર રહે, પણ જે સંસાર સમુદ્રથી તરવારૂપ સમ્યકત્ર રત્ન મેળવીને મોક્ષનું એક કારણ વિરતિ પરિણામ પામીને પણ જે પાપકર્મના ઉદયથી ચારિત્રને પુર ન પાળે તે તે પણ સાવધ અનુષ્ઠાન કરનારે બને છે, તે કહે છે ઘર આ અર્હત્ પ્રણીત સંયમ મેળવીને રાગદ્વેષથી વ્યાકુલ બનેલે અંદરથી તપતે અથવા ઉત્કંઠા કરતે વિષયની આકાંક્ષાથી રમે છે, ? કેમની સાથે ? ઉત્તર-પાપ કૃવડે વિષય રસ લેવા સાવદ્ય અનુષ્ઠાનમાં ચિત્ત લગાડે છે, શું કરતે? ઉત્તર-ચણા કામાગ્નિ અથવા પાપકર્મથી બળતે જે કે સાવધ અનુષ્ઠાન અશરણ છે, છતાં તેનું શરાણ લેતે ભાગની ઈચ્છાવાળે અજ્ઞાન અંધકારથી છવાયેલી દષ્ટિવાળે (કામાંધ બનેલ) વારંવાર અનેક દુઃખને અનુભવે છે, ગૃહસ્થ કે જૈનેતર દુર રહે, પણ પ્રવજ્યા (દીક્ષા લેઈને પણ કેટલાક વેષ વિડંબકે દુરાચારને આચરે છે, તે બતાવે છે, જે આ મનુષ્ય લેકમાં કેટલાક એકલા કરે છે, (ચરાય તે ચરણ અથવા ચર્યા, એકલાની ચર્ચા છે. એક ચર્યા) તે એકલવિહારીપણું પ્રશસ્ત અપ્રશસ્ત એમ બે ભેદે છે, તથા તે દ્રવ્યથી ભાવથી એમ બે ભેદે છે, તેમાં દ્રવ્યથી ૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૬) તે ગૃહસ્થ પાખડી વિગેરેનું વિષય કષાય વિગેરે માટે એકલાનું ફરવું થાય, અને ભાવથી અપ્રશસ્ત ન હોય, કારણ કે રાગ દ્વેષના અભાવથી તે એક ચર્ચા હોય છે, અને રાગ દ્વેષના અભાવમાં આ પ્રશસ્ત પણું ન કહેવાય, પ્રશસ્ત એક ચય તે દ્રવ્યથી પ્રતિમા ધારણ કરેલા ગચ્છમાંથી નીકવેલા જિનકલ્પીને છે, તથા સ્થવિર કલ્પીને સંઘ વિગેરેના કાર્ય માટે એકલા જવું પડે તે છે, અને ભાવથી તે પ્રશસ્ત એકચર્યા રાગ દ્વેષના વિરહથી થાય છે, તેમાં દ્રવ્યથી તથા ભાવથી એકચય તે કેવળ જ્ઞાન ઉત્પન્ન ન થયેલા તીર્થકરેએ સંયમ લીધા પછીને છમસ્થ કાલ છે, બાકીના બધા ચાર ભાંગામાં આવે છે, તેમાં પ્રથમ અપ્રશસ્ત દ્રવ્ય એક ચર્યાન અષ્ટાંત કહે છે, પૂર્વ દેશમાં ધાન્યપૂરક નામના સંનિવેશમાં જુવાન વયમાં દેવકુમાર જેવા રૂપવાન તાપસે ગામના નકળવાના રસ્તા ઉપર છઠ તપ શરૂ કર્યો, બીજા તાપસે પાસેના ગામમાં પર્વતની ગુફામાં અઠમ તપ કરીને આતાપના લેવા લાગે, પછી ગામમાંથી નીકળતાં તે તાપસને ઠંડ તાપ સહતે દેખીને લેકેએ તેના ગુણેથી રંજીત થઈને આહાર વિગેરેથી તેનું સન્માન કર્યું, કેએ પૂજતાં તથા સત્કાર કરતાં તે તપાસે લોકેને કહ્યું, કે મારાથી પણ બીજે પહાડની ગુફાવાળે તાપસ વધારે કષ્ટ સહન કરે છે, તેથી વાકેએ તેને વારંવાર રસ્તુતિ કરતે જે તેમણે તે બીજા Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૭) તાપસની પણ પૂજા કરી, અને પારકાના ગુણે ગાવા દુષ્કર છે, એમ જાણીને તેને પણ સત્કાર કર્યો. આ પ્રમાણે બંને ભાઈએ એકલા રહીને પૂજાવા માટે તપ કર્યો, તેથી તે અપ્રશસ્ત છે. આ પ્રમાણે બીજા પણ એક ચર્યાના દષ્ટાંત ચથા સંભવ વિચારી લેવા. આ પ્રમાણે સૂત્રાર્થ કહેતાં સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ વડે નિર્યુક્તિકાર કહે છે, चारो चरिया चरणं, एगढ पंजणं तहिं छक्क । दव्वं तु दारु संकम जल थल चाराइयं बहुहा ॥२४॥ ચાર (તે ચર ધાતુને અર્થ ગતિ તથા ખાવાના અર્થમાં છે, તેનું ભાવમાં ચાર રૂપ બને છે,) તથા ચર્યા શબ્દ પા. ૩-૧-૧૦૦ ના સૂત્ર પ્રમાણે) બને છે, તેમ ચરણ પણ બને છે, એક તે અભિન્ન, અર્થ (સમાન અર્થ )વાળા, તે એકાથ કહેવાય છે. જેના વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન શબ્દ છે, અર્થાત્ ચાર, ચય અને ચરણ એ ત્રણે શબ્દ એક અર્થવાળા છે, તેથી તેના જુદા નિક્ષેપા છ પ્રકારે છે, નામ સ્થાપના સુગમને છેડીને જ્ઞ શરીર ભવ્ય શરીરથી જુદે દ્રવ્ય ચાર તે અડધી ગાથામાં બતાવ્યું છે, તે તુ શબ્દને અર્થ પુનઃ છે, દિવ્ય આવી રીતે થાય છે, દારૂ (લાકડું) ચાલે છે, તે જલમાં તથા સ્થલમાં ચાલે છે, તેથી તે પ્રથમ કહે છે, તે લાકડું જલમાં સ્થલમાં અનેક પ્રકારે ચાલે છે, એટલે લાકડાને પૂલ વિગેરે પાણીમાં Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) બનાવે છે, અને સ્થલમાં ખાડા વિગેરે ઓળંગવા માટે લાકડાં ગોઠવે છે, તેમજ જલમાં લાકડાની નાવ વડે ચલાય છે, જમીન ઉપર રથ વિગેરેથી ચલાય છે, તેમજ આદિ શબ્દથી તે લાકડું મહેલ બનાવવા વિગેરેમાં દાદર બનાવવામાં કામ લાગે છે, તથા જે જે દ્રવ્ય એક દેશથી બીજા દેશમાં જવા માટે વપરાય તે દ્રવ્ય ચાર છે. હવે ક્ષેત્ર ચાર વિગેરે કહે છે, खित्तं तु जंमि खित्ते, कालो काले जहिं भवे चारो। भावमि नाण देसण, चरणं तुपसत्य मपसत्थ॥२४॥ જે ક્ષેત્રમાં ચાર ચાલવાનું) કરીયે અથવા જેટલું લે ચાલીને, તે ક્ષેત્ર ચાર કહેવાય છે, તે પ્રમાણે જે કાલમાં ચાલીએ, અથવા જેટલે કાળ ચાલીએ તે કાળ ચાર છે, ભાવમાં ચાર કે ચરણ બે પ્રકારનું છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત છે. તેમાં પ્રશસ્ત ચરણ તે “જ્ઞાન દર્શન અને ચરિત્ર છે, અને એનાથી ઉલટું અપ્રશસ્ત ચરણ તે ગ્રહસ્થ અને અન્યદશીનીઓનું સંસારી વર્તન છે. તેથી આ પ્રમાણે દ્રવ્ય વિગેરે ચાર પ્રકારનું ચરણ બતાવીને વર્તમાનમાં ઉપ ગીપણે સાધુને પ્રશસ્ત ભાવ ચાર પ્રા દ્વારા નિર્યુક્તિકાર બતાવે છે. लोगे धगंव्वहंमी, समणस्स चउध्विहो कई चारो! Page #223 -------------------------------------------------------------------------- ________________ (૧૯) होई दिई अहिगारो, विसेसओ खिसकालेसुं ॥२४८॥ ચાર પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવરૂપ લક્રમાં શ્રમ સહેનાર તે શ્રમણ (યતિ) ને કેવી રીતને દ્રવ્યાદિ ચાર પ્રકારને ચાર છે? ઉત્તર–અહીં ધૃતિ (ધતા)ને અધિકાર છે, એટલે ચાર પ્રકારે ધર્યતા રાખવી. ચાર પ્રકારની બૈર્યતા. દ્રવ્યથી ધર્યતા–એટલે અરસ (રસ રહિત) તથા વિરસ તે તુચ્છ તથા લુખ્ખું વિગેરે ભેજન મળે, તે પણ તેમાં ધતા રાખવી, ક્ષેત્ર પૈર્યતા–એટલે કુતીથિકે લેકેને પિતાના સગી બનાવ્યા હેય, અથવા કુદરતીજ લેક અભદ્રક હેય તે. સાધુનું બહુ માન ન કરે તેથી) સાધુએ ઉગ ન કર, કાળ હૈયતા તે દુકાળ વિગેરે મુશ્કેલીના વખતમાં જેવું ભેજન વિગેરે મળે, તેમાં સંતોષ રાખ. ભાવ ધયતા–તે કઈ આક્રોશ કરે, હાંસી કરે અપમાન કરે, તે પણ ધાયમાન ન થવું, પણ વિશેષે કરીને તે ક્ષેત્રકાળમાં હલકાપણું હોય ત્યાં વધારે પૈર્યતા રાખવાની છે, કારણ કે પ્રાયે તેને નિમિત્તેજ દ્રવ્ય અને ભાવાં અધર્યતા થાય છે. - હવે ફરીથી દ્રવ્યાદિકના ભાંગાથી સાધુને ચાર કહે છે Page #224 -------------------------------------------------------------------------- ________________ (૨૦) पावावरए अपरिग्गहे अगुरुकुल निसेवए जुत्ते । उम्मग्ग वजए राग, दोसविरए य से विहरे ॥२४९॥ “પા jત –એટલે પાપને હેતુ જે સાવદ્ય અનુકાન હિંસા, જૂઠ અદત્ત આદાન (ચેરી) અને બ્રહ્મચર્ય ભંગ એ પાપથી પતે દૂર રહે, તથા પરિગ્રહ ન રાખે તે અપરિગ્રહ, એટલે દ્રવ્યચારમાં પાંચ મહાવ્રત પાળવાનું બતાવ્યું, તથા ક્ષેત્ર ચાર હવે બતાવે છે કે-ગુરૂકુલ તે ગુરૂ પાસે રહેવું, તથા તેની સેવામાં રહેવું. એટલે આખી જીદગી સુધી ગુરૂના ઉપદેશ વિગેરેથી (તેમનું મન પ્રસન્ન કરીને) ચારિત્ર નિર્મળ પાળવું, આથી કાળ ચાર બતાવ્યું. કે આખી જીદગી સુધી બધા કાળ ગુરૂની આજ્ઞામાં વર્તવું. - હવે ભાવચાર કહે છે, સાધુ માર્ગથી ઉલટ તે ઉન્માર્ગ છે, એટલે કે ઈ પણ જાતનું કુકર્મ હેય તેનું વર્જન કરે, તે ઉન્માર્ગ વર્જક છે. તથા રાગદ્વેષથી વિરત બનીને તે સાધુ વિહાર કરે તથા સંયમ અનુષ્ઠાન યેય રીતે કરે. નિર્યુક્તિકારે ચાર બતાવ્યું. હવે પાછું સૂત્ર આશ્રયી ચાર (ચર્ચા) બતાવે છે. તેમાં પૂર્વે વિષય કષાય નિમિત્ત જે એકચર્યા (એકલવિહાર) કરે. તે કેવું થાય તે કહે છે. તે વૉ -વિગેરે એટલે વિષયમૃદ્ધ બનેલ ઇદ્રિને અનુકુલ વત્તેરિ એકલે પડેલે પતિત સાધુ અથવા ગ્રહસ્થ છે, તેનું બીજા માણસો Page #225 -------------------------------------------------------------------------- ________________ * (૨૦૦૧) અપમાન કરે તે તે બહુ ફેધવાળ બને, તથા કઈ તપ વિગેરેના કારણે વંદન કરે તે બહુમાનવાળે (અહંકારી) બને. તથા કુરૂકુચાદિ (કુચેષ્ટા) તથા કલ્ક (બેટી) તપ શ્યા કરીને બહુ ટપટી બને અને આ બધું કૃત્ય આહાર વિગેરેના લેભથી કરે માટે તે બહુ લોભી બને, અને તેજ કારણથી બહુ રજવાળે એટલે બહુ પાપરૂપ કર્મ રજવાળે અથવા આરંભ વિગેરેમાં બહુ રકત બને તેથી બહુરત કહેવાય છે, તથા નટની માફક ભેગે (સંસારી સુખ) લેવા બહુવે ધારણ કરે તે બહુ નટ કહેવાય. તે જ પ્રમાણે ઘણા પ્રકારે શઠપણું કરે તેથી બહુ શઠ કહેવાય, તથા સંસારી કૃત્યના ઘણુ વિચારે કરે તેથી બહુ સંકલ્પી (સંક૫વાળ) કહેવાય, એજ પ્રમાણે ચાર વિગેરેની પણ એક ચર્યા (અપ્રશસ્તમાં) જાણવી, આવી રીતને હેય તેની કેવી અવસ્થા થાય, તે કહે છે. ગાજa વિગેરે–આસ્ત્ર તે હિંસા વિગેરે છે, તેમાં સત (સંગ) રાખે તે આસ્રવ સકત કહેવાય, અર્થાત, હિંસા વિગેરે પાપ કરનારે હાય, ત્રિરં–તે કર્મ–તેના વડે અવચ્છિન્ન છે. એટલે કર્મથી અવષ્ટબ્ધ (લેપાય) છે. આવી રીતે અનેક દુર્ગણવાળા હેય, છતાં પણ પિતે (લેકેને ઠગવા) શું કહેતે કહે છે. રિ–ધર્મ ચરણ ચારિત્ર) માટે હું ઉદ્યમ કરનારે Page #226 -------------------------------------------------------------------------- ________________ (૨૨) છું, એટલે પતિત સાધુ પણ એજ પ્રમાણે છે કે હું ચારિત્ર પાછું છું, અને તે પ્રમાણે ન પાળવાથી કર્મ વડે લેપાય છે, અને તે સાધુ વેષધારી મોઢેથી પિતાને સાધુ એલતે આસમાં વતે છતાં આજીવિકાના ભયથી કેવી રીતે વર્તે છે. તે કહે છે, –મને બીજા કેઈ પાપ, કરતાં ન દેખે, એથી તે પાપ છાનાં કરે છે, અથવા તે અજ્ઞાનથી અથવા પ્રમાદના દેષથી પાપ કરે છે. વળી સંય–સતત ( નિરંતર) મેહનીય કર્મના ઉદયથી અથવા અજ્ઞાનથી મૂઢ બનેલે શ્રત અને ચારિત્ર ધર્મને જાણ નથી, એટલે તેને ધર્મ અધર્મને વિવેક નથી, જે આમ છે, તે શું કર્યું તે કહે છે; ગદા–વિષય કષાયથી આd (પીડાયેલા) બનીને તેઓ આઠ પ્રકારનાં કર્મ બાંધવામાં કેવિદ (કુશળ) છે. પણ ધર્મ અનુષ્ઠાનમાં કુશળ નથી, એવું ગુરૂ સાંભળનાર ભવ્ય અને આશ્રયી કહે છે.) હે જંતુઓ ! હે મનુષ્ય ! તમે જુઓ ! (મનુષ્ય ધર્મ કરવાને એગ્ય હોવાથી મનુજ શબ્દ લીધેલ છે) હવે કયા મનુષ્ય નિરંતર ધર્મને ન સમજતાં કર્મ બંધમાં કુશળ છે,? તે કહે છે. . જે ગવરાજે કઈ (ચેકસ અમુક એમ નહીં) પણ પાપ અનુષ્ઠાનથી વિરક્ત (નિવૃત્ત) ન હોય, તેઓ જ્ઞાન દર્શન ચારિત્ર જે મેક્ષ માગે છે, તેજ વિધા છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ (૨૦૩) તેથી ઉલટી અવિદ્યા છે, તેનાથી પણ તેઓ પરિ (બધી રીતે) ઘેરાયલાં છતાં મોક્ષ કહે (અર્થાત અજ્ઞાન દશામાં રહી કુકર્મ કરી તેનાથી મેક્ષ માને) તેઓ ધર્મને જાણતા નથી, હવે ધર્મને જાણનારો શું મેળવે તે કહે છે. ગાદ–ભાવ આવ તે સંસાર છે. તે સંસારમાં કુવાના અરટના ન્યાયે જન્મ મરણનું ભ્રમણ કર્યા કરે છે, અને નરક વિગેરે ચાર ગતિમાં તે વારંવાર જન્મ લે છે. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે, આ પ્રમાણે લેાક સાર અધ્યયનમાં પ્રથમ ઉદેશે સમાપ્ત થયે. લોકસાર અધ્યયનને બીજો ઉદ્દેશે. - હવે બીજો ઉદેશે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. પહેલા ઉદ્દેશામાં કહ્યું કે એક પર્યાયવાળે (ત્યાગી) બનીને પણ સાવધ અનુષ્ઠાન કરવાથી તથા વિરતિ (ચારિત્ર) ન પાળવાથી તેને મુનિ ન કહે. આ બીજા ઉદ્દેશામાં તેનાથી ઉલટ તે ચારિત્ર પાળીને પાપ અનુષ્ઠાન ત્યાગનારેજ મુનિ કહેવાય છે, તે કહે છે. આ સંબંધથી આવેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે. ___ आवन्ती के यावन्ती लोए अणारंम जीविणो तेसु, एत्थो वरए तं झोसमाणे, अयं संधीति अदक्खू, जे इमस्स विग्गहस्स अयं खणत्ति अन्नेसी Page #228 -------------------------------------------------------------------------- ________________ (૨૪) एस मग्गे आरिहेहिं पवेइए, उहिए नो पमायए, जाणित्तु दुक्खं पत्तेयं सायं, पुढो छंदा इहमाणवा पुढो दुक्खं पवेइयं से अविहिंसमाणे अणक्य माणे पुटो फासे विषणुन्नए (सू० १४६) - આ મનુષ્ય લેકમાં જેએ કેટલાક મનુષ્ય આરંભ રહિત જીવનારા છે, અહીં આરંભ એટલે સાવધ અનુષ્ઠાન અથવા પ્રમાદીપણું છે કહ્યું છે કે, आदाणे निक्खे वे, भासुस्सग्गे अठाण गमणाई ॥ सव्वो पमत्त जोगो, समणस्सवि होइ आरंभो ॥१॥ કઈ પણ વસ્તુ લેવી કે મુકવી, બેલવું, મલ પર, સ્થાનમાં રહેવું. અથવા જવું આવવું, આ બધું કાર્ય સાધુ જે પ્રમાદથી કરે, તે તેને આરંભ ને દોષ) લાગે છે, પણ તેથી ઉલટું તે પ્રમાદ ન કરે, તે અનાભી કહેવાય છે, તેવું નિરારભ જીવન ગુજારે, છે, તેવા સાધુએ સમરત આરંભથી નિવૃત થએલા છે, અને જે ગૃહસ્થીઓ પુત્ર કલવ કે પિતાના શરીર વિગેરેના રક્ષણ માટે આરંભ કરે છે, તેમના ઉપર જીવન ગુજારે છે, તેને ભાવાર્થ આ છે, કે સાવધ અનુષ્ઠાન કરનાર ગૃહસ્થ છે, તેમના આશ્રયે પિતાના દેહને નિર્વાહ કરવાવાળા અનારભ જીવનવાળા તે સાધુએ હેય છે, જેમ કાદવના આધારે રહેલ છતાં કમળ Page #229 -------------------------------------------------------------------------- ________________ (૨૫) નિલેપ હોય છે, તેમ તેઓ નિર્લેપ છે, જે એમ છે, તે શું સમજવું, તે કહે છે, આ સાવદ્ય આરંભવાળા કર્તવ્યમાં સંકુચિત ગાત્રાળ બને, અથવા અહીં જિનેશ્વરે કહેલા ધર્મમાં રહી પાપારંભથી નિવૃત થાય. પ્રશ્ન-તે શું કરે? તે સાવદ્ય અનુષ્ઠાનથી આવેલ (થતા) કર્મને ક્ષય કરતે મુનિ ભાવને ભજે, પ્રશ્ન–શું આલંબન લઈને ઉપરત થાય ઉ–ગવી વિગેરે (અવિવક્ષિત કર્મ બતાવ્યા વિનાને ધાતુ હોય તે પણ અકર્મક ધાતુ થાય છે. જેમકે, જે મૃગ દેડે છે ! એમ અહીં પણ “મદ્રાક્ષી” કિયા છતાં પણ આસંધિ એમ પ્રથમ વિભક્તિ કરી છે.) આ પ્રત્યક્ષ નજરે દેખાતે આર્ય ક્ષેત્ર સુકુલમાં જન્મ ઇન્દ્રિયની પૂરી શકિત ધર્મની શ્રદ્ધા તથા વૈરાગ્ય લક્ષણવાળે અવસર મળે છે, અથવા મિથ્યાત્વને ક્ષય થયે છે. અથવા મિથ્યાત્વને હાલ તને ઉદય નથી, એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિના હેતુ ભૂત કર્મ વિવર લક્ષણવાળે સંધિ (અવસર) અથવા શુભ અધ્યસાયના જોડાણ રૂપ સંધિ તને મળે છે, તેને તારા આત્મામાં સ્થાપના કરેલે તું નજરે જે, એથી હવે તું એક ક્ષણ પણ પ્રમાદ ન કરજે. વિષય વિગેરેના કારણે પ્રમાદી ન થઈશ, કચે પ્રમાદી ન થાય? ઉત્તર– રુમ જે એટલે જેણે તત્વ પ્રાપ્ત કર્યું, એવા તત્વજ્ઞાનીને “જેના વડે આઠ પ્રકારનું કર્મ વિશેષ કરીને ગ્રહણ થાય તે ઇંદ્રિવાળું વિગ્રહ (શરીર) તા Page #230 -------------------------------------------------------------------------- ________________ (૨૦૬) રિક છે, તેના આ વત્તમાનના સમય (ક્ષણ) સુખમાં કે દુઃખમાં વીત્યા. અને ભવિષ્યમાં વીતશે. તે દરેક ક્ષણુ શોધવાના સ્વભાવ છે, તે અન્વેષી કહેવાય છે, અને તે સદા અપ્રમત્ત રહે છે, આચાય કહે છે કે આ તું નથી કહેતા પણ તમને આ કહેલા મેક્ષ માર્ગ આ પુરૂષોએ કહેલે છે. એટલે બધા ત્યાગવારૂપ ધર્મ ( કુતીથ વિંગેરે )થી દૂર રહી મક્ષ કિનારે પહોંચેલા એવા તીર્થંકર ગણધર એ પ્રકથી પૂર્વ કહેલા છે, વળી તીથ કરાએ પૂર્વે કહેલે અને હવે કહેવાતા માર્ગ કહા છે, એટલુંજ નહિ પણ તે પ્રમાણે વવાનુ છે. તે કહે છે. ટ્વિસ'ધિ (અવસર) મળેલા જાણીને ધમ ચરણ માટે તૈયાર થએલે તું (સાધુ) એક ક્ષણમાં પણ પ્રમાદ ન કરીશ. વળી બીજી' શું સમજવાનું છે ? તે કહે છે નાળિશુ-દરેક પ્રાણીનુ' દુઃખ અથવા તેનું મૂળ કારણ કમ જાણીને તથા મનને પ્રસન્ન કરનાર સુખ જાણીને તું પ્રમાદી ન થઇશ. વળી દરેક જીવને દુઃખ અથવા કમ જુદું છે, એટલુ જ નહિ પણ કનું મૂળ કારણુ અધ્યવસાય પણ દરેક પ્રાણીના જુદાજ છે, તે બતાવે છે, પુઢો—જેના અભિપ્રાય પ્રથમ્ છે તે પ્રથક્ હદવાળા કહેવાય છે. એટલે જુદી જુદી જાતના બંધના અધ્યવસાયના સ્થાનવાળા છે. તેઓ કુદ—તે આ સ'સારમાં અથવા સંજ્ઞાવાળા સની લાકમાં મનુષ્યા છે. અને તેજ પ્રમાણે ખા Page #231 -------------------------------------------------------------------------- ________________ (ર૦૭) જીવ પણ જાણવા, અને દરેક સંજ્ઞી પ્રાણીને, જી જીદ સંકલ્પ હોવાથી તેને કાર્યરૂપ કર્મ પણ જુદું જ છે, અને તેના કારણરૂપ દુઃખ પણ જુદા રૂપવાળું છે, અને કારણ ભેદ થાય તે અવશ્ય કાર્ય ભેદ થાય છે, તેથી પૂર્વે કહેલું ફરીયાદ કરાવીને કહે છે, gો દુખના ઉપાદાનના ભેદથી પ્રાણીઓનું દુઃખ પણ જુદું જુદું બતાવ્યું કારણ કે બધા પ્રાણીઓને પિતાનાં કરેલાં કર્મ ભેગવવામાં ઈશ્વર (સમર્થ)પણું છે, પણ બીજાનું કરેલું પિતે ન ભેગવે, આવું માનીને શું કરે? તે કહે છે, જે-તે અનારંભ જીવી સાધુ પ્રત્યેક પ્રાણીના સુખ દુઃખના એષ્યવસાયને જાણનારે જુદા જુદા ઉપાચ વડે પ્રાણીઓની હિંસા ન કરતે તથા જુઠું ન બેલિતે, (સંયમ પાળે) તેમ તું પણું જે (સૂત્રમાં પ્રાકૃતના અથવા આર્ષ વચનથી “પો લેપ થયો છે. એ પ્રમાણે પર સ્વમાં પણ જ્યાંપદ ન લીધું હોય ત્યાં લેવું) આવી રીતે જીવ હિંસા ન કરનારે બીજી શું કરે તે કહે છે, દોતે પાંચ મહાવ્રતમાં સ્થિર રહીને જે પ્રમાણે સંયમ પાળવાની પ્રતિજ્ઞા લીધી છે. તે પ્રમાણે પાળવામાં ઉદ્યમ કરે, અને પરિષહ ઉપસર્ગો આવતાં તેનાથી થતા શીત ઉષ્ણ વિગેરે સ્પર્શ અથવા દુઃખના સ્પર્શ આવે તેને સહન કરી આકુલ ન થાય, પણ સંસાર અસાર છે. વિગેરે જુદી જુદી ભાવનાએ વડે (ધમમાં) પ્રેરે, અને પ્રેરણા તે સમ્યફ પ્રકારે સહેવું. પણ તેખ હવાથી આત્માને Page #232 -------------------------------------------------------------------------- ________________ (૨૦૮) દુખી ન માન. (વ્યાકુલ ન થવું, પણ જે સમભાવે રહી પરીષહેને સહે, તેને શું ગુણે થાય, તે કહે છે, ___ एस.सामिया परियाए वियाहिए, जे असत्ता पावहिं कम्मेहिं उदाहु ते आयंका फुसंति, इति उदाहु धीरे ते फामे पुटो अहियासइ, से पुन्धि पर्य पच्छापयं भेउर धम्म विद्धंसण धम्मम धुवं अणिइयं असासयं चयावचइयं विपरिणाम धम्म, પારણાં વાર્ષિ (G૦ ૨૪૭) પૂર્વે કહે જે પરીષહાને પ્રણેક (સહેનારે) સમ્યક અથવા શમિતા શમના ભાવવાળ પર્યાય તે ચારિત્રને ગ્રહણ કરીને સમ્યફ પર્યાયવાળે બને અથવા શમિતા (શાંત સ્વભાવી) દીક્ષાવાળ બને તેજ સ્તુત્ય થાય છે પણ બીજે નહિ, આ પ્રમાણે પરીષહ અને ઉપસર્ગમાં અભ્યપણું બતાવીને હવે વ્યાધિની સહનશીલતા બતાવે છે. બે ગણત્તા એટલે જેમણે કામવાસનાને દૂર કરી તૃણ અને મણિ તથા માટીનું ઢેકું તથા સેનામાં સમાન ભાવ ધારણ કર્યો છે, તેવા સમતાને પામેલા મુનિએ પાપ કમાં અસકત એટલે પાપના ઉપાદાનના અનુષ્ઠાનથી દુર રહેલા છે, તેમને કદાચિત આતંક તે શીધ્ર જીવને પણ દુર કરે તેવા જીવ લેણ ળ વિગેરે વ્યાધિઓ પીડા કરે, ત્યારે તેઓ શું કરે? તે કહે છે. અને આ કહેનાર કેણુ છે તે પણ Page #233 -------------------------------------------------------------------------- ________________ (૨૦૯) ) કહે છે, ખ્રી ( બુદ્ધિ ) વડે રાજે. તે ધીર પુરૂષ તીર્થંકર અથવા ગણધર છે, તેઓ કહે છે કે તેવા જીવલેણ વ્યાષિઓ વડે પીડાયલે છતાં તે દુઃખના અનુભવવાળા સ્પર્ધાને સમ્યક્ પ્રકારે સહન કરે, સહન કરતાં શું વિચારે ? તે કહે છે, તે પૃથ્વ—તે સાધુ જીવ લેણુ દુઃખથી પીડાતા છતાં આ પ્રમાણે વિચારે, કે પૂર્વે પણ મે આવુ' અશાતા વેદનીય કમાંથી ઉદયમાં આવેલુ દુઃખ સહન કર્યુ છે, અને પછવાડે પણ મારે સહન કરવાનુ છે, કારણ કે સ'સાર ઊત્તરના વિવરમાં રહેનારા ( સ’સારીજીવ ) એવા કોઈપણ નથી કે, જેને અસાતાવેદનીય કમ ના ઊદયમાં આવેલા વિપાકથી રાગોનાં દુઃખ ન તે ભાગવે! વળી તેજ પ્રમાણે ફેવળી પ્રભુને પણ મેાહનીય વિગેરે ચાર ઘાત્રિકમ ક્ષય થતાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા છતાં વેદનીયકના સદ્ભાવથી તે અસાતા વેઢનીકતા ઊદય થવાનો સંભવ છે, તેથીજ તીકરાને પણ પ્રથમ ક્રમ બંધાય; પછી સ્પષ્ટ થાય; પછી નિધત્ત થાય; પછી નિકાચન થાય; ત્યારપછી ઊદયમાં આવતાં અવશ્ય વેવુ પડે; પણ ભેગળ્યા વિના માક્ષ ન થાય; તેથી અન્ય સાધુ વિગેરેએ પણ અસાતાવેદ નીક ઊદય આવતાં સન્નતકુમાર ચક્રવર્તી માફક “ મારે પણ સહન કરવું; એવું વિચારીને ખેદ ન કરવો. કહ્યું છે કેस्वकृत परिणतानां दुर्नयानां विपाकः ૧૪. Page #234 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) पुनरपि सहनीयोऽन्यत्रते निर्गुणस्य । स्वयमनु भवतोऽसौ दुःख मोक्षाय सद्योः મારા ગતિ હેતુ ડિનિતત્તે છે: પિતાના કરેલાં દુષ્ટ કૃત્યને ઉદયમાં આવેલ આ વિપાક (ફળ) આવેલ છે. તે તારે મધ્યસ્થ રહીને સહન કરવો જોઈએ. તે પ્રમાણે વિપાક સહન કરતાં શીવ્ર દુખથી મોક્ષ (છૂટકા) થશે. પણ જો તુ ભેગવવામાં સમતા નહી રાખે છે તે વિપાક નવા સે ભવને હેત થશે (ચાર ગતિમાં સેકડે વાર જન્મ મરણ કરવાં પડશે) વળી આ દારિક શરીર ઘણે કાળ સુધી પણ રસાયણ વિગેરે અમૂલ્ય ઔષધોથી પિષ્યા છતાં પણ માટીના કાચા ઘડાથી પણનિઃસારતર (તદન નકામું) બધી રીતે હમેશાં નાશ પામનારૂં છે, તે બતાવે છે, મિલન સમા અથવા પૂર્વે અને પછી પણ આ દારિક શરીર હવે પછી કહેવાતા ધર્મવાળું છે, પિતાની મેળે ભેદાય તે ભિદુર છે, તે ધર્મવાળું જે હોય, તે ભિદુર ધર્મવાળું છે, એટલે આ ઔદારિક શરીરને સારી રીતે ખ્યુિં હોય, તે પણ વેદનાને ઉદય થતાં માથું પેટ આંખ છાતી વિગેરે અવયમાં પિતાની મેળે જ ભેદન થાય છે, તથા હાથ પગે વિગેરે અવયે પિતાની મેળે વિધ્વંસ (શૂન્ય) થતા હેવાથી વિધ્વંસન ધર્મવાળું છે, તથા જેમ રાત્રીના અંતે નકકી Page #235 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સૂર્યોદય થાય, તે ધ્રુવ કહેવાય, પણ શરીર તેવું ન હોવાથી અધ્રુવ કહેવાય છે, તથા અપ્રચુત (નાશ ન થાય) અનુત્પન્ન ( ઉત્પન્ન ન થાય) એવા એક સ્થિર સ્વભાવવાળું ફૂટની અંદર નિત્ય રહેલું છે, તે નિત્ય કહેવાય, પણ તેવું - નિત્ય શરીર નો હેવાથી અનિત્ય છે, તથા તેવા તેવા રૂપ વડે પાણીની ધારા માફક શાસ્વત હોય તેવું શરીર ન હવાથી અશાસ્વત છે, તથા ઈષ્ટ અનુકૂળ આહારના ભેજનથી ધતિ ઉપષ્ટભ વિગેરેમાં ઔદારિક શરીર વર્ગણના પરમાણુને ઉપચયથી ચય તથા ઘટવાથી અપચય છે એવા ધર્મવાળું હવાથી ચયાપચયિક છે, એથી જ વિવિધ પરિણામ વાળું છે, તેથી તે વિપરિણામ ધર્મવાળું છે, જે આવી રીતે શરીર નાશવંત છે, તે તે શરીર ઉપર શું અનુબંધ (મમત્વ) હોય? અને કઈ રીતે મૂછ હોય? તેથી આ શરીરે વડે કુશલ (ધર્મ) અતુ ન વિના બીજી કઈ પણ રીતે સફળતા નથી, તે કહે છે. પાક આ રૂપસંધિ (ગ્ય અવસર) ને જુઓ! કે નાશવંત ધર્મથી ઘેરાયેલું આ ઐદારિક શરીર છે. તેમાં પાંચે ઈદિયેની સંપૂર્ણ શક્તિના લાભને અવસર છે, અને તે દેખીને જુદા જુદા રેગેથી ઉપ્તન્ન થયેલા સ્પર્શીના દુકાને ઉત્તમ સાધુ સહન કરે આ પ્રમાણે (હૃદયચક્ષુથી) દેખનારને શું થાય, તે કહે છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ (૧૨) समुप्पेह माणस्स इकाययणरयस्स इह विष्फ मुकरस नत्थि मग्गे विरयस्स तिमि (म्र० १४८) સારી રીતે દેખતાને આ ભેદુર ધર્મવાળું શરીર છે, એવું વિચારતાં તેને માર્ગ નથી. અર્થાત ચાર ગતિમાં ભ્રમણ નથી. તે કહે છે. એટલે આ આત્માને બધા પાપ. આરંભેથી મર્યાદામાં લેવાય (કબજે રખાય) અથવા કુશલ (ધર્મ) અનુષ્ઠાનમાં ઉદ્યમવાળો કરાય, તે તે આયતન કહેવાય અને તે જ્ઞાનદર્શન ચારિત્ર એ ત્રણમાં એક રૂપે હોય તે એકાયતન છે, અને તેમાં રમતા કરે તે આત્મા એકાયતનરત છે, તે નિસ્પૃહી જ્ઞાની મુનિ [ આ શરીર અથવા આ જન્મમાં વિવિધ ઉત્તમ ભાવનાઓ વડે શરીરના અનુબંધથી મુકાય તે વિપ્રમુક્ત છે, તેને નરકતિર્યંચ મનુષ્ય ગતિમાં ભ્રમણ નથી, તેમજ વર્તમાન કાળ બતાવવાથી ભવિષ્યમાં પણ બમણું નથી એમ કહ્યું, અથવા તેજ જન્મમાં બધા (આઠ) કર્મને ક્ષય થવાથી તેને નરકાદિ માર્ગ નથી. પ્રશ્ન-કેને! ઉ–જે હિંસા વિગેરે આશ્રવ દ્વારેથી નિવૃત્ત છે. તેને સંસાર ભ્રમણ નથી. આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે કે હું મારી સર્વ કલ્પ નાથી નથી કહેતે. પણ જે વીર વર્ધમાન સ્વામીએ દિવ્ય જ્ઞાન વડે જાણીને વચનથી કહ્યું તે હું તમને કહું છું. આ પ્રમાણે વિરત તે મુનિ છે, એમ કહ્યું, હવે અવિરતવાદી તે પરિગ્રહવાળે છે, એમ પૂર્વે કહેલું, તે સિદ્ધ કરે છે, Page #237 -------------------------------------------------------------------------- ________________ (૨૧૩) आवंति के यावंति लोगसि परिग्गहावंती, से अप्पं वाषहुंवा अणुंवा थूलंवा चिंतमंतंवा अचित्तमंतंवा एएस चेव परिग्गहावंती, एत एगर्सि महन्भयं भवह, लोग वित्तं च णं उवेहाए, एएसंगे - જે કે મનુષ્ય આ લોકમાં પરિગ્રહ યુક્ત છે તેમની પાસે આવી રીતને પરિગ્રહ છે, તેવું ના જે પરિગ્રહાય (લેવાય) તે પરિગ્રહ છે તે અલ્પ (ડે) હય, જેમ છોકરાને રમવાની કેડીએ, વિગેરે, અથવા ધનધાન્ય, સોનુ, ગામ, દેશ, વિગેરે ઘણે પરિગ્રહ હોય; અથવા તૃણુ, લાકડું વિગેરે મૂલ્યથી અણું (ઓછી કિંમતનું) હેય; અથવા પ્રમાણ (કદમાં ) નાનું વજી (હીરે ) વિગેરે હોય; અથવા મૂલ્યથી તથા . પ્રમાણથી સ્થળ (મેટું) હાથી ઘેડા વિગેરે હોય; અને આ વસ્તુઓ સચિત્ત અથવા અચિત્ત હોય. આ બતાવેલા પરિગ્રહવડે પરિગ્રહવાળા બનીને એ પરિગ્રહ રાખનારા ગૃહસ્થીઓ સાથેજ વેષધારી સાધુઓ રહેનારા હાય. (જેમકે – ગૃહસ્થનું ઘર, અને વેષધારી મઠ કે સ્વમાલિકીને ઊપાશ્રય તથા ગૃહસ્થને ધન તેમ વેષધારીનું દ્રવ્ય તથા ગૃહસ્થને કર-ચાકરને બેટા-બેટીને પરિવાર. તેમ વેષધારીને નેર–ચાકર, અને ચેલા-ચેલીને વ્યવસાય, આ મમત્વભાવે પરિગ્રહ છે.) Page #238 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪) અથવા આ છ જવનિકાયમાંજ અથવા, વિયભૂત ( વસ્તુરૂપ) થોડું વિગેરે જે દ્રવ્ય કહ્યું તેમાં મૂછ કરતાં પરિચહ ધારી બને છે. તે જ પ્રમાણે અવિરત (સંસારી) રહ્યા છતાં હું વિરત છું, એવું બોલતે અલ્પ-પરિગ્રહ રાખવાથી પણ પરિગ્રહધારી બને છે. એ જ પ્રમાણે બીજા 9તેમાં પણ જાણવું. કારણકે તેણે આનું નિવારણ ન કરવાથી એક દેશ (ડે) અપરાધ કરવાથી પણ સંપૂર્ણ અપરાધપણને સંભવ થાય છે. * શંકા–જે, આ પ્રમાણે અલ્પ-પરિગ્રહ પણ રાખવાથી પરિગ્રહપણું થાય છે. તે, હાથમાં ભજન કરનારા દિગંબર-(વારહિત,) તથા સરફરક બેટિક વિગેરે જે છે, તેઓ અરગ્રહવાળા મુનિ થશે. કારણકે, તેમને તેવા છેડા પરિગ્રહને પણ અભાવ છે. આચાર્યનું સમાધાન–તેમ નથી; કારણકે, “ પરિગ્રહને અભાવે છે.” એ હેતુ અપ્રસિદ્ધ (m) છે. સાંભળે. સરસ્ક ( ) ને અસ્થિ ( ) વિશેરેને પરિગ્રહ છે, અને બેટિને પછી વિગેરેને પરિગ્રહ છે. આ (બાહ્ય પરિગ્રહ છે,) તથા અંદરને પરિગ્રહ, પણ છે. કારણકે, શરીરધારી છે, તથા આહાર વિગેરે પરિગ્રહ તેમને વિદ્યમાન છે. ધર્મને ટેકે આપવારૂપ તે હોવાથી નિર્દોષ છે એમ Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૧૫) કહેશે તે, અમને પણ તે સમાન જ છે. તે પછી, દિગઅર (નગ્નપણના) આગ્રહને કદાગ્રહ શામાટે જોઈએ? હવે, જે અલ્પ (ડ) વિગેરે પણ પરિગ્રહ રાખે છે, અને અપરિગ્રહપણાને અભિમાન રહે છે, તેમને બહાર શરીર વિગેરે મિટા અનર્થને માટે થાય છે, તે બતાવે છે પત્ત તે એ અલ્પબહુપણ વિગેરેના પરિગ્રહ વડે કેટલાકને પરિગ્રહપણું નરકાદિ ગમનના હેતુ પણાથી અથવા બધાને તેને અવિશ્વાસ થતા હોવાથી મહાભય રૂપ થાય છે, કારણકે આ પ્રકૃતિ (સ્વભાવ) પરિગ્રહની છે, અથવા તે પરિગ્રહ ધારી પતે બધાથી ચમકે છે. (કે મારે પરિગ્રહ કેઈ ન લેઈ લે) અથવા દિગંબરને આ શરીર નભાવવા આહારદિક લેવા બીજુ અલ્પ પાત્ર વકત્રાણ (કપડું) વિગેરે રૂપ ધર્મોપકરણના અભાવથી ગૃહસ્થના ઘરમાં આહાર વાપરતાં સમ્યગ ઉપાયના અભાવથી અવિધિએ અશુદ્ધ આહાર વિગેરે ખાતાં કર્મ બંધથી ઉત્પન થએલ મહા ભયને હેતુ હેવાથી મહાભય છે, તથા આ ધર્મ શરીરને બધી રીતે આછાદન (ઢાંકવા) ના અભાવથી બીભત્સ હોવાથી બીજાઓને મહાભય રૂપ છે. આ પ્રમાણે પરિગ્રહ મહાભય છે, તેથી કહે છે કે -અસંત લોકનું અલ્પ વિગેરે વિશેષવાળું દ્રવ્ય તેમને મહાભય રૂપ છે, (સૂત્રમાં ચ શબ્દ પુનઃ ના અર્થમાં છે, Page #240 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬) શું વાક્યની શોભા માટે છે, અથવા લેક વિત્તને બદલે લેકવૃત્ત લઈએ તે આહાર ભય મૈથુન પરિગ્રહ સંજ્ઞાવાળું લેશ્ર્વર છે. તે લેકેનું વલણ મેટા ભયને માટે છે. એવું ઉત્તમ સાધુએ જ્ઞ પરિણાવટે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે લોકોની સંસારી ચેષ્ટાઓને ત્યાગી દેવી, તે ત્યા'ગનારને શું થાય, તે કહે છે, gu –એ થોડું ઘણું દ્રવ્ય સંગ્રહ કરવાનું અથવા શરીર આહાર વિગેરેની મૂછને ન કરવાથી તે પરિગ્રહ રાખવાથી શનું દુઃખ તે સાધુને ન થાય-આના સંબંધમાં લકિક કથા જાણવા જેવી છે. એક સંન્યાસી રેજ એકેક ઘરથી સીધું લઈ સતિષથી રહેતે, કઈ બાઈને પરગામ જવાનું હોવાથી તેણે લાવી સીધું પ્રથમ આપ્યું. એમ ઘણી બાઈઓએ ચિંતા ટાળવા પ્રથમ સીધું આપવાથી સંન્યાસીને બે મણ બે થયો, તે ઉપાડવા એક નાનું ઘેડું માગી લીધું તેને છુટું મુકતાં કેઈના ખેતરમાં બગાડ કરવાથી રાજ્યના કાયદા પ્રમાણે દંડ ન ભરવાથી સંન્યાસીને ચાબખાને માર ખાવ પડે, તે વખતે સંન્યાસીને પરિગ્રહનું દુઃખ સમજાયું, અને પરિગ્રહ ત્યાગી ખરે સંન્યાસી થયે, અને બીજી બાઈને ચિંતા કરવી ન પડે, માટે સાધુ માફક ઉદર પૂર્તિનું રાંધેલું અન્ન લેવા લાગ્યા) વળી. से सुपडिबुद्धं सूवणीयं ति नच्चा पुरिसा पर. Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૧૭) - मक्खू विपरिकम्मा, एए चेव बंभवेरं त्तिबेमि, से सुयं च मे अज्झत्थयं च मे - बंधपमुक्खो अन्झस्थेव, इत्थ विरए अणगारे दोहरायं तितिक्खए, पमसे बहिया पास, अपमत्तो परिव्वए, एवं मोर्ण सम्म अणुवासिज्जासि तिमि (सू० १५०) लोक: सार अध्ययने द्वितीयांद्देशकः ॥५- २॥ ', મે તે પરિગ્રહ છેડનારને સારી રીતે પ્રતિષદ્ધ તથા સારી રીતે ઉપનીત જ્ઞાન વિગેરે છે, ( પરિગ્રહ છેાડનારને સારી રીતે ત્રણ રત્નની પ્રાપ્તિ છે) એવુ' જાણીને ગુરૂ કહે છે, હે માનવ ! તું પરમ જ્ઞાન ચક્ષુવાળા બનીને અથવા મેાક્ષની એકટષ્ટિવાળા બનીને જુદી જુદી જાતના તપ અનુઘ્યાનની વિધિવડે સયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કર, શા માટે આ પરાક્રમ કરવાને ઉપદેશ કરે છે.? પભુત જેએ આ પરિગ્રહથી વિરક્ત બનીને પરમ ચક્ષુવાળા થયા છે, તેમાંજ પરમાંથી બ્રહ્મચય છે, પણ ખીજામાં નથી, કારણ કે બ્રહ્મચર્ય'ની નવવાડ મીજામાં નથી, અથવા બ્રહ્મચય' નામને આ શ્રુતસ્કંધ છે, અને તેનુ' વાચ્ય પણ બ્રહ્મચર્ય છે, તે આ બ્રહ્મચય પરિગ્રહ ન રાખનારાઓમાંજ છે. આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે, કે મેં કહ્યું, અને હવે કહીશ, તે બધું સર્વજ્ઞના ઉપદેશથી કહુ છુ, તે મતાવે છે, સમુ Page #242 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) અવ –જે જે કહ્યું, અને જે હવે કહીશ, તે મેં તીર્થકર પાસે સાંભળ્યું છે, અને તે પ્રમાણે મારા આત્મામાં સ્થિર થયું, માટે અધ્યાત્મ છે, એટલે મારા ચિત્તમાં પણ તેજ પ્રમાણે છે, શું છે? તે બતાવે છે, બંધથી મિક્ષ તે બંધ પ્રક્ષ છે, તે અધ્યાત્મમાંજ છે, અને અધ્યાત્મ તે બ્રહ્મચર્ય છે, બ્રહ્મચર્યવાળાને મેક્ષ છે, વળી ઈન્થ આ પરિગ્રહ રાખવાથી વિરત તે છે, પ્ર.-કેણ છે? ઉ.-જેને ગૃહ નથી તે અણગાર છે, તે સાધુ દીર્ઘરાવ (આખી જીંદગી) સુધી પરિગ્રહના અભાવવાળે બનીને ભૂખ તરસ વિગેરેનાં આવેલાં કષ્ટને સહન કરે, વળી ગુરૂ ઉપદેશ કરે છે, ઘ-વિષયે વિગેરે પ્રમાદેથી ધર્મથી વિમુખ થએલા ગૃહ તથા વિષધારીઓને તું જે, દેખીને શું કરવું? તે કહે છે અપ્રમત્ત બનીને સંયમ-અનુષ્ઠાનમાં યત્ન કરે. વળી, પણ આ પૂર્વે કહેલું સંયમ-અનુષ્ઠાન મુનિનું સર્વસ્વમાન છે. તે સર્વજ્ઞનું કહેવું છે, તે સારી રીતે પાળવું આ પ્રમાણે હું કહું છું. ત્રીજો ઉદેશે. - હવે ત્રીજો ઉદેશે કહે છે. તેને અર્થ આ પ્રમાણે છે–બીજા ઊદ્દેશામાં કહ્યું કે – અવિરતવાદી તે, પરિગ્રહવાળો છે, અને આ ત્રીજા ઊદેશામાં તેથી ઊલટું કહે છે. આ પ્રમાણે સંબંધથી આવેલા આ ઊદેશાનું પહેલું સૂત્ર કહે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ (૨૧૯) आवंती केयावती लोयंसि अपरिग्गहावंती एएसु चे व अपरिग्गहावंती, सुच्चा वई मेहावी पंडिआण निसामिया सामियाए धर्म आरिएहिं पवेइए जहित्थ मए संधी झोसिए एवमन्नत्थ संधी दुज्जो सए भवइ, तम्हा बेमि नो निहणिज वीरियं (g૦ ૧૨) - આલોકમાં જે કંઈ પરિગ્રહવાળા વિરત સાધુઓ છે, તે બધાએ આ અલ્પ વિગેરે દ્રવ્ય છેડે; છતે અપરિગ્રહધારી મુનિ બને છે, અથવા છ જીવનકાર્યમાં મમત્વભાવ તજવાથી અપરિગ્રહધારી થાય છે. પ્ર–ઠીક. પણ, અપરિગ્રહભાવ કેવી રીતે બને? તે કહે છે. તેવા વતિ. (બીજી વિભક્તિના અર્થમાં પ્રથમ વિભક્તિ છે, તેથી) વાણી તે આ તીર્થકરે કહેલા આગમરૂપ–આજ્ઞાને સાંભળીને મેધાવી ( મર્યાદામાં રહેલે) શ્રુતજ્ઞાન ભણેલે હેય ઊપાદયને સમજી તત્ત્વ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ જાણનારે બને તથા, પંડિત તે ગણધર આચાર્ય વિગેરેનાં વિધિ નિયમરૂપ-વચનેને સાંભળી સચિત્ત-અચિત્ત વસ્તુને જાણ બની તેના પરિગ્રહને ત્યાગ કરી અપરિગ્રહી બને. પ્ર. ઠીક. તેમ હશે; પણ, નિરાવરણ જ્ઞાન ઉત્પન્ન થએલા તીર્થકરને કયે સમયે વાણુને ચેગ (ઊપદેશ) થાય છે, કે અમે સાંભળીએ ? Page #244 -------------------------------------------------------------------------- ________________ (૨૦) - ઉત્તર–ધર્મ કથાના અવસરમાં, પ્ર. તેઓએ કે ધર્મ કો? એવી શંકા દૂર કરવા કહે છે. સાપ. સમતા એટલે, શત્રમિત્રમાં સમભાવ રાખવે તેના વડે આર્યોએ ધર્મ કહે છે. કહ્યું છે કે – जो चरणेण बाई, आलिंपई वासिणाव तच्छति । संथुणइ जोअजिंदति, महमिणो तत्थ समभावा ॥१॥ - જે કે ભક્તિથી મુનિને ભુજા ઉપર ચંદનને લેપ કરે, અથવા વાંસલાથી કામ લે, અથવા કેઈ સ્તુતિ કરે, કઈ નિદે તે પણ તે મુનિ બધા જ ઉપર સમભાવ રાખે છે. (તે જ મહર્ષેિ છે) અથવા આર્ય એટલે દેશથી ભાષાથી કે ઉત્તમ આચરણથી તેઓ આર્ય ( સુધરેલા) છે, તે બધા ઉપર ભગવાને સમભાવ રાખી ઉપદેશ આપેલ છે. તેજ કહ્યું, છે કેકરા guખાણ પાથ, તણા તુરક વ્ય-વિગેરે. * જેમ પુણ્યવાનને ધર્મ સંભળાવે, તેમ તુચ્છને પણ ધર્મ સંભળાવે અથવા શમિ (શમ. શાંતિધારક) ને ભાવ તે શમિતા તે શાંત હદય રાખીને બધા હેયધર્મ (કુરીવાજે) ને ત્યાગવાથી આર્ય બનેલા તેમણે પ્રકર્ષથી અથવા પ્રથમથી આધર્મ કહો છે અર્થાત પાચે ઇંદ્રિયે. તથા મનને કબજે કરવા વડે (કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી) તીર્થકરેએ ધર્મ કો. ઠીક એમ હશે, તેવી રીતે બીજા Page #245 -------------------------------------------------------------------------- ________________ (૨૨૧) એએ પણ પિતાના અભિપ્રાય પ્રમાણે ધર્મો કહા છેજ, આવી શકા થાય, તે દૂર કરવા આચાર્ય કહે છે, કે તેમ નહીં. આ ધર્મ ભગવાનેજ કહે છે, તે કહે છે, ત્ય વિગેરે દેવતા અને મનુષ્યની સભામાં ભગવાને આ પ્રમાણે કહ્યું, જેમ મેં અહીં જ્ઞાન વિગેરે મેક્ષસંધિ (અવસર) સેવન કર્યો છે, અથવા આ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ મેક્ષ માર્ગમાં અથવા સમભાવ રૂપમાં તથા ઇન્દ્રિય નેઇદ્રિયના ઉપશમમાં મેં મેક્ષાભિલાષી બની પોતાની મેળેજ સંધાય. તે સંધિ) અથવા જે કર્મ સંતતિ સધાય અને એક ભવથી બીજા ભવમાં સાથે જાય તે આઠ પ્રકારના કર્મ સંતતિરૂપ છે. તેને ક્ષય કરી મેં (તીર્થકરેએ) ધર્મ કહે. તેજ સેક્ષ માર્ગ છે, પણ બીજો નહીં. તે કહે છે જેમ મેં અહીં કર્મ સમૂહ (સંધિ) તેડ. તેમ અન્યત્ર બીજા અન્ય તાર્થિ કે કહેલા મેક્ષ માર્ગમાં કર્મ સંતતિ રૂપ સંધિ હૃક્ષય તે દુખે કરીને ક્ષય થાય તેમ છે, કારણ કે તે અસમીચીન પણે હોવાથી તેમાં ખરા ઉપાયને અભાવ છે. - જે જિનેશ્વરે અહીં કર્મસંધિ તેડયો છે, તે શું સમ- . જવું તે કહે છે, જેમ આજ માર્ગમાં રહીને ઉત્કૃષ્ઠ તપશ્ચર્યા વડે મેં કર્મ અપાવ્યું, તે જ પ્રમાણે અન્ય સુમુક્ષુ પણ સંયમ્ર અનુષ્ઠાનમાં તથા તપમાં પિતાની શક્તિને જે, પણ પ્રમાદ ન કરે, સુધર્માસ્વામીએ પોતાના Page #246 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨) શિષ્યને કહ્યું કે આ પ્રમાણે પરમ કારૂણ્યથી ભીંજાયેલા હૃદયવાળા અને પરહિતને એક ઉપદેશ દેનારા શ્રી વીર વર્ધમાન સ્વામીએ અમને કહ્યું છે. આ પ્રશ્ન-ક માણસ એવી ક્રિયા કરનારે થાય? તે કહે છે. जे पुव्वुठाई नो पच्छा निवाई, जे पुबुहाई पच्छा निवाई, जे नो पुबुद्धायी नो पच्छा निवाई सेऽवि तारिसिए सिया, जे परिन्नाय लोगमन्ने કાંતિ દૂ૦ ૧૧૨ / જે કેઈએ સંસારને (અસ્થિર) સ્વભાવ જાણવાવડે ધર્મ ચરણમાં એક તત્પર મનવાળો બનીને પ્રથમથી દીક્ષાના અવસરે સંયમ અનુષ્ઠાન કરવાને તૈયાર થએલે હેય તે પૂર્વોત્થાયી છે, અને પછીથી શ્રદ્ધા તથા સંવેગથી વિશેષથી વધતા પરિણામવાળે હેય, તે તે ચારિત્રથી ભ્રષ્ટ થતું નથી, (પડવાના સ્વભાવવાળે તે નિપાતિ છે. એટલે ચારિત્ર લેઈને નિપાત કરે તે નિપાતી છે, આ નિપાતી ને હોય તે નિપાતી કહેવાય છે એટલે સિંહ પણે ઘરથી નીકળી દીક્ષાલે, અને લીધા પછી સિંહ માફક પાળે, તે ગણધર ભગવંત જેવા પહેલા ભાગમાં સાધુ જાણવા, બીજો ભાગે સૂત્ર વડે બતાવે છે, પહેલાં ચારિત્ર લે તે પૂર્વોત્થાયી પછી કર્મ પરિણતિના વિચિત્ર પણાથી તેવી ભવિતવ્યતાના કારણે નાદિષણ માફક પડી જાય (ચારિત્ર Page #247 -------------------------------------------------------------------------- ________________ (૨૨૩ ) ગાઢામાહિલ માફક સમ્યગ મુકી દે) અને કાઈ તે દનથી પણ દૂર થાય. ત્રીજા ભાંગામાં અભાવ હોવાથી લીધેા નથી, તે આ છે, તે નોપુન્દ્વાથી ઋાનિવાર્તા ' એટલે પૂર્વે દીક્ષા લે, તે પછી નિપાત કે અનિપાત કહેવાય. ધમ વાળા હાય, તા ધર્માંની ચિ'તા કહેવાય, પણ દીક્ષા લીધાનેજ નિષેધ હાય તે દીક્ષામાં રહયા, કે ગયા, તેની ચિતાજ તે સંબધી દૂર રહી, ચોથા ભાંગા બતાવે છે. જેણે પૂર્વે દીક્ષા લીધી નથી; તે પાછળથી પડતા નથી. તે અવિરત એટલે, ગૃહસ્થ જાણવા; તેને સમ્યગ વિરતિના અભાવથી પાતે દીક્ષા લેતા નથી; અને દીક્ષા લીધા પછીજ પડવાના સંભવ થાય; પણુ, દીક્ષા લીધા વિના તેને સભવ ન હાવાથી પડતા નથી; અથવા તે ભાંગામાં શાક્ય મત વિગેરેના સાધુઓ જાણવા. કારણકે, તેમનામાં ચારિત્ર લેવુ' અને મુકીદેવુ'; એ જૈન રીતિએ અનેનો અભાવ છે. શકા——ગૃહસ્થા ચોથા ભાંગામાં છે તે ખેલવુ' ગ્ય છે, કારણકે, તેમનામાં સાવદ્ય-અનુષ્ઠાન છે, અને દીક્ષા ન લેવાથી મહાવ્રતને લેવાની પ્રતિજ્ઞારૂપ-મદીર (મેરૂ) પર્વતના આરોપ ( ચડવા )ના અભાવથી પડવાના અભાવ છે. પણ શાકય મત વિગેરેને દીક્ષા લેવાથી પડવાના સ‘ભવ છે, તો કેવી રીતે પડવાના અભાવ ન હોય ? Page #248 -------------------------------------------------------------------------- ________________ (૨૨૪) ઉત્તર–શ-તે શાકયાદિ સાધુ સમુદાય ને પણ પાંચ મહાવ્રત ભારના આરેપણના અભાવથી તથા તેમના અનુષ્ઠાન સાવધ વ્યાપારવાળાં હોવાથી પૂર્વોત્થાયી નથી, તેમ દીક્ષાના અભાવથી પશ્ચાત્ નિપાતા પણ નથી તેથી તે ગૃહસ્થ સમાનજ છે, કારણ કે તે બંનેમાં આસ્રવ દ્વારનું રેકાણું નથી, અથવા ઉદાયી રાજાને મારનારા વિનય રત્ન સાધુ જે કપટી ચેથે ભાંગે છે. તે જ પ્રમાણે બીજા પણ જેઓ સાવદ્ય અનુષ્ઠાન કરનારા છે. તે પણ તેવાજ છે, તે બતાવે છે. જેઓ સ્વચૂધ્યા (જૈન મતના) પાસસ્થા. (પતિત સાધુ) વિગેરે બંને પ્રકારની પરિજ્ઞા વડે લેક સ્વરૂપને જાણી (વ્રત સમજીને લેઈને) પાછા રાંધવા રંધાવવા માટે તેજ લેક (ગ્રહ)ને આશ્રયે રહે છે, અથવા ગૃહસ્થને શોધે છે તેના ઉપર મમત્વ કરી આધાકમાં આહાર લે છે) તેઓ પણ ગૃહસ્થ સરખાજ જાણવા, આ પિતાની બુદ્ધિથી નહીં. પણ શાસકારનું વચન છે, તે બતાવે છે. -: एयं नियाय मुणिणा पवेइयं, इह आणाकखी पंडिए अणिहे, पुधावररायं जयमाणे, सया सीलं सुपेहाए सुणिया भवे अकामे अझंझे, इमेण चेर सुमाहि, किते जुझेण बज्झो ? ॥ सू० १९३॥ –જે ઉત્થાન નિપાત વિગેરે પૂર્વે બતાવ્યું, તે Page #249 -------------------------------------------------------------------------- ________________ (૨૫) કેવળ જ્ઞાનના અવલોકનવડે જાણીને તીર્થકરે કહ્યું છે, અને આ બીજું કહ્યું છે, જ આ મોનીંદ્ર પ્રવચનમાં રહેલે તા. તીર્થંકરના ઉપદેશને સાંભળવાની ઈચ્છાવાળે તે, આજ્ઞાકાંક્ષી ગમના અનુસાર પ્રવૃત્તિ કરનારું છે. પ્ર. કણ એ છે? ઉ૦ સદ અસદુના વિવેકને જાણનારે તથા સનેહરહિત રાગશ્રેષથી પ્રમુક્ત રાતદિવસ ગુરૂની આજ્ઞામાં રહેનારા યર્નવાળા થાય તે બતાવે છે. રાત્રિના પહેલા પહેરે તથા છેલા પહોર સદાચારથી વર્તે; અને વચલા બે પહેરમાં ચોક્તવિધિઓ નિદ્રા લે, અને વૈરાગ્રાદિક (સૂત્રાર્થ-ચિંત્વન) કરે. આ પ્રમાણે રાત્રિની યતા બતાવવાથી દિવસનું પણ સમજી લેવું. કારણ કે, આદિત લેવાથી મધ્યનું અવશ્ય આવી જાય છે િર વળી સતા. સર્વકાળ ૧૮૦૦૦ ભેદવાળું શીલા અથવા સંયમ પાળે; અથવા શીળ ચાર પ્રકારનું છે. મહાવ્રતને સારી રીતે પાળવા, ત્રણ ગુણિએ પાળવી. . પાંચ ઇદ્ધિનું દમન કરવું, કષાયને નિગ્રહ કરે. આ પ્રમાણે ચાર પ્રકારનું શીળ વિચારીને મેક્ષના અગપણે પાલન કરજે; પણ એક નિમેષ (આંખને ફરકવાને કાળ) માત્ર પણ પ્રમાદવશ ન થઈશ. પ્ર. કયે માણસ શીળને સપ્રેક્ષક થાય? તે કહે છે જે શીળનાં. રક્ષણનું ફળ (મોક્ષગમન) છે, તથા કુશીલ સેવવાનું ફળ નરકગાસન વિગેરે આગમથી જાણે છે, તે ગીતાર્થસાધુ ગામ-ઈચ્છા Page #250 -------------------------------------------------------------------------- ________________ (૨૨૬) મદન કામ (સંસારી વાસા) રહિત બને, તથા તેને ઝંઝા (માયા અથવા લેભ ઈચ્છા) ન હય, તેથી અઝંઝ કહેવાય, અને કામ તથા ઝઝાને પ્રતિષેધ કરવાથી મેહનીયના ઉદઅને પ્રતિષેધ કર્યો, અને તેના પ્રતિષધથી શીલવાળા બને, એને ભાવાર્થ આ છે કે ધર્મ સાંભળીને અકામ (સુશીલ) થાય, અને અઝઝ થવાથી અમાયી થાય, આ બંને ગુણથી ઉત્તર ગુણ લીધા, અને તે ઉપલક્ષણથી મૂળગુણ (મહાવ્રત) પણ લીધાં, તેથી અહિંસક સત્યવાદી પણ થાય, વિગેરે સમજી લેવું, શંકા-જીવથી શરીર જુદું છે, આવી ભાવના ભાવે નાર તથા પિતાનું બળવીર્ય ગેપડ્યા વિના ધર્મ કરનાર ૧૮૦૦૦ શીલાંગ ધારણ કરનારને તથા ઉપદેશમાં કહેવા મુજબ વર્તવા છતાં પણ મારે સર્વથા કર્મમલ દૂર નથી થયે, તેથી તમે તેનું અસાધારણ કારણ. કહે કે જેના વડે હું શી સંપૂર્ણ કર્મમલ કલંકથી રહિત થાઉં, હું આપના ઉપદેશથી સિંહ સાથે પણ યુદ્ધ કરીશ, કારણ કે કર્મ ક્ષય કરવા માટે હું તૈયાર થયે છું, તેથી કંઈ પણ મને અશક્ય નથી, તેને ઉત્તર સૂત્રકાર આપે છે, ઇંદ્રિય તથા મનરૂપ દારિક શરીર વડે તું યુદ્ધ કર કારણ કે તે વિષય સુખને પિપાસુ બની વેચ્છાએ ચાલી તારું અહિત કરે છે, તેથી Page #251 -------------------------------------------------------------------------- ________________ (२२७) એનેજ સુમાર્ગે ચાલીને વશ કર, બીજા બાહય શત્રુ સાથે યુદ્ધ કરવાની શી જરૂર છે? અંદર રહેલા તારા છ શિપુને જય કરવાથી બધું કાર્ય સિદ્ધ થશે, તેથી બીજું કંઈ પણ વધારે દુષ્કર નથી પણ આજ સંયમ વિગેરે સામગ્રી અગાધ સંસાર સમુદ્રમાં ભટકતા છવને કરડે કાંડે (હજારે) ભાવે પણ મળવી દુર્લભ છે! તે સૂત્રકાર બતાવે છે, जुडारिहं खलु दुल्लहं, जहित्य कुसलेहिं परि. ना विवेगे भासिए, चुए हु बाले गन्भाइस रवइ, अस्मि चेयं पवुचह, रूवास वा छवासवा संह एगे संविड पहे मुणी, अन्नहा लोग मुवेहमाणे, इय कम्म परिणाय सवसो से न हिंसह, संजमई नो पगभइ, उवेहमाणो पत्तेयं सायं, वण्णाएसी नारभे कंचणं, सव्व लोए एग प्पमुहे विदिस पइन्ने निविण्मचारी अरए पयासु ॥ सू० १५४ ॥ આ આદારિક શરીર ભાવ યુદ્ધ કરવાને ચગ્ય છે, લખવું શબ્દ નિશ્ચયના અર્થમાં છે, અને તે ભિન્ન કમવાળે છે) તે ખરેખર દુર્લભજ છે, અર્થાત્ તે દુઃખેથી જ પ્રાપ્ત થાય ननु पुनरिद मति दुर्लभ, मगाध संसार जल विविभ्रष्टम्, मानुष्यं खद्योतक, तडिल्लवा विलसित प्रतिमम् ॥१॥ Page #252 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮) આ અતિ દુર્લભ મનુષ્યપણું અગાધ સંસાર સમુદ્રમાં પડેલને ખરજીવા (આગીયે કીડે) જેવું કે વીજળીના ઝબકારા જેવું થડો કાળ રહેનારૂં મળેલું છે! વિગેરે સમજવું જોઈએ. અથવા બીજી પ્રતિમાં “દાજે ૨ કુર”પાઠ છે, તેમાં સંગ્રામ (લડાઈનું) યુદ્ધ અનાર્ય (જંગલી પણાનું) છે અને પરિષહ વિગેરેથી લડવું તે આર્ય યુદ્ધ છે, તેથી તે દુર્લભ છે. માટે હે શિષ્ય! તેની સાથે યુદ્ધ કર, તેથી તારાં બધાં કર્મના ક્ષયરૂપ–મક્ષ થોડા વખતમાંજ થશે, અને તેથી ભાવયુદ્ધ કરવા ગ્ય ઔદારિક-શરીર મેળવીને કેઈક મનુષ્ય તે, તેજ ભવે મરૂદેવી માફક બધાં કર્મને ક્ષય કરે છે, કેઈ તે, ભરત રાજા માફક (પૂર્વ ભવે આશ્રયી સાત આઠ ભાવમાં મોક્ષ મેળવે છે, અને કોઈ તે અર્ધ પુદગલ પરાવર્તન થયા પછી મોક્ષ મેળવે છે, પણ અપર (અભવી) મે નહીં જાય, શા માટે? તે કહે છે, જેમાં જે પ્રકારે આ સંસારમાં કુશલ તીર્થકરેએ પરિજ્ઞા વિવેક (પરિજ્ઞાન વિશિષ્ટતા) કેઈને કંઈ પણ અધ્યવસાય સંસારને વિચિત્ર હેતુ બતાવ્યું છે, અને તેજ બુદ્ધિમાને સ્વીકારવું જોઈએ, હવે પૂર્વે કહેલું પરિજ્ઞાનનું જુદા જુદાપણું બતાવવા કહે છે, (ભવ્ય અને અન્યપણું સ્વભાવથીજ છે. ભવ્ય કાળાંતરે પણ મેલમાં જશે, પણ અભવ્ય નહીં જાય) કઈ . # ૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ R (૨૨૯) દુર્લભધિ દુર્લભ પણ મનુષ્યપણું પામીને તથા એક્ષમનના એક હેતુરૂપ ધર્મ પામીને પણ કમના ઉદયથી ફરીથી પણ ધર્મથી ભ્રષ્ટ થઈ બોલ (ભૂખ) જીવ ગર્ભ વિગેરેમાં જાય છે, એટલે ગર્ભ જેમાં પ્રથમ છે, એવી કુમાર ચિવન વિગેરે અવસ્થાઓમાં વૃદ્ધ થઈ જાય છે, અને (એને પ્રિયમાનીને) એ અવસ્થાઓ સાથે મારે વિયેગ ન થાએ એવાં વિચારવાળા બને છે, અથવા ધર્મથી ભ્રષ્ટ થઈને એવાં કામ કરે છે, કે જેના વડે તે બાળજીવ તેવી તેવી ગર્તા વિગેરેની પીડાઓના સ્થાનમાં ઉત્પન્ન થાય છે, “જિ” (કઈ પ્રતિમા પાઠ છે) એટલે જાય છે (એ. અર્થ લેવો) છે. ઠીક, એમ હશે પણ આવું ક્યાં કહ્યું છે? ઉ–જે પૂર્વે કહ્યું છે, કે આ જિનેશ્વરના વચનમાં પ્રકર્ષથી કહ્યું છે. અને હવે પછી પણ તેજ કહે છે, “ ”—ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં રાગી થએલે, અથવા રસ ઇંદ્રિયમાં સ્પર્શ ઈદ્રિયમાં રાગી થલે ક્ષણમાં પ્રવર્તે છે, ક્ષણને અર્થ હિંસા છે, તેથી જેમ તે હિંસામાં વર્તે છે, તેમ જૂઠ વિગેરેમાં પણ પ્રવર્તે છે, પણ રૂપ વિષયમાં પ્રધાન હેવાથી તથા તે રૂપવાળું હવાથી (તુત તે કે ડિતું હવાથી) લીધું છે, અને આસ્રવ (પાપ) દ્વારમાં મુખ્ય અને પ્રથમ હેવાથી તે લીધેલ છે, અર્થાત્ અજ્ઞાની માણસ રૂ૫ વિગેરે માટે ધર્મથી ભ્રષ્ટ થઈને ગર્ભ વિગેરેનાં Page #254 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સુખ ભોગવે છે. એમ આ જિનેશ્વરના માર્ગમાં કહેલ છે, પણ જે ડાહ્યા માણસે આ વિષય રસને પાછું ગર્ભાદિ ગમનને હેતુ જાણીને પિત ધર્મથી ભ્રષ્ટ ન થઈને હિંસા વિગેરે આસ્રવ દ્વારથી દૂર રહે છે, તે કે થાય, તે કહે છે. તે એકલેજ છદ્રિય મુનિ ત્રણ જગતને માનના અનીને સમ્યગ રીતે તેણે મેક્ષ માર્ગ પગ તળે ખુંદી નાંખે છે, એટલે જ્ઞાન દર્શન ચારિત્ર વડે મોક્ષ માગ સંમુખ કયો છે, તથા બીજી પ્રતિમાં “સંવિદ મ” પાઠ છે, એટલે તે છદ્રિય મુનિએ ભય જ છે, એટલે જે હિંસા વિગેરે આસ્રવ દ્વારથી દૂર રહે તે મુનિજ બુંદેલા મોક્ષ માર્ગવાળે છે. વળી બીજી રીતે મુનિ હોય તે કહે છે, જે વિષથ કષાયથી પરાભવ પામેલ છે, હિંસા વિગેરે કૃત્યમાં રક્ત છે, તે ગૃહસ્થ અથવા પાખંડી જન સમૂહ છે તેને રાંધવા રંધાવવામાં અથવા આદેશિક તથા સચિત્ત આહાર વિગેરેમાં રક્ત છે. તેવાની (દુર્દશા વિચારી) તેની સંગતિ ન કરતે, અને તેવા પાપમાં પિતાના આત્માને ન જેડત, અશુભ વ્યાપાર છોડીને, મેક્ષ માર્ગ જાણનારે મુનિ બને છે, લેકને ઉલટા માર્ગે ચાલેલા જેઈને પોતે શું કરે? તે કહે છે. પૂર્વે કહેલા અશુભ હેતુઓથી જે કર્મ બાંધ્યું છે તેનાં ઉપાદાને કારણે સંપૂર્ણ જ્ઞ પરિણા વડે સમજીને પ્રત્યાખ્યાન પરિશ વડે સર્વથા છોડે, કેવી રીતે Page #255 -------------------------------------------------------------------------- ________________ (૨૩૧) ' ". : કૈારે તે કહે છે. તેજ તે ક્રમ છેડનારા કાચ વાચા અને મન વડે જીવાની હિંસા ન કરે, ન મરાવે, મારતાને ભલા ન જાણે, વળી પાપાનાં ઉપાદાનમાં પ્રવર્ત્તતા પોતાના આત્મા ને રીકે, અથવા સત્તર પ્રકારના સંયમમાં આત્માને જોકે, અથવા આ ચાર સપૂર્ણ પાળવા સયમ માફક તે આચ રણ કરે, વળી ‘નો જન્મ એટલે અસયમ કમ માં (પાપના ઉદયથી) પ્રવર્ત્તતા છતાં પ્રગલ્ભતા (ધૃષ્ટ પશુ) ન કરે, પાપના ઉદયથી છાનુ' ફુકમ કરે તેા પણ લાયમાન થાય, (પશ્ચાત્તાપ કરે) પણ ધૃષ્ટતા ન કરે (કે એમાં શું પાપ છે ?) વળી આ બતાવવાથી એમ સૂચવ્યુ કે મેક્ષ મા જાણેકે મુનિ ક્રોધ ન કરે, ન જાતિ વિગેરેના અહંકાર કરેન કપટ કરે, ન લાભ કરે, શુ' આલબીને આ કરે ? તે કહે છે. ‘કનેક્ષ માળ’ અધાં પ્રાણીનાં મનને પેાતાનુ' અનુકુળ તે સાતા (સુખ) છે. પણ બીજાના સુખ વડે પેતે સુખી નથી, તેમ પારકાના દુ: ખે દુ:ખી નહીં, તેવું જાણીને પાતે હિ'સા ન કરે, દરેક પ્રાણીના સુખને વિચારતા મુનિ શું કરે? તે કહે છે, જેના વડે પ્રશ'સા થાય તે વણું ( કીર્ત્તિ) છે. તેના અભિલાષી અંનીને બધા લાકમાં કાઇપણ જાતના પાપારભ ન કરે. અથવા 'તપસયમ વિગેરેના આરંભ પણ સંશકીતિ માટે કરે નહી, પણ પ્રવચન (જૈનશાસન)ની પ્રભાવના માટે કરે, તેવા પ્રભાવક નીચે મુજાખ છે, Page #256 -------------------------------------------------------------------------- ________________ (૨૩૨) प्रवचनी धर्म कथी वादीनैमित्तिक स्तपस्वी च । विद्यासिडः ख्यातः कवि रविचोद्भावका स्त्वष्टौ ॥ १२ ॥ સિદ્ધાંત ભણેલે, ધર્મ કથા કહેનાર, વાદી (ન્યાયને અભ્યાસી ) જ્યાી ( જોશી ) તપશ્ચર્યા કરનાર, વિદ્યા (ચમત્કારવાળા) સિદ્ધ મંત્રવાળા, કવિ એ આઠ ધર્મના પ્રભાવકા છે. અથવા વણુ તે રૂપ, તેના અભિલાષી ન બને એટલે સુગધી તેલ વિગેરે ન લગાડે, કૈવા બનીને આ સદાચાર પાળે ? હો—બધાં મલ કલ'ક દૂર થવાથી એક તે માક્ષ છે, ભથવા રાગદ્વેષના રહિતપણાથી એક તે સત્યમ છે, તેમાં જેનુ મુખ ગયેલુ' છે, તથા મેક્ષ અથવા તેના ઉપાયમાં એક દૃષ્ટિ (લક્ષ્ય) રાખીને કઇપણ પાપાર'ભ ન કરે, વળી માક્ષ તથા સંયમ તરફ છે. તે દિશા, અને તે સિવાયની બીજી વિદિશા છે, તેમાંથી પ્રક૨ે તરેલા તે વિશ્વિક પ્રતીણ છે. અને એવા હોય તે આર્ભ રહિત મને, કુમાન પરિત્યાગ કરવાથી તે પાપારભના અન્વેષી ન હાય, વળી ચરણ તે ચાર છે, અને તે અનુષ્ઠાન છે. નિવિષ્ણુનું અનુષ્ઠાન કરે તે નિવિષ્ણુચારી છે, કયાંથી હોય ? તે કહે છે. પ્રજ્ઞાવતઃ વાર'વાર જન્મે તે પ્રજા (પ્રાણી) તેમાં અરત હાય, એટલે તેના આરંભથી નિવૃત હોય, અથવા મમત્વ વિનાના હોય, અને શરીર વિગેરેમાં પણ જે મમત્વ Page #257 -------------------------------------------------------------------------- ________________ (૨૩૩) + ક = * * રહિત હોય તે નિર્વિષ્ઠ ચારી જ હોય છે, અથવા પ્રજા (સીએ) તેમાં અરક્ત હોય તે આરંભમાં પણ નિર્વેદ (મેહ રહિત) હેય, કારણ કે કારણના અભાવમાં કાર્યને પણ અભાવ જ હોય છે, અને જે પ્રજામાં અરત અને આરંભરહિત છે, તે કેવું હોય તે કહે છે, सेवसुमं सव्य समन्नागय पन्नाणेणं अप्पाणणं अकरणिजं पावकम्मं तं नो अन्नेसी, जं संमंति पासहा तं मोणं ति पासहा जं मोणति पासहा तं संमंति पासहा, न इमं सक्क सिढिलेहिं अद्विजमा हिं गुणासाए हिं वंक समायारेहिं पमत्ते हिंगार मावसंतेहि, मुणी मोणं समायाए धुणे सरीरगं, पतं लुहं सेवति वीरा सम्मत्तदसिणो, एस ओहं. तरे मुणी, तिपणे मुत्ते विरए वियाहिए तिमि (ફૂ૦ ૬) જોશો તો – વસુ તે દ્રવ્ય છે, અને અહીં તેને અર્થ સંયમ છે, તે જેને હેય તે નિવૃત આરંભવાળા છે. અને તે મુનિ વસુવાળે છે, તથા જે આત્માને સર્વ સમ્યક પ્રકારે આવેલું (મળેલું) પ્રજ્ઞાન તે બધા પદાર્થોને પ્રકાશ કરનારું છે. તેવા આત્મા વડે (પદાર્થોનું પુરૂં જ્ઞાન પ્રાપ્ત કરેલાએ) જે પાપ કૃત્ય કરવા ગ્ય નથી તે પિતે કદીપણું કરવાને ઈચ્છ Page #258 -------------------------------------------------------------------------- ________________ (૨૩૪) નથી, અર્થાત તેિ પરમાર્થને જાણેલે હેવાથી પિતે સાવધ અનુષ્ઠાન કરતું નથી, જે સમ્યગ પ્રજ્ઞાન છે, આજ ગત પ્રત્યાગત સૂત્ર વડેજ બતાવે છે. સમ્યગ એટલે સમ્યગ જ્ઞાન અથવા સમ્યકત્વ છે. તેની સાથે ચારિત્ર છે, આ બંનેનું સહભાવ પણ હેવાથી એકનું ગ્રહણ કરવાથી બીજું પણ ગ્રહણ કરેલું જાણવું, એ ન્યાય છે, જે આ સમ્યગ જ્ઞાન અથવા સમ્યકત્વ છે. તે હે શિષ્યા તમે જુઓ કે મુનિને ભાવ તે મૌન છે, એટલે સંયમ અનુષ્ઠાન તે મન છે, તેને જુઓ, તથા જે માન છે, તે સમ્યગ જ્ઞાન અથવા નિશ્ચય સમ્યકત્વ છે તે તમે જુએ, કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે. તથા જ્ઞાન છે તે સમ્યકત્વને પ્રકટ કરવા પણ છે. તેથી તે સમકર્વ જ્ઞાન ચરણે ત્રણેની એકતા જાણવી, અને આ જેવા તેવાથી પાળવું શક્ય નથી, માટે કહે છે, કે આ સમ્યકત્ર વિગેરે ત્રણ સારી રીતે કરવા તેને શક્ય નથી તે કેને? શિથિલ પુરૂષે જેઓ અલ્પ પરિણામ પણે મંદ વીવાળા છે, તથા જેમનામાં સંયમ તપની ધીરજ તથા દઢપણું નથી તેમને સંયમ પાળવે અશક્ય છે, વળી (આ) પુત્ર કલત્ર વિગેરેના પ્રેમથી જેમનું હૃદય ભીંજાયેલું છે, તેમને પણ સંયમ દુષ્કર છે, તથા જેમને ગુણે તે શબ્દ વિગેરેને આસ્વાદ છે, તેમને સંયમ અશક્ય છે, વળી વક્ર સમાચારવાળા (કપટી) એને અશક્ય છે, તથા વિષય કષાય વિગેરેથી જે પ્રમાદી છે, તથા જેઓને ઘર ઉપર મમત્વ Page #259 -------------------------------------------------------------------------- ________________ (૨૩૫) છે. તે અગાર સેવનારા (મઠધારી બનેલા) ને પપ વર્જન રૂપ સંયમ (મન) અનુષ્ઠાન કરવું અશક્ય છે, (સૂત્રમાં અ ને લેપ થવાથી ગાર છે. પણ અગાર લેવું). પ્ર–ત્યારે કેવી રીતે શક્ય થાય? મુનિ તે ત્રણ જગતને માનનારે, તેનું મન તે મુનિ પણું (બધાં પાપ કર્મ ત્યાગવા રૂપ) છે. તે ગ્રહણ કરીને દારિક શરીર અથવા કર્મ શરીર દૂર કરે, તે ધૂનન (દૂર કરવું) કેવી રીતે થાય ? તે કહે છે. પ્રાન્ત વાસી અથવા વાલ ચણાદિ અથવા અલ્પ આહાર લે, તે પણ વિગઈ રહિત લેખે લે, આ આહાર કણ લે? વીર પુરૂ કર્મ વિદારણ કરવાને સમર્થ હોય તેવા, વળી તે કેવા છે? સમ્યફ દાર્શઓ અથવા સમત્વ દેશીઓ છે, અને જે તુચ્છ લુખે આહાર ખાનાર છે, તેને શું ગુણ થાય તે કહે છે, કે ઉપર બતાવેલ ઉત્તમ ગુણવાળો ભાવઘ (સંસાર) ને તરે છે, કે તરે? મુનિ હોય તે, (અને તેના ગુણ ધારણ કરવાથી) હમણુંજ વર્તમાન કાળમાં તીર્ણ (તય જે) જ છે, અને તે બાહ્યા અત્યંતર સંગના અભાવથી મુક્ત જે જ છે, પ્રઆ કેણ છે? ઉ–જે સાવદ્ય અનુષ્ઠાનથી વિરત હોય છે. આ પ્રમાણે બતાવ્યા સુધમસ્વિામી કહે છે કે મેં એમ ભગવાન મહાવીર પાસે સાંભળ્યું તે તમને કહ્યું, લેકસાર અધ્યયનમાં ત્રીજો ઉદ્દેશ સમાપ્ત થયે. Page #260 -------------------------------------------------------------------------- ________________ * * * (૨૩૬) ચેથે ઉદેશે હવે થે ઉદ્દેશ કહે છે, તેને સંબંધ આ પ્રમાણે છે, પહેલા ઉદેશામાં હિંસા કરનાર વિષારંભ કરનાર એકલા વિહારી હોય તે પણ તેને મુનિત્વને અભાવ. બતાવ્યું, પણ બીજા અને ત્રીજામાં તે હિંસા અને વિષય આરંભ તથા પરિગ્રહ છોડવા વડે સાધુપણું છે, તથા હિંસા કરનાર પરિગ્રહ ધારીના દોષે બતાવ્યા. અને તેનાથી વિરત (મુક્ત) હોય તેજ મુનિ છે, એમ બતાવ્યું, અને આ ચેથા ઉ. શામાં એક્લા ફરનારાને મુનિપણાને અભાવ છે, તેથી તેના દે બતાવવાવડે કારણે કહે છે. આ પ્રમાણે સંબંધથી આવેલા ચેથા ઉદેશાનું આ પહેલું સૂત્ર છે, *गामाणुगामं दूइजमाणस्त दुब्रायं दुप्परकंतं भवह, आवियत्तस्स भिक्खुणो (सू० १५६) બુદ્ધિ વિગેરે ગુણેને શાસ કરે (નાશ કરે) તે ગ્રામ છે. એક ગામથી બીજે ગામ જવું તે ગ્રામાનુગ્રામ છે, દ્રયમાન તે વિચરતે (ધાતુના અનેક અર્થ છે) અર્થાત ગામ ગામ જે સાધુ એકલે વિચરે, તેને કેવા દેષ લાગે, તે કહે છે, દુષ્ટ ગમન તે દુર્યાત છે, એટલે એકલે વિચરે તે નિંદનીય છે, તેને અનુકૂલે પ્રતિકૂલ ઉપસર્ગના કારણે કાં તે અરણીક મુનિ માફક તે ગૃહસ્થ બની જાય, તથા ગતિમાં ભેદ કરવાથી દુષ્ટ વ્યંતરીની જ ઘા છેવા માફ Page #261 -------------------------------------------------------------------------- ________________ (૨૩૭) (પ્રતિકૂલ ઉપસર્ગમાં ચારિત્રથી અશ્રદ્ધાવાળો) થાય, એટલે એકલ વિહારીને ગમન કરતાં ઉપરના રે લાગે છે, તથા દુષ્ટ પરાક્રાંત એટલે એકલે સાધુ જે મકાનમાં રહે તેને ચારિત્ર ભ્રષ્ટ થવાનું કારણ થાય છે, જેમકે સ્થલ ભદ્રની ઈર્ષા કરનાર કેશ્યા વેશ્યાને ઘેર ચેસાચું કરવા જનાર સિંહ ગુફાવાસી મુનિને પતિત થવા વખત આવ્યે, અથવા ચતુષપ્રેષિત ભર્તક ( )ના ઘેર રહેલા મુનિને પિતે મહાસત્યવાન હેવાથી અભ હેવા છતાં પણ દુષ્પરાકાંત થયું, પણ એ પ્રમાણે બધાને દુર્યાત દુપરાક્રાંત થતું નથી, તે બતાવવા વિશેષ ખુલાસો કરે છે, કે અવ્યક્ત (ભિક્ષા લેનારા તે) ભિક્ષુને તે તે લાગે છે, તે અવ્યક્ત કૃત અને વયથી થાય છે. તે બતાવે છે, શ્રત અવ્યક્ત તે આચાર પ્રકલ્પ (બ્રહતું ક૫) અર્થ થી ન ભણે હાય, આ સ્થવિર કલ્પીને આશ્રયી છે. પણ ગચ્છથી નિકળેલા જિનકલ્પીને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન જોઈએ, અને વયથી અવ્યક્ત તે ગચ્છમાં રહેલાને ૧૬ વર્ષ અને જિન કલ્પિને ૩૦ વર્ષની ઉમર જોઈએ, અહીં ભગી થાય છે, - (૧) જે મૃત તથા વયથી અવ્યક્ત (અપૂર્ણ) છે તેને એકલ વિહાર ન કાપે, કારણ કે તેને સંયમ તથા આત્મા. (પિતા)ની વિરાધનાને સંભવ છે. | (ર) મૃતથી અવ્યક્ત પણ વયથી વ્યક્ત છે, તેને પણ Page #262 -------------------------------------------------------------------------- ________________ (૩૮) અગીતાર્થપણાથી સંયમ તથા આત્મ વિરાધનાને સંભવ હોવાથી એકલ વિહારને નિષેધ છે. " (૩) તથા કૃતથી વ્યક્ત પણ વયથી અવ્યક્ત હાથ તેમ પણું બાળકપણાથી સર્વ પ્રકારે પરા ભવના કારણે અને વિશેષથી ચાર તથા કુલિંગિ (અન્ય દર્શની બાવા વિગેરે) ને ભય છે, તેથી તેને પણ એકલવિહાર ન કપે. () પણ છે અને પ્રકારે વ્યસ્ત છે, તેને કારણ પડે અથવા પ્રતિમા સ્વીકારી હય, અથવા (ઉચિત સેબતીના અભાવે) એકલ વિહાર કરે પડે તે કરે, આવાને પણ કારણના અભાવમાં એકલ વિહારની આજ્ઞા આપી નથી. કારણ કે તે એકલવિહારમાં ઈય સમિતિ તથા ગુપ્તિ વિગેરેમાં ઘણું દે થાય છે, તે બતાવે છે. (૧) એકલે ભમતાં જે ઈર્યાપથ (માગ) જેતે ચાલે, તેને પછવાડે ઘેરા વિગેરે દેખવું બની શકે નહીં, અને કૂતરા વિગેરેને દેખવા જાય તે ઈર્યો પથનું ભાન ન રહે એ પ્રમાણે બધી સમિતિઓનું જાણી લેવું, વળી અજીર્ણના કારણે અથવા વાયુના રેકવાથી અથવા રે ઉત્પન્ન થતાં સંયમ તથા આત્માની વિરાધના થાય, તેથી જૈન શાસનની પણ હીલના થાય, તથા તેના ઉપર દયા લાવીને ગૃહસ્થ તેની ચાકરી કરે, તે અજ્ઞાનપણાથી છકાયનું ઉપમદન કરતાં સંયમને બાધા ઉપજાવશે, અને તે Page #263 -------------------------------------------------------------------------- ________________ (૨૯) દયાળુ ગૃહસ્થ ન મળે તે દવા ન કરવાથી તે સાધુની આત્મ વિરાધના થાય, તથા અતિસાર (ઝાડા) વિગેરેમાં પેશાબ ઝાડા. વિગેરેથી કપડાં તથા શરીર ખરડાઈ જવાથી દગચ્છા આવતાં લેકે જૈન ધર્મની હીલના (નિદા) કરે, વળી ગામડા વિગેરેમાં રહેતાં બ્રાહ્મણ વિગેરે કશ લુંચન વિગેરેથી અધિક્ષેપ તિરસ્કાર) કરતાં પરસ્પર વિવાદ થતાં મારામારીને પણ વખત આવે, આ બધું ગરછમાં રહેલા સમુદાયમાં વિચરતાને ન સંભવે, કારણ કે કેધ વિગેરે થતાં ગુર ઉપદેશ આપી બનેને શાંત રાખે. કહ્યું છે કે – अकोस हणण मारणं धम्मभंसाण बाल सुलभाणं; लाभं मण्णइ धारो, जहुत्सराणं अभाभि ॥१॥ આક્રોશ વધ માર ધમ ધંશ વિગેરે બાલકને સુલમ છે, આટલું છતાં ઉત્તરના દોષના અભાવે ધીર માણસ તેમાં લાભ માને છે, અથાત્ સમુદાયમાં રહેનાર કોઈથી. લડે તે ગુરૂ ઉપદેશ આપે કે આ મારે વિગેરેનું દુઃખ પણ સારું છે. કારણ કે પાછળથી દુર્ગતિને સંભવ નથી પણ જે સંઘાડાથી જુદો પડી એકલે વિચરતે હોય તેને ફક્ત દેને જ સંભવ છે. साहमिएहिं संमुज्जएहिं एगागिजो अ' जो विहरे । आयंक पउरयाए छक्काय वहमि आवंडा ॥१॥ પિતાના સમુદાયના સાધુ યોગા વિહાર કરતા હોય, તેમને Page #264 -------------------------------------------------------------------------- ________________ એર (૨૪) છોડીને જે એકલે વિચરે, તેને રગે ને વધારે થતાં છકાયના વધુમાં તે પડે છે, ( લગાડે છે). एणागिअस्स दोस्सा इत्थी साणे तहेव पडिणीए । भिक्खविसोहि महन्वय तम्हा सविहजए गमणं॥२॥ - એકલા ફરનારાને સી કૂતર તથા પ્રત્યેનીકથી દુઃખ થવા સંભવ છે, તથા ગોચરીની અશુદ્ધિ તથા મહાવ્રતમાં પણ દે લાગે માટે બીજા સાધુ સહિત વિચરવું, પણ ગચ્છમાં રહેનારાને તે ઘણા ગુણે થાય છે, તેની નિશ્રાએ બીજે આળ વૃદ્ધ વગેરેને ઉધત વિહારને સ્વીકાર થાય, કારણ કે પિતે તરવામાં સમર્થ હોય, તે બીજે અશક્ત ડુબતે કઈ લાકડાને વળગે છે. તેને પણ પિતે તારે છે, આ પ્રમાણે ગચ્છમાં પણ ચગ્ય વિહાર કરનારે બીજા સીદાતા (બેસી રહેલા)ને વિહાર કરાવે છે. આ પ્રમાણે એકલા વિચરતાના ને જાણીને તથા ગચ્છમાં વિચરતાનો ગુણે જાણીને કારણના અભાવમાં પંડિત અને ઉમ્મર લાયક સાધુએ પણ એકલ વિહાર ન કરે, તે અગીતાર્થ અને નાની ઉમરવાળાએ તે કયાંથી એકલ વિહાર કરે? શંકા-જેને સંભવ હોય તેને પ્રતિષેધ થાય, પણ એકાકી વિહારને સંભવ નથી કારણ કે કયે મૂર્ણ સાધુ સોબતીઓને છેડને બધા દુખનું સ્થાન એ એકલ વિહાર પસંદ કરે! Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૪૧) ઉત્તર–કર્મપરિણતિને કઈપણ અશક્ય નથી, તે બતાવે છે. સ્વતંત્રતા જે રેગરૂપ છે, તેને ઔષધતુલ્ય માનના રાને બધાં દુઃખના પ્રવાહમાં તણુતાને બચવા માટે સેતુ (પૂર્વ) સમાન સંપૂર્ણ કલ્યાણનું એક સ્થાનરૂપશુભ આચારના આધારરૂપ-ગચ્છમાં રહેનારા સાધુને પ્રસાદથી ભૂલ થતાં તેને ઠપકે અપાય; ત્યારે, તે સાધુ સદુપદેશને ન ગણતાં સારા ધર્મને વિચાર્યા વિના કષાય-વિપાકની કડ-: વાશને દીલમાં ન લેતાં પરમાર્થને વિચાર્યા વિના કુલ. પુત્રતા (ખાનદાની) પછવાડે મુકી વચન માત્રથી પણ કોઇને ઠપકો આપતાં સુખનાં વાંકે બનવા માટે ન ગણાય, એટલી આપદાવાળા થવા માટે ગચ્છમાંથી નીકળી જાય છે, અને પછી તેઓ આલેક તથા પાલેકના અપાયે (દુઃખોને) મેળવે છે. કહ્યું છે – जह सायरंमिमीणा, संखोहं सायरस असहता। णिति तहो सुहकामी निग्गयमिता विणस्तंति॥१॥ જેમ, સાગરમાં રહેલાં માછલાં સમુદ્રને ક્ષેભ ને સહન કરીને સુખ મેળવવા બહાર જતાં નાશ પામે છે. તેજઃ પ્રમાણે સુખાભિલાષી સાધુ એકલે પડતાં નાશ પામે છે, તે નીચલી ગાથામાં બતાવે છે. एवं गच्छ समुद्दे सारण वीईहिं चोईया संता। Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨૪) णिति तओ सुहकामी, मीणा व जहा विणस्संति॥१॥ ગચ્છ સમુદ્રમાં રહેતા સાધુને પ્રમાદથી ભૂલતાં પ્રેરણા કરતાં પિતે કંટાળી નીકળી જાય છે, તે સુખના વાછક માછલા માફક નાશ પામે છે. જાનિ ના કરતા કરતા सारण वारण चोइय पासत्थगया परिहरंति ॥३॥ શકુની પક્ષીને જે, પાંજરામાં પૂરેલ હોય તે, જીવહિંસા વિગેરે ન કરી શકે. તેજ પ્રમાણે સ્મારણ (દેષને યાદ કરાવવા) વારણ (પાપથી અટકાવવા,) અને ધર્મમાં પ્રમાદ કરતાને પ્રેરણા કરવાથી પાસ ત્થા (ઢીલાપણને) પામ્યા હોય; છતાં પણ ગચ્છમાં રહેલા સાધુઓ પાછા સુધરી જાય છે. जहा दिया पोघमपक्ख जायं, सवामया पविउमणं तम चाइया तरुणम पत्तजायं ढंकादि अव्वत्तगमं સૂકા મકા જેમ, પક્ષીનું બચ્ચું પાંખ વિનાનું પિતાના માળામાંથી નીકળવાની ઈચ્છા કરે ત્યારે, પાંખના જેર વિનાનું તે બચ્ચે આમતેમ કુદકા મારતાં તેને મોર વિગેરે ઊપાડી જાય છે. ઉપર પ્રમાણે સિદ્ધાંત પૂરા ભણ્યા વિના, અને લાયક Page #267 -------------------------------------------------------------------------- ________________ (૨૪૩) ઊમ્મર વિના ગુરૂએ ઠપકે આપતાં જે સમૂદાયથી રીસાઇ નીકળી જાય, તે તીર્થિક દવાંશ ( C) વિગેરેથી ભ્રષ્ટ થાય છે તે શાસ્ત્રકાર બતાવે છે. રાણા ને કુશા વંતિ માળવા, પન્નાमाणेय नरे महया मोहेण मुज्झइ, संवाहा पहवे भुज्जो २ दुर इक्कम्मा अजाणओ अपासओ एवं तेमा होउ, एवं कुसलस्स दंसणं, तद्दिट्ठीए तम्मुत्तीए तपुरकारे तस्सनी तन्निवेसणे जयं विहारी चित्त निवाई पंथ निजाई पलि बाहिरे, पासियपाणे છિr ( ફૂ૦ ૨૧૭) કેઈ વખત તપ સંયમનાં અનુષ્ઠાન વિગેરેમાં ખેદ આવતાં અથવા, પ્રમાદથી ભૂલતાં ગુરૂ વિગેરેએ ધર્મને કારણે વચનથી પણ ઠપકે આપતાં પરમાર્થને નહીં જાણનારા કેટલાક સાધુઓ કોપાયમાન થાય છે, અને બેલે છે કે, “આ ગુરૂએ મને આટલાબધા સાધુઓ વચ્ચે ઠપકો આપે. મેં શું ગુનેહ કર્યો હતે? અથવા, આ બીજા પણ તેવી ભૂલ કરનારા છે. મને પણ એટલો જ અધિકાર છે, તેથી મારા જીવિતને પણ ધિક્કાર હે! વિગેરે વિચારતાં મહામેહના ઉદયવડે કોધરૂપ-અંધારાવડે ઢંકાઈગયેલી ચક્ષવાળા તેઓ સાધુને (શાંતિરૂપ)-સમુચિત આચાર છેડીને Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨૪૪) બંને પ્રકારે જ્ઞાનથી તથા, વયથી અશક્ત બનેલા જેમ, સમુદ્રમાંથી બહાર જતાં માછલું નાશ પામે તેમ, ગચ્છમાંથી નીકળીને તેઓ એકલા ફરતાં ધર્મભ્રષ્ટ થાય છે, અથવા કેઈ માણસ વચનથી એમ કહે કે – આ માથામાં લેચ કરાવેલા મેલથી શરીર ગધાતાવાળા પ્રગતિ અવસરે (દહાડે ચડેજ) આપણે દેખવા. (અર્થાત્ આ અપશકુન થયા કે સામા મળ્યા.) આવું બોલતાંજ કેટલાક સાધુ કોધથી અંધા બની જાય છે, અથવા કેઈને સ્પર્શ થાય; તેપણુ, કપાયમાન થઈ જાય છે, અને કે પાયમાન થઈ બીજા સાથે લડે; તેથી એવા અનેક દેશે જે ગુરૂથી જુદા પડયા હોય; સિદ્ધાંતને પરમાર્થ ન જાણે હોય તે તેને રક્ષકના અભાવે દે થાય; પણ, ગુરૂ સાથે. હેય; તે, લડનારને ઉપદેશ આપે કે– आक्रुष्टेन मतिमता तत्वार्थान्वेषणे मतिः कार्या। यदि सत्यं कः कोपः ? स्यानृतं किं नु कोपेन ॥१॥ બુદ્ધિમાન પુરૂષે કોધ કરતાં વિચાર કરે; અને તત્વ શૈધવામાં બુદ્ધિ જોડવી. જે, તે કહેનારનું બેલિવું સત્ય હેય તે, કેપ કેમ કરે અને તેનું બોલવું જૂઠું હોય; તે, તારે કેપ શું કામ કરે ? (કારણકે તે તને લાગતું નથી.) अफ्कारिणि कोपश्चेत्, कोपे कोपः कथं न ते; धमार्थकाममोक्षाणां प्रसह्य परि परिपत्थिाणि॥२॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૪૫) જે તારે બગાડનાર ઉપરજ કોપ કરે , તે તે કેપ ઉપરજ તારે કેપ કેમ થતું નથી કારણ કે ધર્મ અર્થ કામ અને મેક્ષ આ ચારે ને અતિશે વિદન કારક આ કેપ છે, (કેપવાળે માણસ ચારેને ભૂલી જાય, અને અનર્થ કરે છે) વિગેરે–પ્રશ્ન કયા કારણે વચનથી પણ ઠપકો આપતાં આ લેક અને પરલકનું બગાડનાર સ્વપરને બધા કરનાર કોધને લેકે પકડી રાખે છે? ઉ–જેને ઉન્નત (ઘણું) માન છે, અથવા જે પિતાના આત્માને ઊંચે માને છે, તે માણસ પ્રબળ મેહનીય કર્મના ઉદયેથી અથવા અજ્ઞાનના ઉદયથી સુંઝાય છે, એટલે કાર્ય અકાર્યના વિચારના વિવેકથી શૂન્ય થાય છે, તેવા મુંઝાયલાને કેઈએ શિખામણ આપવા કાંઈ કહ્યું હોય, અથવા મિથ્યાત્વીએ વાણીથી તિરસ્કાર કર્યો હોય, ત્યારે તે જાતિ વિગેરે કોઈપણ જાતને મદ ઉત્પન્ન થતાં માનરૂપ મેરૂ પર્વત ઉપર ચઢીને કેપા માન થાય છે, કે હું આ ! તેને પણ આ તિરસ્કાર કરે છે, ધિક્કાર છે, મારી ઉંચ જાતિને ! ધિક છે મારા પુરૂષાર્થને! ધિફ છે મારા જ્ઞાનને ! આ પ્રમાણે અભિમાન ગ્રહથી ઘેરાયેલે વચનના ઠપકા માત્રથી પણ ગચ્છમાંથી નીકળી જાય છે, અથવા નીકળ્યા પછી બીજા સાથે કલેશ કરવાથી વિટંબના પામે છે અથવા કેઈ ઓછી બુદ્ધિવાળા મનુષ્ય તેને કુલા હેય કે ” આ ઉત્તમ કૂળમાં ઉત્પન્ન. Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૪૬) એલે, સુંદર ચેહરાવળ, તીણ બુદ્ધિવાળે કે મળ વચનવાળે બધાં શાસ્ત્ર જાણનારે ભાગ્યશાળી સુખથી સેવવા રોગ્ય છે, આવાં સાચાં જૂઠાં વચન સંભળાવીને ઉચે ચઢાવેલે અહંકારી બનીને મહાન ચારિત્ર મેહથી અથવા સંસારના મેહથી મુંઝાય છે, અને તે અહંકારથી મહામેહે મુંઝાયેલાને કોઈ વચનથી પણ જરા ઠપકે આપે, તે ગચ્છમાંથી નીકળી જતાં ઓછું ભણવાથી ગામ ગામ વિચરતાં શું દુઃખ થાય તે કહે છે તે ઓછું ભણેલાને એકલા ફરતાં ઉપસર્ગ સંબંધી પીડા થાય, અથવા જુદા જુદા રે સંબંધી પીડા વારંવાર થાય, તે પિડાઓને એકલા વિચરતા સાધુને શાસ્ત્રને ન જાણવાથી નિરવદ્ય વિધિઓ દૂર કરવી મુશ્કેલ છે, કેવા સાધુને મુશ્કેલ છે? તે કહે છે તે જુદી જુદી રીતે આવેલી પીડાઓ સારી રીતે સહેવાને ઉપાય ન જાણવાથી, તથા સારી રીતે સહેવાનું ફળ ન જાણતા હોવાથી તેને તે પીડા સહેવી મુશ્કેલ છે, પછી આતંક પીડાથી પીડાઈ આકૂળ બનેલે એષણ શુધ્ધિને પણ ત્યજી દે, પ્રાણીને થતું દુઃખ પણ વિસરી જાય, વાફ (વચન) રૂપ કંટકથી પ્રેરાય અંદર પણ ફોધ કરીને બળે, પણ આવી ઉત્તમ ભાવના ન ભાવે કે, આ પિીડાઓ મારા કર્મના વિપાકે ઊદયમાં આવ્યાથી થઈ છે પણ, બીજે પ્રાણી છે, તેમાં નિમિત્ત માત્ર છે. વળી, Page #271 -------------------------------------------------------------------------- ________________ (૨૪૭) आत्मद्रोह ममर्यादं मूढ मुज्झित सत्पथम् । સુતરા નુ વાત, નારિ વિન શા આત્માને હ કરનાર જે અમર્યાદા છે, તે મૂઢ માણસને સુમાર્ગેથી ઘસડીને નરકની અગ્નિરૂપ-જ્વાળામાં ઈધન તરીકે નાંખે. (અર્થાત્ મર્યાદા છેડીને બહાર નીકળે તે નકનાં જેવાં દુઃખે અહીં, અને પરલોકમાં બંને જગ્યાએ ભેગવે.) આવી ઉત્તમ ભાવનાએ આગમને ન ભણવાથી આ પરિલિત મતિવાળાને હેતી નથી. આ બતાવીને ગુરૂમહારાજ શિષ્યને કહે છે કે –આ એકલા ફરનારાને બાધા દૂર કરવી મુશ્કેલ હેવાથી અજાણપણથી પીડા દેખવા વિના મારા ઉપદેશથી તું બહાર ન જતે; પણ આગમને અનુસરી સદા આપણું ગચ્છમાં રહેનારે બન, સુધર્મસ્વામી કહે છે –આ અભિપ્રાય કુશળ એવા વર્ધમાન સ્વામીને છે, કે જેમ, એકલા ભટકનારાને દે છે, તેમ આચાર્ય પાસે હમેશાં રહેનારાને ગુણે છે. હવે, આચાર્યના સમીપમાં રહે; તેણે શું કરવું? તે કહે છે –તે આચાર્ય મહારાજની દષ્ટિ જેમાં હેય; તે પ્રમાણે હેય ઊપાદેય પદાર્થોમાં વર્તવું, (જેમ કહે તેમ કરવું) અથવા સંયમમાં દષ્ટિ તે તદષ્ટ અથવા તેજ આગમજ દષ્ટિ એટલે આગમમાં બતાવ્યા પ્રમાણે સર્વ વ્યવહાર Page #272 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮) કરે, એટલે, આગમમાં બતાવ્યા પ્રમાણે સર્વસંગથી વિરતિ કરી (મમત્વ-ત્યાગી) ને સંયમકૃત્ય કરવા તથા પુરસ્કારને સર્વત્ર આગળ સ્થાપ; અને તે પ્રમાણે આચાર્ય સંબંધી વર્તવું તથા આચાર્યની સંજ્ઞા પ્રમાણે આચરવું. અર્થાત તેમનું કહેલું ધ્યાનમાં લઈ પછી તે પ્રમાણે વર્તવું પણ પિતાની મતિકલ્પનાથી કોઈપણ કાર્ય ન કરે, તથા ગુરૂનું નિવેશન તે પિતાનું કરે; એટલે, સદા ગુરૂકુળ-વાસ સેવે, ત્યાં ગુરૂકુળમાં વસતે કે થાય ? તે કહે છે. તેનાથી વિહાર કરનાશ થાય યતનાથી પડિલેહણ કરતા પ્રાણીને ઉપમન ન કરે. વળી, આચાર્યના ચિત્ત (અભિપ્રાય) પ્રમાણે ક્રિયામાં પ્રવર્તે છે. ચિત્તનિપાતી કહેવાય છે, તથા ગુરૂ કઈ જગ્યાએ ગયા હોય તે, તે તરફ ધ્યાન રાખે; તે પંથ નિર્ધાયી કહેવાય; તથા ગુરૂના સંથારાને દેખનાર તે સંસ્તારક પ્રલેકી. અને ગુરૂ ભૂખ્યા હોય તે, આહાર શોધે તે વિગેરે દરેક રીતે ગુરૂની આરાધના કરવાથી સદા ગુરૂને આરાધક બને. વળી, દરેક વખતે ગુરૂને અવગ્રહ કાર્યપ્રસંગ સિવાય આગળપાછળ સાચવે, (કાર્યપ્રસંગે અવગ્રહમાં જાય, નહિ તે સાડાત્રણ હાથની અંદર ન જાય,) આ સૂત્રથી ત્રણ ઈર્યા ઉદ્દેશકમાં રહી છે. (તેમાં ઈર્યો સમિતિનું વર્ણન છે.) વળી કઈ પણ કાર્યમાં ગુરૂએ મોકલ્યા હોય, તે પ્રાણીઓને સાડાત્રણ હાથની જગ્યામાં શોધતે તેને દુઃખ ન થાય, તેમ યાતનાથી ચાલે. વળી– Page #273 -------------------------------------------------------------------------- ________________ (ર૪૯) से अभिकममाण पडिक्कममाणे संकुचमाणे पमारेमाणे विणिवमाणे संपलिजमाणे एगया गुण समियस्स रीयो काय सफासं समणुचिन्ना एगतिया पाणा उद्दायति, इहलोग वेयण विजा वडियं, जं आउट्टियं कम त परिन्नाय विवेगमेह, एवं से अप्पमाएण विवेगं कि वेयवी (सू० १५८) તે સાધુ સદા ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલનારે હેય છે, તે અભિકમ જો કે પાછા ફરતે, કે હાથપગને સંકેચતે હાથ વિગેરે અવયવને પસારતે, બધા અશુભ વેપારથી પાછો હટતે, હેય ત્યારે બરાબર રીતે બધી બાજુએ હાથપગ વિગેરે શરીરના અવયને તથા તેના સ્થાનેને રજોહરણ વિગેરેથી પુંજીને ગુરૂ કુલવાસમાં વસે, ત્યાં રહેનારની વિધિ કહે છે. જમીન ઉપર એક ઉરૂ (જાઘ) સ્થાપીને બીજો ઉચે રાખીને બેસે, નિશ્ચળ સ્થાને તમ ન બેસાય તે ભૂમી દેખીને પૂજીને કુકડીના બેસવા પ્રમાણે સંકેચે, અથવા જરૂર પડે લાંબા પહેલા પણ કરે. સુવું હોય; તે પણ મેંરની માફક સુવે. કારણકે તે મેરને બીજા પ્રાણીને ભય હવાથી એક પાસે સુવે, તથા હમેશાં સચેતન સુવે, તેજ પ્રમાણે સાધુને પાસું ફેરવવું હોય તે પણ દેખીને પુંજીને ફેરવે, એ જ પ્રમાણે બધી ક્રિયાઓ પુંજી પ્રમાઈ ને યતનાથી કરે; આ પ્રમાણે અપ્રમાદી પણ કિયા કરતાં છતાં અવશ્ય Page #274 -------------------------------------------------------------------------- ________________ (૨૫૦) બનવાકાળને લીધે શું થાય, તે કહે છે, કદાચ તે ગુણયુક્ત સાધુને અપ્રમત્ત પણે બધાં અનુષ્ઠાન કરવા છતાં, જતાં આવતાં સંકેચતાં પસારતાં પાછા ફરતાં પ્રમાર્જન કરતાં કઈ પણ અવસ્થામાં પિતાની કાયાના સમાગમમાં આવેલા સંપાતિમ (ઉડતા) કેટલાક જંતુઓ પરિતાપ પામે, કેટલાક ગ્લાની પામે, કેઈને અવયવ નાશ પામે, અને અંત અવસ્થાને સૂત્રકારજ બતાવે છે કે, કેટલાક પ્રાણથી પણ દૂર થાય છે, આમાં કર્મ સંબંધી વિચિત્રતા છે, શૈલેશી અવસ્થામાં રહેલા સાધુને મશક વિગેરેના કાયને સ્પર્શ થતાં કઈ જંતુ મરણ પામે, તે પણ બંધના ઉપાદાન કારણ બને અભાવથી બંધ નથી. ઉપશાંત તથા ક્ષીણમેહ તથા સગી કેવલિને સ્થિતિ નિમિત્ત “કષાના અભાવથી એક સમયને જ બંધ છે. આ પ્રમત સાધુને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કેડા કેડી સાગરોપમની અંદર બંધ છે, પણ પ્રમત્ત સાધુને અનાકુટ્ટીના કારણે તથા વિના દેખે વર્તન કરવાથી કઈ પ્રાણીને પિતાના પગ વિગેરેથી સ્પર્શ થતાં તેને ઉપતાપના વિગેરે થતાં જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અપ્રમત્ત માફક છે. પણ પ્રમાદના કારણે કાંઈક વિશેષ બંધ છે. અને તે તેજ ભવે લેપાય (દૂર થઈ શકે) છે, તે સૂત્ર વડેજ બતાવે છે. આ જન્મમાંજ ભેગવવું, તે આ લેક વેદન છેતેના વડે ભેગવવું તે આલેકવેદન વેધ છે, Page #275 -------------------------------------------------------------------------- ________________ (૨૫૧) તેથી આવી પડેલું વે આલેકવેદન આપતિત છે, તેને ભાવાર્થ આ છે, પ્રમત્ત યતિએ પણ જે વિના ઈચ્છાએ ભુલ કરી તે કાયના સંઘટ્ટન વિગેરેથી કર્મ બંધ થયે, તે આ ભવના અનુબંધ રૂપે છે, તે ભવે ખેરવી શકાય તેમ છે, આકુટ્ટીથી કરેલા કૃત્યમાં શું કરવું તે કહે છે, આગમમાં કહેલ કારણ વિના (ફક્ત ભુલથી) પ્રાણીને દુઃખ દીધું હોય, તે જ્ઞ પરિજ્ઞાએ જાણીને વિવેક કરે, પ્રાયશ્ચિત લેવું, તે દશ પ્રકારનું છે, તે ગુરૂ પાસે લેવું) અથવા તેને અભાવ કરે, અર્થાત્ એવું કૃત્ય કરે કે તેને અભાવ થાય, કર્મને જેમ અભાવ થાય, તે બતાવે છે, – હવે બતાવે તે ઉપાય પ્રમાણે તે ક્રોધાદિથી કરેલા કૃત્યના વિવેક માટે વેદવિદ્ (જ્ઞાતા) સાધુ પ્રમાદને દૂર કરી દશ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનું જે એગ્ય હાય, તે સમ્યગ અનુષ્ઠાન વડે કરીને અભાવ કરે, અથવા તીર્થકર તેજ વેદવિદ્ છે, અથવા આગમ જાણનારા ગણધર ચિદ પૂવી વિગેરે મુનિએ અપ્રમાદ વડે શવ્ર અભાવ કરે છે. હવે અપ્રમાદી કેવી રીતને હેાય છે, તે કહે છે. से पभूयदंसी पभूय परिन्नाणे उवसंते समिए साहिए सयाजए दट्ट विप्पाडवएइ अप्पाण किमेस जणो करिस्तइ ? एस से परमारामोजाओलोगमि इथिओ मुणिणा हु एवं पवेइयं, उन्नाहिजमाणे Page #276 -------------------------------------------------------------------------- ________________ (२५२) गाम धम्मेहिं अवि निब्बलासए अवि ओमोयरियं कुजा अवि उड़े ठाणं ठाइजा अवि गामाणुगामं दूइन्जिन्जा अवि आहारं बुञ्छिदिजा अवि चए इत्यिसु मणं, पुव्वं दंडा पच्छा फाप्ला पुरं फासा पच्छा दंडा, इच्चेए कलहा मंगकरा भवंति, पडि. लेहाए आगमित्ता आणविजा अणासेवणाए त्तिमि, से नो काहिए नो पासाणए नो भपसारणिए नो मामए णो कय किरिए वइ गुत्तं अज्झप्प संबुडे परिवजह सयापावं एयं मोणं समणुवासिजासि त्तिवेमि (सू० १४२ ) ॥५-४॥ लोकसारे चतुर्थः તે સાધુ પ્રમાદના વિપાક વિગેરેનું અથવા અતીત અનામત વર્તમાનના કર્મ વિપાકનું પ્રભૂત (ઘણું રહસ્ય ) દેખવાના સ્વભાવ વાળે હોવાથી પ્રભૂત દશ કહેવાય છે, પણ વર્તમાનને સ્વાર્થ દેખીને કોઈ પણ ન કરે, તથા સત્વ (જીવ સમૂહ) નું રક્ષણ કરવાના ઉપાયમાં ઘણું જ્ઞાન ધરાવે, અથવા સંસાર ભ્રમણ તથા મેક્ષ મેળવવાનાં કારણે ઘણી રીતે જાણે, માટે “પ્રભૂત પરિજ્ઞાની કહેવાય છે, અર્થાત્ સંસારનું જેવું સ્વરૂપ હોય તેવું બધા જેને मता छ, किंच-qणी पायन उध्य न ४२, तेथी 4441 Page #277 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૩ ) ઇંદ્રિય અને મનને કબજામાં રાખવાથી ‘ઉપશાંત’ છે, તથા પાંચ સમિતિ વડે સમિત અથવા સમ્યગ રીતે મેાક્ષ મા તરફ ચાલવાથી સમિત છે. તથા જ્ઞાન વિગેરેથી સહિત છે, તથા સદા યત્ન કરવાથી સદાયત છે, આ પ્રમાણે અ પ્રમત્ત બનીને ગુરૂ સેવામાં રહેતા, પોતાના પ્રમાદથી પૂર્વે કરેલાં અશુભ કૃત્યાનો અંત કરે છે, તે સાધુ સ્ત્ર વિગેરેના અનુકૂલ પિરષહ આવતાં શું કરે, તે કહે છે. ‘દટ્ટા’ સ્ત્રીઓને પોતાના આત્માને ઉપસર્ગ કરવાને આવતી દેખીને વિચારે કે, હું સમ્યગ દૃષ્ટિ ;, તથા પંચ મહાવ્રતનો ભાર મે લીધેા છે, શરદ રૂતુના ચંદ્ર સમાન નિર્મળ કુલમાં મે‘ જન્મ લીધા છે. હું અકાય ત્યજવા માટેજ તૈયાર થયા છું, તે સ્રી સમૂહને દેખી વિચારે, કે આ સ્ત્રીએથી મારે શું પ્રયેાજન છે ? મે' જીવવાની આશા ત્યાગ કરી છે, આ *લેાકનુ સુખ સર્વથા છેડયુ છે, તેથી તે સ્ત્રી મને શું ઊપસ કરવાની છે ? મારૂ મન કેમ ચલાયમાન કરશે ? અથવા વિષચાનુ સુખ દુ:ખ રૂપે પરિણમવાથી મને આ સ્ત્રી શુ' સુખ આપવાની છે? અથવા પુત્ર કલત્ર વિગેરે મને કાળ ઝડપશે, અથવા રાગે પીડશે, ત્યારે તે કેવી રીતે બચાવી શકશે ? અથવા આ પ્રમાણે સ્ત્રીઓના સ્વભાવને ચિંતવે, તે સૂત્રકારજ અતાવે છે. કે આ સ્ત્રી સમૂહ રમણતા કરાવે માટે આસમ છે, તથા પરમ આરામ ફેાવાથી પરમારામ છે, તેવુ... સુખ દેખાડનારી Page #278 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪) સ્ત્રી તત્વ જાણનાર જ્ઞાની સાધુને પણ તેના હાસ વિલાસ ઉપાંગ તથા આંખના કટાક્ષ દેખાડવા વિગેરે બિંબકવડે તે મુંઝવે છે, આ લેકમાં જે કોઈ સ્ત્રી સમૂહ છે તેને મેહરૂપ જાણીને તેઓ પિતે પુરૂષને ન ત્યજે, તે પહેલાં પિતે ત્યજવી, આ તીર્થકરે કહેલું છે, તે બતાવે છે, “નના શ્રી વર્ધમાન સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેમણે કહ્યું છે કે, “સ્ત્રીઓ ભાવ બંધનરૂપ છે.” એવું પૂર્વે પ્રકર્ષથી કહ્યું છે, અને આ પણ કહ્યું છે કે અતિશે મેહના ઉદયથી પીડાચલે તે ઉદ્દબાધ્યમાન” છે પ્રશાથી? ઉ ઇદ્રિના ગ્રામ એટલે તેઓના ધર્મમાં ફસતાં પીડાય, ત્યારે ગ૭માં રહેલે હોય તે ગુરૂ સમેજા, ઉ. કેવી રીતે? પ્ર. તે કહે છે-કે તેને સાધુ નિર્બલ નિસાર એટલે લખું સુકું ખાનારે બને, અથવા નિર્બળ બનીને ખાય, અર્થાત્ ઘણી તપસ્યા કરવાથી શરીર થાક્તાં ઈદ્રિયના વિષયે પણ શાંત થઈ જાય છે, કારણ કે આહાર એ છે લેવાથી બળ ઓછું થઈ જાય છે, તે બતાવે છે. અવમોદરી (ઓછું ખાવું તે) કરે, અને જે અંતપ્રાંત ખાવા છતાં પણ મેહ શાંત ન થાય, તે તેથી પણ અસ્નિગ્ધ આહાર વાલ ચણા વિગેરેના ૩૨ કેળીયા માત્ર ખાય, તેથી પણ શાંત ન થાય, તે કોત્સર્ગ વિગેરે કાર્ય કલેશને તપ કરે, તે બતાવે છે, ઉર્વ સ્થાને રહે, તથા શીત અથવા ઉષ્ણતા વિગેરેમાં (એટલે Page #279 -------------------------------------------------------------------------- ________________ (૨૫૫) ઠંડમાં નદી કિનારે અને ઉનાળામાં તપેલી રેતીમાં) કાઉસગ્ગ કરે, તેથી પણ શાંત ન થાય, તે ગામ ગામ વિચરે. જે કે કારણ વિના વિહાર નિષેધે છે, છતાં મેહ શાંત કરવા રેજ ચાલી ચાલીને કાયા થકવીને મેહ દૂર કરે, એથી વધારે શું કહે ? અર્થાત્ જે કારણથી વિષય ઈચ્છા દર થાય, તેવું કૃત્ય કરે, અને છેવટે આહાર પણ ત્યાગ કરે, અતિપાત કરે (ઉંચેથી પડીને મરે) ઉબંધન કરે (ગળે ફસે ખેય) પણ સ્ત્રીમાં મન ન કરે, (અપિ સમુચ્ચયના અર્થમાં છે) સીમાં જે મન ગયું, તે ત્યજે, તેના પરિત્યાગમાં બે પ્રકારના કામે (ઈચ્છા કામ મદન કામ) પણ દૂરથી ત્યજેલા જાણવા કહ્યું છે કે – काम जानामि ते रूपं, संकल्पात किल जायसे। न त्वां संकल्पयिष्यामि, नतो में न भविष्यसि ॥१॥ હે કામ હું તારું સ્વરૂપ જાણું છું કે તું સંકલ્પથી ઉન્ન થાય છે પણ હું તારે સંકલ્પ કરવાનું નથી, તેથી તું મારા હૃદયમાં આવવાને નથી ! પ્રશ્ન-પણ શા માટે સ્ત્રીમાં મન ન કરવું? ઉ૦ સી સંગમાં વર્તનારે અપરમાર્થ દષ્ટિવાળે પ્રથમથી જ તે સીને સંગ ન છોડવા પૈસે પેદા કરવા ખેતી વેપાર વિગેરેની સાવદ્ય ક્રિયા કરતે અગણિત (અત્યંત ) ભૂખ તરસ ઠંડ તાપ વિગેરેના પરિષહ સહેવાના આ Page #280 -------------------------------------------------------------------------- ________________ (૨૫૬) લેકમાંજ દુખ રૂપ દંડ સહે છે, અને તે દંડો સ્ત્રી સંબંધ કરવા પહેલાં જ કરાય છે, તેથી પૂર્વે કહ્યું છે, અને સ્ત્રી ગ્રહણ કર્યા પછી વિષયના નિમિત્તથી બંધાયેલા પાપ વડે નરક વિગેરેનાં દુઃખના સ્પર્શે ભેગવવા પડશે, સીના અકાર્યમાં પ્રવર્તેલાને પૂર્વે દંડ અને પછી હાથ પગ વિગેરે છેદાવાના સ્પર્શે છે, અથવા પૂર્વે કોઈ સ્ત્રી સાથે છુપું કુકૃત્ય કરતાં) તાડના (લાકડીને માર) વિગેરે છે, અને પછીથી સ્ત્રીને સંબંધ તથા આલિંગન ચુંબન વિગેરે છે તે બતાવે છે. બંદી ( ) એ આણેલ અને રેકેલ રાજકુમારીએ ગવાક્ષમાંથી ફેકે તે નીચે પડેલ આવી ( ) ને લેવાથી રાજ પુરૂએ દેખવાથી ઠે, ત્યારે રાજકુમારીને મૂછ થવાથી તેને દેખતાં ઇદ્રદત્ત વણિક ને પ્રથમથી દંડા ખાવા પડયા, અને પાછળથી કન્યા મળતાં સ્પર્શ વિગેરેનું સુખ મળ્યું, અથવા કેઈને પ્રથમ સુખ વિગેરેના સ્પર્શે છે, અને પાછળથી લલિતાંગ કુમારની માફક બીજા વ્યભિચારીઓને દુઃખ પડે છે, હિંસ વળી આ આ સંબંધો કલેશ સંગ્રામને સંગ (સંબંધ) કરાવે છે, અથવા કલહ (કો) તથા આસંગ તે રાગ છે, એટલે રાગદ્વેષ કરાવનારા છે, જે એમ છે, તે શું કરે, તે કહે Page #281 -------------------------------------------------------------------------- ________________ (૨૫૭) છે. ઐહિક અમુમ્બિક (આ લેક પરલેક) સંબધી અપાજેના કારણે સ્ત્રી સંગની પ્રત્યુપેક્ષાવડે સામે. જાણીને આત્માને આસેવન (કુચાલ) થી રેકે, આ પ્રમાણે હું કહું છું, તે તીર્થંકરના વચન પ્રમાણે કહું છું રીસંગમાં દુઃખ છે, માટે સંગ ન કરે. વળી તે ત્યાગવાને ઉપાય બતાવે છે. “1” તે સ્ત્રીસંગને ત્યાગી મુનિ સ્ત્રીના કપડાંની, વેષની તથા શણગારની કથા ન કરે, આ પ્રમાણે તે ત્યજાય છે, તથા તેમને નરકમાં લઈ જનારી તથા સ્વર્ગમેક્ષમાં વિશ્વરૂપ અર્ગલા જેવી જાણીને તે સ્ત્રીનાં અંગઉપાંગને ન દેખે, કારણ કે સ્ત્રીઓને દેખતાં તેના કટાક્ષે મહાન અનર્થને માટે થાય છે. કહ્યું છે કે, सन्मार्ग तावदास्ते प्रभवनि पुरुषस्तावदेवेनियाणां लज्जा तावविधत्ते विनयमपिप्तमा लयते तावदेव । यावल्लीलावतीनांन हृदि धृतिमुषो दृष्टियाणा-पतान्त નીતિકાર કહે છે કે પુરૂષ સન્માર્ગ માં ઇંદ્રિને રાખવા ત્યાં સુધી જ સમર્થ થાય છે, તથા ત્યાં સુધી જ લજજા છે, તથા વિનય પણ ત્યાં સુધી જ છે, કે લીલાવતી (સુંદર સ્ત્રી) ના કાનના છેડા સુધી ખેંચાઈને નીલી પાંખે ૧૭. Page #282 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) વાળા ભાષણના ચા વડે ખેંચીને છેડેલા (કટાક્ષે) પુરૂષના હૃદયની ધીરજને ચેરનારા દષ્ટિબાણે ત્યાં સુધી ન પડે. તથા તે સ્ત્રીઓને નરકની આપનારી જાણીને તેની સાથે સંપ્રસારણ (ખાનગી વાત) પિતાની સગી બેન વિગેરેથી પણ ન કરવું, માત્રા શાસ્ત્ર કુન્ના વા, ન વિવિખન મત્T बलवानिद्रियग्रामः पंडितोऽप्यत्र मुह्यति ॥१॥ મતા બેન કે દીકરી પિતાની હય; તેની સાથે પણ એકાંતમાં ન બેસે. કારણકે, ઇંદ્રિયેનું પ્રબળ વધારે છે. જેમાં, પંડિત પણ મેહ પામે છે !!! આવું જાણુંને સ્વા. ર્થમાં તત્પર સ્ત્રીઓમાં મમત્વ ન કર તથા તે સ્ત્રીને મેહ કરનારી મંડન વિગેરેની ક્રિયા પિતે ન કરે, તથા સ્ત્રીઓની વચ્ચે પિતે ન કરે. અર્થાત્ કાયાના વ્યાપારને નિષેધ કર્યો, તથા આ સ્ત્રીઓને સાર–(મેક્ષનાં) અનુષ્ઠાનમાં વિઘરૂપ માનીને વાણું માત્રથી પણ અલાપ ન કરે. આથી વચનને નિષેધ ; તેમ અધ્યાત્મ-(મનને ) કબજામાં રાખી સ્ત્રીના ભેગમાં મન પણ ન રાખે, એટલે, સૂત્રને અર્થે વિચારવામાં ધ્યાન રાખીને મનને તે સંબધી વ્યાપાર પણ છે. આ ઉત્તમ સાધુ બીજું શું કરે? તે કહે છે કે –સર્વથા સર્વકાળ પાપ તથા પાપનાં ઊપદાન કારણ છોડે, હવે સમાપ્ત કરે છે કે, આ આખા Page #283 -------------------------------------------------------------------------- ________________ (૨૫૯) ઊદેશામાં શરૂઆતથી કહેલું મુનિને ભાવે મન છે, તેને આત્મામાં તું ચિંતવજે. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે – ચેથે ઊદેશે સમાપ્ત થયે. પાંચમે ઊદેશે કહે છે. પાંચમા ઊદેશાને ચેથા સાથે આ પ્રમાણે સંબંધ છે કે, ચોથામાં કહ્યું કે –અગીતાર્થ અપાકટ વયને સાધુ એક વિચરતાં દુઃખ પામે છે, તેથી તે છે દૂર કરવા ઈચ્છતા સાધુએ હમેશાં આચાર્યની સેવામાં રહેવું; તથ, તે આચાર્યો પણ હૃદની ઊપમાવાળા થવું; અને તેમની સાથે બીજા સાધુએ રહી તપ-સંયમથી યુક્ત બનીને નિઃસંગપણે વિચરવું. (એ પાંચમા ઊદેશામાં છે.) આવા સંબધે આવેલા ઊદશાનું આ પ્રથમ સૂત્ર છે. सेमि तंजहा-अवि हरए पडिपुण्णे समंसि भोमे चिट्ठइ उवसंत रए सारक्चमाणे, से चिट्ठ सोय मझगए से पास सनओ गुत्ते, पास लोए महेसिणो जे य पन्नाणमंता पवुडा आरंभो वरया सम्ममेयति पासह, कालस्त कंखाए परिव्वयंति, જિનિ (ફૂ૧૦) (જેવા) ગુણવાળે આચાર્ય હેય, તે હું તમને Page #284 -------------------------------------------------------------------------- ________________ (૨૬૦) તીથકરના ઊપદેશના અનુસારે કહુ છું. તે આ પ્રમાણે છેઃ વાક્ય સ્થાપવા ‘ તથા ' વપરાય છે. તથા, અષિશબ્દ ભાંગાના સમુચ્ચય માટે વપરાય છે. ) હુદ (હાદ-કુંડ ) નું વર્ણન. તેના ચાર ભાંગા નીચે મુજબ છે, (૧) તે હામાં ધીરે ધીરે પાણી નીકળતું હોય અને પાછુ બીજી બાજુથી ભરાતુ હાય તે સીતા તથા સીતાદા નદીના પ્રવાહના કુંડ જેવુ છે. (ર) ખીજો કુંડ તે પાણી નીકળે ખરૂં, પણ પાછુ બીજી' ન આવે તે પદ્મ કહુ જેવુ છે. (૩) તથા ત્રીજે પાણી નીકળે નહીં પણ આવે ખરૂ તે લવણ સમુદ્ર જેવા છે. (૪) જેમાં પાણી આવે પણ નહીં અને નીકળે પણ નહીં, છે, મનુષ્ય લોકની મહારના સમુદ્ર માફ્ક છે, તેજ પ્રમાણે આચાય. પેાતે શ્રુતને અંગીકાર કરીને બીજાને ભણાવે છે, તેથી તે પહેલા ભાગમાં આવે છે, તથા કોધના કારણે બીજા ભાંગામાં આવે છે, એટલે કષાયના ઉદ્દયમાં ગ્રહણના અભાવ છે તેથી તપ તથા કાત્સગ વિગેરેથી ક્ષપણ ( > ના ઉપપત્તિનું કારણ છે, આલેાચનાને 'ગીકાર કરવાથી ત્રીજો ભાંગેા લાગુ પડે, આલોચનાના કારણે કાઈને સભળાવી શકે નહીં, કુમામાં પડેલા ચેાથા ભાંગામાં છે કારણ કે તેને પ્રવેશ નિગમના અભાવ છે, અથવા ધમિ ભેદથી ભેદો ચાજાય છે,સ્થવિર કલ્પિઆચાર્યાં પ્રથમ લગમાં છે, Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૬૧) બીજા ભાંગામાં તીર્થકરે છે, ત્રીજા ભાગમાં અહાલદિક છે તેમને કઈ વખત અર્થની પ્રાપ્તિ થઈ ન હોય, ત્યારે આચાર્ય વિગેરે પાસેથી તેમને તેના નિર્ણયને સદ્ભાવ છે, અને પ્રત્યેક બુદ્ધને ઉભય (લેવું આપવું ને ભણવું ભણાવવું). તેને નિષેધ હોવાથી તેઓ ચેથા ભાંગામાં છે, પણ આ જગ્યાએ પ્રથમ ભંગમાં આવેલા ને ભણવા ભણાવવાને સદ્ભાવ હોવાથી તેને અધિકાર છે, અને તેવા હૃદ રૂપ આચાર્યને જ અહીં દષ્ટાંત છે, અને તે હૃદ નિર્મલ જલને. ભરેલે, તથા સર્વ રૂતુમાં જન્મનારા (ઉપન્ન થનારા) કમ-* ળથી શોભાયમાન છે, સમ ભૂભાગમાં રહેલ પાણીનું નીકળવું અને આવવું નિત્યજ થાય છે, પણ કોઈ દહાડે સુકાતે નથી, અને સુખેથી તેમાં તરવાનું તથા નિકળવાનું બની શકે તેવે છે, તથા ઉપશાંત તે રજ વિગેરે જે પાણીને કાળું બનાવે છે જેમાંથી દૂર થયેલ છે, તથા જુદી જુદી જાતના જળચર જીના સમૂહને બચાવ અથવા જળચર જીવડે પિતાની રક્ષા કરતે રહેલ છે, આ આપણું ચાલુ કિયા દષ્ટાંતમાં લેવાની એટલે આ હદ જેવા આચાર્ય છે, તે પ્રથમ ભાંગાના લેવા, પાંચ પ્રકારના આચાર યુક્ત છે. અને આચાર્યની આઠ પ્રકારની સંપદાથી જોડાયેલું છે, તે બતાવે છે. आयार सुअ सरीरे वयणे वायण मई पओगई एएस संपया खलु अहमिआ संगह परिन्ना ॥१॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ (૨૨) આચાર, કૃત, શરીર, વચન, વાચના, મતિ, પ્રગ- 2 મતિ, અને આઠમી સંગ્રહ-પરિજ્ઞા છે. અર્થાત આચારમાં સારે, સિદ્ધાંતનું પૂર્વાપરનું જ્ઞાન, શરીર સુંદર, વચન માનનીય હેય; વાચના આપવામાં હોંશીયાર હોય; બુદ્ધિ તીક્ષણ હોય; પ્રયોગમતિવાળે, તથા સાધુ-સમુદાયને યોગ્ય ઊપકરણ વિગેરેને સંગ્રહ કરનારે હેય. તથા, છત્રીસ પ્રકારના ગુણેના સમુદાયને ધારનારે. કુંડની માફક નિર્મળ જ્ઞાને ભરેલ સમાન–ભૂભાગ એટલે, સંસક્ત વિગેરે (રાગદ્વેષ)-દેષથી અદેષિત, અથવા સુખવિહારનાં ક્ષેત્રમાં મધ્યસ્થ રહે તથા જ્ઞાનદર્શન–ચારિત્ર નામને મોક્ષમાર્ગ ઉપશમવાળા સાધુઓને છે, તેમાં રહે છે. સમતા ધારે, કે બનીને ? ઊપશાંત થઈ છે રજરૂપ મેહનીકર્મ જેને, શું કરો ? જવનિકાયની પિતે રક્ષા કરતે બીજાને સારે ઊપદેશ દેવાવડે રક્ષા કરાવતે; અથવા નરકપાત અટકાવી બચાવવાથી પર રક્ષક બને છે. જો તો પણ જતા આથી પ્રથમ ભંગામાં આવેલા સ્થવિર આચાર્યને કહે છે, તેને શ્રતઅર્થને દાન ગ્રહણને સદ્ભાવ છે, તેથી સૌત મધ્યગતપણું છે તે અચિત્ર કેવા હેય? તે કહે છે – તે આચાર્ય ભાયમાન ન થાય તેવા હુદ જેવા અધીરીતે ઇદ્રિ તથા મનને વશ રાખનાર ગુણિએ ગુપ્ત છે તેને તું જે, (આવું શિષ્ય ને ગુરૂ કહે છે,) તથા આચાર્ય Page #287 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૩) શિવાય પણ, એવા બીજા બહુ સાધુઓ સંભવે છે. એવું બતાવવા કહે છે – આ મનુષ્યલેકમાં પૂર્વે બતાવેલા સ્વરૂપ- ગુણ)વાળા મહષીએ (મેટા મુનિઓ) છે તેમને તું જે તે મહર્ષિ કેવા છે? તે કહે છે–ફક્ત આચાજ હદ જેવા છે. એટલું જ નહિ, પણ બીજા સાધુએ પણ તેવા હદ જેવા છે. પ્રકર્ષથી જણાય તે પ્રજ્ઞાન. પિતાનું તથા, પરનું સ્વરૂપ બતાવનાર તે આગમ છે, તેને ભણેલા અર્થાત આગમન જાણ (ગીતાર્થ ) હેય, કદાચ, તેવું જાણનારા છે છતાં, મેહના ઊદયથી કેઈ વખત હેતુ ઉદાહરણના અસંભવમાં, અને યના ગહનપણથી સંશયમાં પડેલા સમ્યગ-શ્રદ્ધાનને ન માનનારા પણ હેથ; તેથી, ખુલાસે કરે છે કે, રદ્ધા પ્રકર્ષથી જેમ, તીર્થકર કહે; તેવુંજ તન્ય પિતે સમજેલા હોય અને તેવા છતાં ભારી કર્મને લીધે સાવધ-અનુષ્ઠાનને છેડનારા ન હોય; (ચારિત્ર ન પાળે), તેથી, ખુલાસે કરે છે કે, ગાયો ઉતા તે સાવદ્યગથી દૂર રહેલા મહર્ષીએ છે. અમારા ઊપરેધ (શરમથી) ગ્રહણ ન કર; પણ તમારે તમારી નિર્મળ બુદ્ધિવડે વિચારીને જેવા, તે બતાવે છે. આ જે મેં કહ્યું તે તમે (હે શિવે !) પણ, મધ્યસ્થતા ધારણ કરીને સમથઇને જુએ વળી આ પણ જુઓ. કાળ તે, સમાધિ-મરણ છે. તેની અભિકાંક્ષાવડે સાધુઓ મોક્ષમાર્ગવાળા સંયમમાં Page #288 -------------------------------------------------------------------------- ________________ (૨૬૪) બધી પ્રકારે વર્તે છે. આ પ્રમાણે હું કહું છું. (ઠતિ ત્રપતિ શબ્દ, પ્રકરણ, ઊદેશ, અધ્યયન, શ્રુતસ્કંધ કે, પરિસમાપ્તિમાં આવે છે તેમાં, અહીં અધિકારની સમાપ્તિમાં જાણુ. આચાર્યને અધિકાર કહ્યા પછી વિનય (શિષ્ય) ને અધિકાર કહે છે – वितिगिच्छ समावन्नेणं अप्पाणेणं नो लहह समाहिं, सिया बेगे अणुगच्छंति, असिता वेगे अनुगच्छंति, अणुगच्छ माणेहि अणणुगच्छ माणे कहं न निविजे ? (सू० १६१) વિચિકિત્સા તે, ચિત્તને વિપ્લવ છે, આમ પણ છે. એવા પ્રકારના સંકલ્પ તે, યુક્તિથી ઉત્પન્ન થતા અર્થમાં મહિના ઊદયથી મતિને વિભ્રમ થાય છે. તે આ પ્રમાણે – આ મહાનતપને કલેશ રેતીના કળીયા ખાવા જેવું નિઃસ્વાદ છે, તે કરવાથી તેનું ફળ મળશે કે નહિ ? કારણકે, ખેતી કરનાર વિગેરેને મહેનત કરવા છતાં, ફળ મળે છે કે, નથી પણ મળતું ? આવી મતિ મિથ્યાત્વને અંશ ઊદયમાં આવવાથી તથા, યને જાણવું ગહન છે તેથી થાય છે, તે રેયને બતાવે છે. " અર્થ ત્રણ પ્રકાર છે. (૧) સુખથી સમજાય દુઃખથી સમજાય; અને બીલકુલ ન સમજાય. આ ત્રણે સાંભળના રના આધાર ઉપર ભેદ છે, તેમાં સુખાધિગમ બતાવે છે Page #289 -------------------------------------------------------------------------- ________________ (૧૫) 6 જેમકે—ચક્ષુવાળા હોય; અને ચિત્રકળામાં નિપુણુ હોય;તેને રૂપપ્રસિદ્ધિ (ચિત્ર કરવુ...) સુલભ છે, અને અનિપુશુને દુઃખેથી ચીતરાય; પણ આંધળાથી તે, ખીલકુલ દેખાયા વિના ન ચીતરાય; તેમાં, અનધિગમ રૂપ તે, અવસ્તુજ છે, અને સુખાધિગમ પણ શંકાના વિષય ન થાય, પણ જે દેશકાળ સ્વભાવથી વિપ્રકૃષ્ટ હોય; તેમાંજ શકા થાય, તે ધર્મ-અધમ, આકાશ વિગેરેમાં જે વિચિકિત્સા થાય તે જાણવી; અથવા વિજ્ઞતિ” વિદ્વાનની જુગુપ્સા એટલે, વિદ્વાન તે સાધુઓ છે. જેમણે સ’સારના સ્વભાવ જાણ્યા છે, અને સમસ્ત સગના ત્યાગ કર્યો છે, તેઓની જુગુપ્સા ( નિંદા કરે છે. કારણકે, તે સ્નાન કરતા નથી; તથા, પરસેવાના મેલથી ગધાતાં શરીરવાળા છે. તેને નિદે છે, ‘ નિર્દેનારા કહે કે, ' જો, અચિત્ત પાણીથી સ્નાન કરે, તા, શુ દોષ છે ? આ જુગુપ્સા છે, તે ગુસાને અથવા, વિચિકિત્સાને પ્રાપ્ત કરેલા આત્માવાળા ( શકાવાલા ) ચિત્તની સમાધિ અથવા જ્ઞાનદન ચારિત્રરૂપ સમાધિને પામતા નથી, કારણ કે વિચિકિત્સાથી મલોન ચિત્તવાળાને આચાય કહે તેપણ સમ્યકત્વ નામની ધિ (ભગવાનના વચન ઉપર આસ્થા) મેળવતા નથી; અને જે બધિ મેળવે છે, તે ગૃહસ્થ અથવા સાધુ હોય, તે બતાવે છે, ‘સિતાક * પુત્ર શ્રી વિગેરેમાં રાગી બનેલા હોય, અથવા YA ܕ Page #290 -------------------------------------------------------------------------- ________________ (૨૬૬) લઘુકર્મવાળા સમ્મફત્વને પમાડનાર આચાર્યને અનુસરે છે. અર્થાત્ આચાર્યનું કહેવું માને છે તે પ્રમાણે કેટલાક ગૃહવાસ છેડેલા સાધુએ શંકા વિગેરેથી રહિત બની આચાર્યના માર્ગને અનુસરે છે. તેમનામાં પણ જો કે કેરડુ માફક હાય, તે પણ તેવા બીજા ઉત્તમ માર્ગને અનુસરનારા સાધુને જોઈ તે આ કેરડુ જે પણ તેનાં અશુભ કર્મ ઓછો થતાં તે પણ સમ્યક્ત્વ પામે, તે બતાવે છે. આચાર્યનું કહેલું સમ્યકત્વ માનનારા શ્રાવકેથી પરિચયમાં આવતે અથવા પ્રેરણા કરાતે ન માને, તે પછી કેવી રીતે નિવેદન પામે ? અર્થાત્ ખરાબ કૃત્યની મિથ્યાત્વાદિ રૂપ વિચિકિત્સાને છીને તે પણ સમ્યકત્વ પામેઅથવા સાધુ-શ્રાવક જેએ સંસારમાં રત અથવા વિરક્ત હોય; તેઓ આચાર્યનું કહેલું સમજે તે, કઈ અજ્ઞાનના ઉદયથી મંદબુદ્ધિ હેવાથી તપરવી સાધુ ઘણુ વર્ષને દીક્ષિત હોય; તે જે, ન સમજે તે, કેમ ખેદ ન પામે ? (કદાચ,) તપ અને સંયમને નિર્વેદ ન હોય; અને અનિવેદી હેય તે, આવી પણ ભાવના ભાવે. જેમકે--જે, હું ભવ્ય નહી હાઉં, તે, મને સંયતભાવ પણ નથી. કે, પ્રકટ-(ખુલ્લું કરીને) ગુરૂ કહે છે તે પણ, સમજતો નથી. આ પ્રમાણે ખેદ પામતાને આચાર્ય સમાધિનાં વચન કહે છે કે – હે સાધુ ! ખેદ ન કર ! તું ભવ્ય છે. કારણ કે, તું સમ્યફ પામ્યા Page #291 -------------------------------------------------------------------------- ________________ (ર૬૭) છે, અને તે ગ્રંથભેદ વિના ન હોય, અને ગ્રંથીભેદ ભવ્યત્વ વિના ન હોય. કારણ કે, અભવ્યને ભવ્ય, કે અભવ્યપણાની શંકા પણ ન થાય.. વળી, અવિરતિને પરિણામ બાર કષાયને ક્ષય ઊપશમ ઊપશમ કે, ક્ષય થતાં જ હોય છે, અને તે વિરતિ તું પામે છે. તેથી, દર્શનચારિત્ર-મેહનીયને તારેપશમ થયે છે. નહીતે, સમ્યગદર્શન-ચારિત્રની પ્રાપ્તિ ન ! હેય પણ, તને કહ્યા છતાં જે, બધા પદાર્થો ન સમજાય; તે, જ્ઞાનાવરણીયકના ઊદયનું લક્ષણ જાણવું, ત્યાં તે, તારે શ્રદ્ધારૂપ–સભ્યત્વ સ્વીકારવું. તે કહે છે – तमेव सच्चं नीसंकजं जिण हिं पवेड्यं (सू० १६२) જ્યાં આગળ સ્વસમય, પરસમયના જેણુ આચાર્ય ન હોય; તથા, ઝીણું ગૂઢ બાબતમાં, અને અતીંદ્રિય પદાઘેમાં બંને પક્ષને માન્ય દષ્ટાંત તથા, સમ્યગુહેતુના અભા વથી જ્ઞાનાવરણીયના ઊદયથી સમ્યગજ્ઞાન ન હોય; ત્યાં પણ આ પ્રમાણે ચિંતવવું કે, તેજ એક સત્ય છે અને તેજ નિશંક છે કે, જિનેશ્વરે કહેલા અત્યંત સૂક્ષ્મ-અતીન્દ્રિય પદાર્થો જે ફક્ત આગમથી માનવાગ્ય છે (તે મારે પ્રમાણ છે.) તથા, માનવામાં શંકા ન હોય, તે નિઃશકિત કહેવાય. કે ધર્મ-અધર્મ, આકાશ, પુકૂળ વિગેરે જે તીર્થ કરે કહેલું છે, તે રાગદ્વેષને જીતેલા જિને છે, માટે તેમનું Page #292 -------------------------------------------------------------------------- ________________ २६८) કહેલું સત્યજ છે. આવું શ્રદ્ધાન કરવું. બરોબર રીતે પદાર્થ न समय; ताप, श न २१ी. ___ -शु साधुने ५५५ श थाय छे , तमे माम ४ छ ? ઉ–સંસારની અંદર રહેલા જીવેને મહિના ઊદયથી શું ન થાય તે પ્રમાણે આગમમાં કહેલું છે. ગતમને પ્ર—હે ભગવન! સાધુનિગ્રંથ કાંક્ષાહનીયકર્મ વેદે છે? "अस्थि णं भंते ! समणा निग्गंथा कंखा मोह णिज कर वेदति ? हंता अत्यि, कहनं समणावि गिरगंथा कंखा मोहणिज कम्मं वे यति ? गोयमा! तेप्ट लेख नाणन्तरखु चरित्तं तरेलु संकिया कांखिया विगिन्च्छा समावन्नाव समावन्ना कलुन समावना, एवं खलु गोयमा ! समणावि निग्गंधा कंखा मोहणिज कम्मं वेदंति, तत्था लंबणं 'तमेव सच्चं णीसंकं जं निहिं पवेइयं से गूणं भंते एवं मणं धारे माणे आणाए आराहए भवति हंता गोयमा! एवं मणं धारे माणे आणाए आराहए भवति," G:- . प्र:-पीते ते छ ? Page #293 -------------------------------------------------------------------------- ________________ (૨૬૯) ઉ–તેવા તેવા જ્ઞાનના કે, ચારિત્રના વિષયમાં ન સમજતાં શંકા, કાંક્ષા, વિચિકિત્સાવાળા બની ભેદોને પામેલા ન સમજાતાં હૃદયમાં ઝંખવાણું બને છે તેથી હું ગતમ! તે ઠીક છે કે, સાધુને પણ શંકા વિગેરે થાય. ગતમ કહે છે –હે ભગવાન! તે સમયે સાધુ મનમાં એમ ચિંતવે કે, “તેજ સત્ય, નિશંક છે. કે જે, જિનેશ્વર કહેલું છે.” તે, તે આજ્ઞા પાળવાને આરાધક થાય કે? ઉ– હે ગતમ! એમ મનમાં ધારે તો આરાધક થાય છે. વળી ગુરૂ ઊપદેશ આપે છે કે, સાધુએ વિચારવું કેवीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते कचित् । यस्मात्त स्मावचस्तेषां, तथ्यं भूतार्थ दर्शनम् ॥१॥ વીતરાગ તેિ સર્વજ્ઞ છે. અને તેથી, નિશે તેઓ જુદું ન બેલે. જેથી, તેમનું વચન છાનું સ્વરૂપ બતાવનારું સાચું છે. વિગેરે સમજી લેવું. વળી, આ વિચિકિત્સા દીક્ષા લેનારને આગમમાં મતિ સ્થિર થયેલી ન હોવાથી થાય છે. તેવા એ પણ ઉપર બતાવેલું રહસ્ય ચિંતવવું; તે કહે છે. सद्धिस्स णं समणुन्नस्स संपव्वय माणस्स स. मियंति मनमाणस्स एगया सामिया होइ १ समिति मन्नमाणस्स एगया असमिया होइ २ असमियंति Page #294 -------------------------------------------------------------------------- ________________ (ર૭૦) मन्नमाणस्स एगया समिया होइ ३, असमियंति मन्नमाणस्स एगया असामया होइ ४, समिति मन्नमाणस्स समियावा असमियावा समिया होह उवे हाए ५, असमियंति मन्नमाणस्स समियावा असमियावा असमिया होइ ऊबेहाए ६, उबेह माणो अणुवेहमाणं व्या-उवेहाहि समियाए इच्चे तत्य संधी झोसिओ भवइ, सेउडियस्स गइसमणुः पासह इत्थवि बाल भावे अप्पाणं नो उवदंसिना (ફૂ૦ ૨). શ્રદ્ધા ધર્મની ઈચ્છા છે જેને હોય તે, શ્રદ્ધાવાનું છે. તેવા ભવ્યજીવને સંવિ, અને યોગ્ય વિહાર કરનારા સાધુએએિ, અથવા સંવિગ્ન વિગેરે ગુણોથી દિક્ષા લેવાયોગ્ય હોય, તેને દિક્ષા લેતાં શંકા થાય છે, તેને જીવાદિ પદાઈમાં બોધ પામવાની અશક્તિ હોય છે, તેને સમજા વવું કે, હે ભદ્ર! જિનેશ્વરે જે કહેલું છે, તે શંકારહિત અને સત્ય છે. આ પ્રમાણે દિક્ષા લેતાં બેધ આપવાથી તેને આત્મા ચારિત્રથી નિર્મળ થતાં ચઢતા કંડકથી પછીના કાળમાં પણ નિર્મળ ભાવના વધે; અથવા બરાબર રહે ઓછી પણ થાય અથવા અભાવ પણ થાય. આવી જીવની વિચિત્ર પરિણામતા બતાવે છે, તે શ્રદ્ધાવાળાને સમજાવીને Page #295 -------------------------------------------------------------------------- ________________ (ર૭૧) દીક્ષા લીધા છતાં, પિતે જિનેશ્વરનું કહેલું વચન શંકારહિત સાચું માનતે પાછળથી પણ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, વિગેરેથી રહિત નિર્મળ સમ્યક્ત્વવાળ હોય છે, પણ ભગવાનનાં વચનમાં શંકા ઉત્પન્ન થતી નથી. (૧) કેઈને દીક્ષા લેતાં શ્રદ્ધા હેવાથી માનવા છતાં પાછળથી ન્યાય ભણતાં કેઈ જાતને એકાંત પક્ષ પકડતાં હેતુ દષ્ટાંતને લેશ હાથમાં આવતાં પૂર્વાપર વિચાર ન થવાથી અને યપદાર્થ ગહન હોવાથી મતિ મુઝાતાં કોઈ વખત મિથ્યાત્વના અંશને ઊદય થતાં તે જિનવચનને સમ્યક માનતું નથી. તે કહે –આ બધા નયના સમૂહના અભિપ્રાયના કારણે અનંત ધર્મથી યુક્ત વસ્તુ જેવી છતાં, મેહના ઊદયથી એકનયના અભિપ્રાયવડે એક અંશ સાધવા માટે તે સાધુ જાય છે. જે, નિત્ય જિનેશ્વરે કહેલ; તે ફરી અનિત્ય કેમ થાય? અથવા અનિત્ય તે, નિત્ય કેમ થાય? કારણકે, તે બને પરસ્પર વિરેધી છે. તે પ્રમાણે અપ્રશ્રુત અને સન્ન સ્થિર એક સ્વભાવવાળું નિત્ય છે, અને તેથી ઊલટું દરેક ક્ષણે નાશ પામનારૂં અનિત્ય છે. વિગેરે અસભ્યભાવને પામે છે, પણ તે એવું વિચારતા નથી, કે અનંત ધર્મવાળી અને બધા નયના સમૂહથી યુક્ત વસ્તુ છે, તે મંદ બુદ્ધિવાળાને તે માનવું અતિગહન હોવાથી અશક્ય છે, પણ શ્રદ્ધાથી માનવા ચગ્ય છે, પણ હેતુથી ભાયમાન ન થવું, કહ્યું છે કે Page #296 -------------------------------------------------------------------------- ________________ (૨૭૨ ) सर्वनय नियत नैगम संग्रहाद्यैः रेकैकशी विहित तीथिको शासनैर्यत् ॥ निष्ठांगतं वह विधै र्गम पर्ययैस्तैः એક વચનં તુ તુ જF II ઇત્યાદિ) બધા ન વડે એટલે નૈગમ સંગ્રહ વિગેરે અનેકથી નિયત એક એક અંશથી અન્ય તીથિક શાસનવાળાએ બતાવેલ જે બહુ પ્રકારના ગમપર્યાવડે સંપૂર્ણતા પામેલું તમારૂ * વચન શ્રદ્ધા કરવા એગ્ય છે. પણ ત્યાં હેતુથી જાણવા ચેગ્યિ નથી, જેથી વિચારવું કે હેતુ એક નયના અભિપ્રાય પ્રમાણે વર્તે છે. તથા એક ધર્મને સાધે છે, પણ બધા ધર્મને સાથે સાધનારને હેતુને અસંભવ છે, તેથી તેને શંકા થાય છે.) (૨) વળી વિચિત્ર ભાવનાને બતાવે છે, કે કોઈ મિથ્યાત્વના લેશથી મુંઝાએલાને શંકા થાય કે શબ્દ પુદ્ગલને કેવી રીતે બને એવું ઉલટું માનીને મિથ્યાત્વના પરમાણુઓના ઉપશમપણાથી પછીથી શંકા વિગેરે ગુરૂના ઉપદેશથી દૂર થતાં તે શ્રદ્ધાવળે થાય છે, કે જે શબ્દ પુદ્ગલને બનેલ ન હોય તે તેને કરેલા અનુગ્રહ અથવા ઉપઘાત કાન ઉપર કેવી રીતે થાય? કારણ કે આકાશ માફક શબ્દ અમૂર્ત હોય તે કાનને કાંઈ પણ ન થાય એમ સમજીને સમ્યકૃત્વ પામે છે(૩) કઈને આગમમાં રમણતા ન થવાથી Page #297 -------------------------------------------------------------------------- ________________ (ર૭૩) મતિ અપરિણત થતાં વિચારે કે એક સમયમાં જ પરમ શુ લેકાંતે કેવી રીતે જાય એમ ખોટું માનતાં કઈ વખત કુ હેતુના વિતર્કના પ્રકટ અવસરે પૂરેપૂરો મિથ્યાત્વી બને છે, કે વૈદરાજ લેકને એક છેડાથી બીજા છેડા સુધી જતાં આકાશ પ્રદેશને સાથે સ્પર્શ ન થવાથી સમયને ભેદ પડે, તે ભેદ ન પડે તે બે જગ્યાએ એક સાથે સ્પર્શ ન થાય તેથી પરમાણુનું તેટલા પણું થાય, એટલે તે એવું માને કે લેકને બન્ને છેડે રહેલા પ્રદેશને એક વખતે પરમાણુએ સ્પર્શ કર્યો માટે તેટલે મે પરમાણુ છે, અથવા તે બન્નેનું છેટું પરમાણુ જેટલું છે, આ તેનું માનવું છેટું છે. પણ તે આગ્રહી બનેલે વિચાર નથી, કે વિસસા પરિણામ વડે શીવ્ર ગતિપણાથી પરમાણુનું એક સમયમાં અસંખ્યય પ્રદેશનું ગમન થાય છે, જેમકે આંગબીન માપ જેટલા એક દ્રવ્યના અસંખ્યાત આકાશ પ્રદેશ છે, તેટલા બધાને એક સમયમાં પરમાણુ ઓળંગી જાય છે, પ્ર. એ કેવી રીતે બને? ઉ. જે પ્રત્યક્ષ દેખાય છે તે ના નહિ પાી શકાય, કારણ કે જ્યાં સને દેખીતું પ્રત્યક્ષ પ્રમાણ હોય, ત્યાં અનુમાન વિગેરેનું પ્રજન નથી, જે એક સમયમાં અનેક પ્રદેશ ઓળંગવા ન માનીયે તે અંગત માત્ર પ્રદેશ ઓળંગતાં અસંખ્યય સમય નિકળી જાય, તે આપણે દેખેલું ઈષ્ટ છે તેને પણ બાધા આવે, માટે તે શંકા નકામી છે (૪). ૧૮ Page #298 -------------------------------------------------------------------------- ________________ (૨૭૪) હવે ભાંગાની સમાપ્તિ કરવા પરમાર્થ બતાવે ભગવાનનું વચન સાચું છે, એવું માનીને શંકા વિગેરે છેને તે વસ્તુ યત્ન વડે તેવા રૂપેજ સમ્ય અથવા અસ પૂર્વે ભાવી હોય તે પણ ગુરૂના સહવાસથી તેમને ઉપદેશ વિચારતાં તે શિષ્ય શ્રદ્ધાવાળે થાય છે, જેમ ઈ પથમાં ઉપગ રાખનારને કોઈ વખત જીવહિંસા થાય. (તે પણ તેને દોષ લાગતું નથી.) (૫) હવે તેથી ઉલટું બતાવે છે, કઈ વસ્તુ ખોટી રીતે માનતાં છદ્મસ્થ સાધુને ટુંક બુદ્ધિથી શંકા થાય, તે સમયે તે વસ્તુ ખાટી અથવા સાચી વિચારી છે, તે તેણે બેટી વિચારેલી હોવાથી ખોટા વિચારને લીધે અશુભ અથવસાય હોવાથી તે મિથ્યાત્વ છે, કારણ કે જેવી શંકા કરે તેવોજ ભાવ મેળવે, એવું વચન છે, (૬) અથવા સમ્યક્ માનનારને બીજી રીતે ખુલાસે કરે છે, શમિને ભાવ શમિતા છે તે શમિતાને માનનારે શુભ અધ્યવસાશવાળે ઉત્તર કાલમાં પણ ઉપશમ વાળા જ રહે છે, અને બીજે તે શમિતાને માનવા છતાં કષાયના ઉદયથી અમિતા થાય છે, એ જ પ્રમાણે બીજા ભાંગામાં સમ્યફ શબ્દની યેજના કરવી, કે સારું વિચારે તે સારૂં ફળ મેળવે, તેજ પ્રમાણે સારૂં નરસું તેને વિવેક વિચારતે બીજાને પણ ઉપદેશ દેવાને સમર્થ થાય છે કહ્યું છે કે આગમમાં મતિ પરિણત થવાથી યથા એ પદાર્થને Page #299 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૫) સ્વભાવ ખતાવવાથી આ ચગ્ય છે, આ અગ્ય છે, એવુ વિચારતા વિદ્વાનુ ખીજા નહિ વિચારતાને પણ 'સમજાવે છે, એટલે ગાડરનાં ટોળા માફક એક પછી એક જેમ દોડતેમ કોઇ વિના વિચારને શકાવાળા હાય, તેને કહે કે હું ભદ્ર! તુ' મધ્યસ્થતા રાખીને નિમળ ભાવથી વિચાર કે કે જિનેશ્વરનુ` કહેલું જીવાદિતત્વ વિચારયુક્તિને ચેાગ્ય છે કે નહીં? તે આખા મિ'ચીને વિચાર, અથવા સંયમને સારી રીતે પાળનારા હાય, તે સયમ સારી રીતે ન પાળનાર ને કહે, કે હે”ભદ્ર! સમ્યગ્ ભાવ પામીને હવે સંયમમાં સારી રીતે ઉદ્યમ કર! શું આલખીને ? ~ પૂર્વે કહેલા પ્રકારે તે સંયમમાં કર્મ સંતતિ ક્ષય કરવા રૂપ જે સધિ છે. તે જે સયમ સારા પાલે તા, કમ દૂર કરાય તેમ છે, આ ક્રમ સ'તતિ તે સિવાય બીજી રીતે ક્ષય થાય તેમ નથી. વળી સારી રીતે સત્યમ પાળનારને શું લાભ થાય, તે કહે છે, ‘સે ’—તે સમ્યક્ રીતે દીક્ષા લેવાને તૈયાર થએલાને શકા રહિત ધર્મ શ્રદ્ધા હોવાથી ચારિત્ર લઇ ગુરૂકુલ વાસમાં રહેવાથી અથવા ગુરૂની આજ્ઞામાં વત્તવાથી જે ગતિ થાય છે, અથવા જે પદવી પ્રાપ્ત થાય છે, તેને હું શિષ્યે ! તમે સારી રીતે જુઓ ! બધા લેાકમાં પ્રશ'સા, જ્ઞાન દર્શનમાં સ્થિરતા ચારિત્રમાં નિષ્કપતા અને તેને શ્રુત જ્ઞાનની આ ધારતા થાય છે, અથવા સ્વગ મેક્ષ વિગેરેની ઉત્તમ ગતિ Page #300 -------------------------------------------------------------------------- ________________ (૨૭૬) મળે છે, તેને જુઓ! અથવા સંયમમાં પ્રયત્ન (ન) કરનારને ઉપરના ઉત્તમ ગુણ વિના પાસત્થા વિગેરેની ગતિ જે બધા લેકેને હાંસી રૂપ છે. તે અથવા અધમ સ્થાનની ગતિ મળે છે. તે તમે દે આ પ્રમાણે સંયમ પાળનાર અને પ્રમાદ કરનાર સાધુની ઉંચ નીચ ગતિને જાણીને પાંચ પ્રકા૨ના સારા આચારમાં તમારે પ્રવર્તન કરવું, પણ જે ચારિત્ર લેવામાં પ્રમાદ કરે તેની નીચ ગતિ થાય તેથી શું સમજવું, તે કહે છે, કે જેઓ અસંયમમાં બાલ ભાવમાં રમેલા. છે, જે સુગતિ સકલ કલ્યાણના આધાર રૂપ છે, તેને ન મેળવી શકે, અર્થાત્ હે શિષ્ય! તું દીક્ષા લઈને બાળ ચણા, માફક કુકૃત્યેન કરીશ! તે બાલ જે આચાર શાક્ય કપિલ વિગેરેના મતને માનનારા આચરે છે, અને બેલે છે, કે નિત્ય, અને અમૂર્ત આત્મા હોવાથી આકાશ માફક તેને અતિ પાતજ નથી! અથવા વૃક્ષ છેદતાં કે બાળતાં આકાશને ભેદ કે બળવું થતું નથી, તેમજ શરીર વિકારી છે. તેને ઘા વિગેરે થતાં અવિકારી આત્માને કંઈ પણ થતું નથી ! તેઓ કહે છે કે, न जायते न म्रियते कदाचिन्नायं भूत्वा भवितेति। આત્મા જન્મે નહીં, તેમ મરતે પણ નથી, કોઈ પણ દિવસ આ થઈને થવાને નથી ! (જે છે તે જ રહેવાને છે) Page #301 -------------------------------------------------------------------------- ________________ (२७७) नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः नचैन क्लेदयन्त्यापो, नशोषयति मारुतः ॥१॥ જીવને શા છે કે નહી, અગ્નિ બાળે નહીં, પાણી ભીંજાવે નહીં, તેમ પવન શેષણ કરતું નથી. अच्छेद्योऽयम भेद्यो यम विकारी सउच्यते । नित्यः सततग स्थाणुं रचलोऽयं सनातनः ॥ આ આત્મા અછેદ્ય અભેદ્ય અવિકારી નિત્ય તથા હમેશાં ગમન કરનાર સ્થાણુ તથા અચલ અને સનાતન ( પુરાણે) છે. ( વિગેરે તેમનાં વચને છે) તે પ્રાણીને હણવા વિગેરેમાં પ્રવર્તનારાને તેના નિષેધ માટે કહે છે. __ तुमंसि नाम सच्चेव जं हतबंति मन्नसि, तुमंसि नाम सच्चेव जं अन्ना वेयव्यंति मन्नसि, तुमंसि नाम सच्चेव जं परियावेयव्यति मनसि, एवं जं परिचित्तव्वंतिमन्नसि, ज उहवेयंति मनसि, अंजू चेयपडिबुद्धजीवी, तम्हा न हंता नवि घायए अणुसंक्यण मप्पाणणं जं तवं नाभिपत्थए (सू० १६४) તમે જે આત્માને હણવા પણે વિચાર્યું તું જ છે, (નામ શબ્દ સંભાવના માટે છે,) જેમ તમે માથું હાથ પગ પાસાં પીઠ પેટવાળા છો, તેમ આ પણ છે કે જેને Page #302 -------------------------------------------------------------------------- ________________ (૨૭૮) તમે હણવા ગ્ય માને છે, જેમ તમને કે મારવા આવે તે તે દેખીને તમને દુઃખ થાય છે, તેવી રીતે બધાને છે, તેને દુખ ઉન્ન કરવાથી પાપ બંધાય છે, તેને ભાવાર્થ આ છે, કે અહીંયાં અંતર આત્મા જે આકાશ જે છે તેની હિંસા મારવા વડે નથી પણ શરીર આત્માની હિંસા છે, કારણ કે જ્યાં કંઈ પણ આધાર રૂપ પિતાનું શરીર છે, તેને સર્વથા દૂર કરવું તેજ હિંસા છે, એવું જેને માને છે. કહ્યું છે કે पंचेंद्रियाणि त्रिविधं बलंच, उच्छास निश्वास मथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरक्ता स्तेषां वियोजी करणं तु हिंसा ॥१॥ પાંચ ઇન્દ્રિયે ત્રણ બળ શ્વાસોશ્વાસ, અને આયુ એ દશ પ્રાણુ ભગવાને કહેલા છે. તેને વિયેગ કરે તે હિંસા છે. વળી સંસારમાં રહેલા જીવને સર્વથા અમૂર્ત પણું ન ઘટે. કે આકાશની માફક જેના વડે વિકાર ન થાય, તથા બધી જગ્યાએ પ્રાણીને દુઃખ દેતાં પહેલાં આત્માની તુલના વિચારવી, એવું જોડેના સૂત્રથી બતાવે છે. તું પણ તેજ છે. કે તને આજ્ઞા કરવામાં આવે તે માને છે. તથા બીજા જીવને પરિતાપવા. એવું માને છે. તે જ પ્રમાણે જેને ગ્રહણ કરવા, તે તું માને છે. જેને દુઃખ દેવું તે પણ તું માને છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ (૨૭૯). પણ જેવુંતને વિરૂદ્ધ થતાં દુઃખ થાય, તેમ બીજાને પણ જાણવું, અથવા જે કાયને તુ હણવાને વિચાર કરે છે. ત્યાં અનેકવાર તું હતું. આ પ્રમાણે જુઠ વિગેરેમાં પણ સમજવું કે. બીજે જુઠું બેલી તને ઠગે તે તને ન ગમે, તેમ તું જુઠું બેલે તે બીજાને ન ગમે, જે હણનારે તથા હણનારે બન્નેને ઉપર કહ્યા પ્રમાણે એકતા થાય તે શું ! તે કહે છે, “રા' રૂજી પ્રગુણ તેજ છે કે, જે ઘાતક અને હંતવ્યના એક પણ ના બોધને માને (પિતાના જીવ માફક સર્વે જેને માને) તેજ પ્રતિબદ્ધ જીવી સાધુજ પિતે પરિજ્ઞાન વડે જીવે છે, પણ જીવની હિંસા કરનારે પિતાના સમાન બીજાને ન માનનારે જીવતું નથી. જે એમ છે, તે શું કરવું ? તે કહે છે. હણનારા જીવને પિતાની માફક મેટું દુઃખ થાય છે, માટે પિતાની ઉપમાંથી બીજાની હિંસા ન કરવી, ને બીજા પાસે મરાવવા, હણનારાને અનુમેદવા નહિ, વળી સંવેદન તે અનુભવ છે. કે જે બીજા જેને મેહના ઉદયથી” હણવા વિગેરેથી દુઃખ દે છે, તે પિતે પછવાડે દુઃખ ભોગવે છે, એવું જાણીને કેઈને પણ હણ નહીં, મનમાં પણ વાંછે નહિં, પ્ર. આત્માથી અનું. ભવ સાતા કે અસાતા રૂપ છે, તે વાતને નિયાયિક તથા વૈશેષિક મતવાળા આત્માથી ભિન્ન ગુણ ભૂત સંવેદનનું Page #304 -------------------------------------------------------------------------- ________________ (૨૮) એકાઈ પણું સમાયિ જ્ઞાન વડે માને છે, તેવું તમે માને છે, કે આત્મા સાથે એકપણે માને છે? તેને ઉત્તર સૂત્રકાર આપે છે, કે ઘા વિન્ના ને વિન્ના ઘા માણા, जेण वियाणइ मे आया, तं पडुच्च पडिसंख। ए, एस आयावाई समियाए परियाए विवाहिए तिमि ( ૧૨ ) | - ૧ / જે આત્મા નિત્ય ઉપયોગ લક્ષણવાળો છે. તે જ વિજ્ઞાતા છે, પણ તે આત્માથી પદાર્થને અનુભવ કરાવનાર જ્ઞાન જુદું નથી, અને જે વિજ્ઞાતા છે, તે પદાર્થને પરિદક ઉપગ તે પણ આ આત્મા જ છે. કારણ કે જીવનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપગ તે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન અને માત્માને અભેદ પણે માનવાથી બૌદ્ધમતને અનુકુળ જ્ઞાન એકલું સિદ્ધ થશે, એમ તમને શંકા થાય તે જૈનાચાર્ય કહે છે, કે તેમ નથી, ભેદને અભાવ ફક્ત અમે અહીં મતા, પણ એકતા કહી નથી, જે એમ માનતા હો કે જ્યાં ભેદને અભાવ તેજ ઐક્યતા છે, તે તે માનવું ફક્ત વાર્તા માત્ર છે, કારણ કે ધોળું વસ્ત્ર છે તેમાં ધળું તથા પટ એ બંનેમાં ભેદને અભાવ હોવા છતાં એકતાની પ્રાપ્તિ નથી, એમાં પણ શુકલ પણાના વ્યતિરેક વડે બીજે કઈપણ પટ { વસ્ત્ર) નથી, એમ માને છે તે અશિક્ષિત (મુખ) ને Page #305 -------------------------------------------------------------------------- ________________ (૨૮૧) ઉલાપ છે, કારણ કે તમારા કહેવા પ્રમાણે માનતાં શુકલ (ધળા) ગુણનો અભાવ થતાં સર્વથા પટને અભાવ થવા જશે. વાદી–ત્યારે એમ માનતાં આત્મા વિનષ્ટ થયે! જૈનાચાર્ય–થવા દે ! અમારી કંઈ હાનિ નથી, કારણ કે અનંત ધર્મવાળી વસ્તુને અપર (બીજો) મૃદુ વિગેરે ધર્મને સદ્ભાવ છે, તેને નાશ થાય તે પણ અવિનષ્ટ (કાયમ)જ છે, એ જ પ્રમાણે આત્માને પણ પ્રત્યુત્ત જ્ઞાન આત્મક પણાથી વિનાશ થવા છતાં બીજે અમૂક્તત્વ અસંખ્ય પ્રદેશપણું અગુરુલઘુ વિગેરે ધર્મોના સર્ભાવથી આત્માને અવિનાશજ છે! આટલું જ બસ છે! (જૈનમત પ્રમાણે મૂળ વતુ દ્રવ્ય પણે કાયમ રહે છે. અને ફકત પર્યાને જ નાશ અને ઉત્તિ છે. તેથી પર્યાય નાશ થવા છતાં મૂળ દ્રવ્ય વસ્તુતે કાયમ જ રહે છે) * શંક–જે આત્મા તે જાણનારે, એમ તૃપ્રત્યયવાળે કર્તાના અભિધાનથી અને આત્માના કર્તવ્ય પણાથી એમ થયું કે જે આત્મા તેજ વિજ્ઞાતા એમ અહીં વિપ્રત્તિ પત્તિનો અભાવ થયે, કે જેના વડે આ જાણે છે, તે ભિન્ન પણ હેય. જેમકે તે કરણ અથવા કિયા થશે ? જે કરણ માનીએ, તે દાતરડા માફક ભિન્ન પદાર્થ થશે, અને જે ક્રિયા માનીએ તે કર્તામાં રહેલી સંભવે છે, એમ કર્મમાં રહેલી Page #306 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨) પણ સભવે છે, આ પ્રમાણે ભેદના સ’ભવમાં ક્યાંથી એક્યતા હાય ? જૈનાચાય શિષ્યને કહે છે, કે તેવાને ખુલ્લુ' કહેવુ જે મતિ વિગેરે જ્ઞાન રૂપ કરવર્ડ અથવા ક્રિયાવડે સામાન્ય વિશેષ આકારપણે જે કાઈ (જીવ) વસ્તુને જાણે છે તે આત્મા છે. અને તે આત્માથી ભિન્ન જ્ઞાન નથી; તેમ કરણ પણે ભેદ નથી, એકને કર્મ કરણના ભેદ વડે ઉપલબ્ધિ થાય છે, જેમકે દેવદત્ત આત્માને આત્માવર્ડ જાણે છે, ક્રિયા પક્ષમાં પક્ષસ''ધી અભેદ છે એવુ... તમે પણ સ્વીકાર્યું છેજ, વળી भूतियैषां क्रियासैव, कारकं सैव चोच्यते જેમાં ભૂતિ ( થવાપણું) છે તેજ ક્રિયા છે, અને તેજ કારક છે, આ વચન વિગેરેથી એક પણુ જ છે, જ્ઞાન અને આત્માનુ એકપણુ માનતાં શુ થાય ? તે કહે છે, તે જ્ઞાન પરિણામને આશ્રયી આત્મા તે નામેજ ન્યૂપદેશ કરાય છે, જેમકે ઇદ્રિથી ઉપર્યુક્ત હોય તે ઇંદ્ર કહેવાય, અથવા મતિ જ્ઞાની શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની મન પવજ્ઞાની, કેવળજ્ઞાની છે. અને જે જ્ઞાન આત્માનું એકપણુ સ્વીકારે છે, તેને શુ' ગુણ થાય, તે કહે છે. ઉપર બતાવેલી નીતિએ યથાવસ્થિત આત્મવાદી થાય, અને તેના સમ્યગ્ ભાવવડે અથવા શમિતા ( ઉપશમણા )વડે પર્યાય રૂપ છે, Page #307 -------------------------------------------------------------------------- ________________ (૨૮૩) એટલે તેજ સંયમ અનુષ્ઠાન રૂપ પ્રસિદ્ધ છે, (ઈતિ શબ્દ સમાપ્તિ માટે છે) લેકસાર અધ્યયનમાં પાંચ ઉદ્દેશ પૂરે થશે. છઠ્ઠો ઉદેશેપાંચમે ઉદ્દેશે કો હવે છઠું કહે છે, તેને સંબંધ આ પ્રમાણે છે, ગયા ઉદ્દેશામાં કહ્યું કે આચાર્ચે નિર્મળ હૃદ (કુંડ) જેવા થવું, તેવા ઉત્તમ આચાર્યના સંસર્ગથી શિષ્યને કુમાર્ગને પરિત્યાગ થાય. તેથી રાગદ્વેષની અવશ્ય હાનિ થાય, માટે આ પ્રતિપાદન (સિદ્ધ) કરવાના સંબંધ વડે આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે, અriorg g નોવાળા ગorigg નિવहाणा, एयं ते मा होउ, एयं कुसलस्त देसणं तद्धि, होए तम्मुत्तीए तप्पुरकारे तसन्नी तन्निसणे ( सू० ૨૨૨) અહીં તીર્થકર ગણધર વિગેરેને ઉપદેશ માનનાર હેય, તેને વિનેય (શિષ્ય) કહે છે, અથવા સર્વ ભાવના સંભાવિત પણાથી સામાન્યથી અભિધાન છે, અનાજ્ઞા એટલે ભગવાનના ઉપદેશ વિના પિતાની મેળે આચરે, તે અનાચાર છે, તે અનાચારમાં પ્રવર્તેલા કેટલાક ઇદ્રિને વશ થએલા અને દુર્ગતિમાં જવાની ઈચ્છાથી પિતાના મતના અભિમાન Page #308 -------------------------------------------------------------------------- ________________ (૨૮૪) ગ્રહથી બંધાયેલા (કદાગ્રહી) છે, તથા ઉપસ્થાન તે બનાવટી તેમનું ધર્માચરણું છે, તેમાં ઉદ્યમ કરનારા તે પિસ્થાન વાળા છે, તેઓ બોલે છે, કે “અમે પણ પ્રજિત છીએ છતાં સારા ધર્મના વિશેષ વિવેકથી રહિત બનીને સાવદ્ય આરંભમાં વર્તે છે. તેમાં કેટલાક કુમાર્ગની વાસના વાળા ( મિથ્યાત્વી) નથી, પણ આળસ નિદા સ્તંભ (માન) વિગેરે (૧૩ કાઠિયા)થી બુદ્ધિ હણાતાં તીર્થકરના કહેલા સદાચારમાં નિરૂપસ્થાન વાળા (સારા ધર્માનુષ્ઠાન રહિત) છે. એટલે મિથ્યાત્વી ચારિત્રના નામે અનાચાર કરે, અને સમ્યફવી જે પ્રમાદથી સંયમ પાળવામાં ખેદ પામે છે. તે બંનેને દુર્ગતિ મળવાની છે, તેવું જાણીને ગુરૂ કહે છે હે શિષ્ય ! તને તેવી દુર્ગતિ ન થાઓ! (માટે સમ્યકત્વ ધારણ કરી ને પ્રમાદ છેડી પુરે સંયમ પાળ !) આવું સુધર્માસ્વામી પિતાની બુદ્ધિથી નથી કહેતા, તે કહે છે, “તઃ” ઉપર કહેલું (જિનેશ્વરનું છે) અથવા આજ્ઞા રહિત નિરૂપસ્થા પણું છે, અને આજ્ઞા પાલનમાં સોપ સ્થાનપણું (ચારિત્ર) છે, આવું તીર્થકરનું દર્શન (મંતવ્ય) છે, અથવા હવે પછી જે ઉપદેશ કહે છે, તે તીર્થ કરતું દર્શન છે, કે કુમાર્ગ છેડીને હમેશાં આચાર્યની સેવા કરનારા થવું, તે આચાર્યની દ્રષ્ટિમાં રહેવું તે “તદ્રષ્ટિ છે, એટલે તીર્થકરે કહેલા આગમમાં દષ્ટિ રાખનારે છે; તથા. Page #309 -------------------------------------------------------------------------- ________________ (૨૫). તે આચાર્ય અથવા તીર્થંકરની આજ્ઞા પાલનરની મુક્તિ થાય છે, તે “ત—ક્તિ છે, તથા તે સાધુ આચાર્યને બધાં કાર્યમાં આગળ કરે તેથી પુરસ્કાર છે, અર્થાત્ આચાર્યની અનુમતિથી કાર્ય કરનારે છે, તત્સત્તી, તે તેમના જ્ઞાનથી ઉપયુક્ત છે, તથા “તરિવેશન” એટલે તે સદા ગુરૂકુળ નિવાસી છે, તેવાને શું ગુણ થાય, તે કહે છે, ___ अभिभूय अदक्खू अणभिभूए पभू निरालंव णयाए जे महं अबहिमणे, पगएण पवायं जाणि. बा, सह संमइयाए परवागरणेणं अन्नोस वा अ. તિg સુર (દૂ૦ ૨૩૭). પરિષહ તથા ઉપસર્ગોને જીતીને અથવા ઘાતિ ચતુયને જીતીને તત્વને જોયું, તથા અનુકૂવ પ્રતિકૂલ ઉપસર્ગ આવતાં અથવા અન્ય તીથિકેથી પતે હાય નહીં, એવે સમર્થ (પ્રભુ,) નિરાલંબનતાને ધારણ કરે, પણ તે આ સંસારમાં માતાપિતા, સ્ત્રી વિગેરેનું અવલંબન ન ચાહે તથા, તીર્થકરની આજ્ઞા બહાર વર્તવામાં નરક વિગેરેમાં જવાનું છે.” એવુ ભાવવામાં સમર્થ થાય; પ્રશ્ન. પણ કયે પુરૂષ પરિ. સહ ઊપસર્ગને જીતનારે છે? તથા કેઈથી પણ, ન હારીને નિરાલંબનપણું લેવામાં સમર્થ થાય? આવું શિષ્ય પૂછે તે, તીર્થકર, સુધમાંસ્વામી અથવા આચાર્ય તેને કહે છે ઉ–જેણે મને લક્ષ્યમાં રાખે છે, તે મહાપુરૂષ Page #310 -------------------------------------------------------------------------- ________________ (૨૮૬) લઘુકર્મવાળે મારા ઊપદેશથી બહાર ન હોય. માટે અબહિર્મન સ્થિરચિત્તવાળો) છે, તે સર્વજ્ઞના ઊપદેશ પ્રમાણે ચાલે - પ્ર–પણ, તેના ઊપદેશને નિશ્ચય કેવી રીતે થાય ? કે, આ જિનેશ્વરને છે ? ઉ–પ્રકૃષ્ટવાદ તે, પ્રવાદ છે. આચાર્યની પરંપરાએ ચાલેલે તેને સર્વજ્ઞના ઊપદેશ તરીકે જાણીલે. અથવા અન્ય મતવાળાની અણિમાદિ આઠ પ્રકારની લબ્ધિ (અશ્વર્ય) દેખીને પણ તીર્થકરના વચનથી બહાર મન ન કરે, પણ તેવાઓને ઇદ્ર જાળીયા જેવા ઠગનારા જાણીને તેમનું અનુષ્ઠાન તથા તેમના વાદે (વચન) ને વિચારે (પરીક્ષા કરે) * પ્ર–કેવી રીતે? ' ઉ–“rgણ વર્ષ નાના ” પ્રકૃષ્ટવાદ તે પ્રવાદ સર્વજ્ઞ વાક્ય છે, તે પ્રવાદ વડે બીજા તીથિકના પ્રવાદની પરિક્ષા કરે, જેમકે વૈશેષિકે “તનું ભુવન વિગેરે કરનારને ઈશ્વર માને છે, કહે છે કે___अन्यो जंतु रनीशःस्था, दात्मनः सुखदुःखयो। ईश्वर प्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेवच બીજો જીવ પિતાનું સુખ દુઃખ ભેગવવા અસમર્થ છે, પણ ઈશ્વરની પ્રેરણા થતાં તે સ્વર્ગે અથવા નરકમાં જાય છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ (૨૮૭) આવા પ્રવાદને જીનેશ્વરના પ્રવાદ વડે વિચારવા જેમકે આકાશમાં ઇંદ્ર ધનુષ્ય વિગેરે વિશ્વના પરિણામે પરિણમીને પિતાને રૂપે બનેલાં છે, તેને બનાવનાર જુદે ઈશ્વર વિગેરે કારણની કલ્પના કરવામાં અતિ પ્રસંગ આવશે, તથા ઘટપટ વિગેરેમાં દંડ ચક્ર ચીવર (કપડું) પણ કુંભાર તુરી વેમ શંલાક કુવિદ વિગેરેના વ્યાપારથી આંતરા વિના મળતા આત્મ લાભ વાળાને મુકી તેને બદલે નહીં દેખાતા એવા ઈશ્વરથી પદાર્થો બને છે એવી કલ્પના કરતાં રાસભ (ગધેડા) ને પણ કર્તા કાં ન ગણવે ? વાદીને ઉત્તર–તનુકરણ વિગેરેમાં પણ પિતાનું કરેલું કૃત્ય અને તેથી બંધાયેલું કર્મ તેના વિના અવંધ્ય છે. પણ પિતાના કર્મની વિચિત્રતા છે. કર્મની ઉપલબ્ધિ સિવાય આવું કયાંથી હોય? જેનાચાર્ય કહે છે, જે તમે એમ માને તે બંનેમાં તે સમાન કથન છે, વળી કારણરૂપ માતા પિતા એક છતાં અપત્યની વિચિત્રતા દેખવાથી અધિક નિમિત્ત વડે ભાવવું, અને તે ઈશ્વરને સ્વીકાર કરવા કરતાં અષ્ટ (નશીબ) નેજ ઈચ્છવું સારું છે? કારણ કે તેના વિના સુખ દુઃખ સુભગ દુર્ભગ વિગેરે જગની વિચિત્રતા ન હાય ! હવે સાંખ્ય મતવાળી કહે છે. સત્વ, રજ, તમઃ એ બધાની સામ્યઅવસ્થા પ્રકૃતિ છે. પ્રકૃતિથી મહાન, તેથી અહંકાર, તેથી અગ્યાર ઇદ્ધિ, તેથી પાંચ તન્માવ, તેથી પંચભૂત, અને તેથી બુદ્ધિ. એ Page #312 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮) વિચારેલ અને પુરૂષ ( આત્મા ) જાધે છે. પશુ, તે પેતે અકર્તા, અને નિર્ગુણ છે. તે પ્રમાણે પ્રકૃતિ કરે છે, અને પુરૂષ ભોગવે છે. ત્યારપછી, કૈવલ્ય અવસ્થામાં હુ ટટા છું. એવું નવતે ( દૂર થાય ) છે. વિગેરે તેમનુ માનવુ' યુક્તિવિકળ હાવાથી તેમના આંતરા વિનાના મિત્રાજ માનશે. કારણકે, પ્રકૃતિ અચેતન હોવાથી કેવીરીતે આત્માના ઉપકાર માટે ક્રિયાની પ્રવૃત્તિ કરશે ? અને હુ દુઃખ દેનારો છું. એવુ‘ આત્મા દેખીને પેાતાના ઉપકારની પ્રવૃત્તિ પાત ન કરે ? કારણકે, પ્રકૃતિ અચેતન હાવાથી તેને વિકલ્પ થવાના 'ભવજ નથી; અને પ્રકૃતિ જો, નિત્ય હોય; તો, પ્રવૃત્તિની નિવૃત્તિના અભાવ થઇજાય; અને પુરૂષનું કર્તાપશુ' ન હોય; તેા, સંસારથી ઉદ્વેગ, અને મેક્ષની ઊત્કંઠા વિગેરેના અભાવ થશે. કહ્યુ' છે કેઃ— नविरक्तो ननिर्विण्णो, न भीतो भव बंधनात् नमोक्ष सुखकांक्षी वा पुरुषो निष्क्रियात्मकः ॥ १ ॥ તે વિરક્ત નથી; ખેદ પામેલે પણ નથી; તેમ, ભવધનથી ડરેÀા નથી; અથવા, મેાક્ષ-સુખના આકક્ષી નથી. એવા ગુણવાળા ક્રિયારહિત પુરૂષ છે. તેને ઉત્તર જૈનાચા કહે છેઃ— कः प्रव्रजति सांख्यानां, निष्क्रिय क्षेत्र भोक्तरि निष्क्रियत्वात् कथंवाऽस्य, क्षेत्र भोकत्टत्वमिष्यते Page #313 -------------------------------------------------------------------------- ________________ (૨૮૯) આત્માનિષ્ક્રિય છે. ત્યારે, સાંખ્યમતમાં દીક્ષા કેણુ તે છે? તથા ક્ષેત્ર ભેળવવામાં નિષક્રિયપણથી તેનું ક્ષેત્ર ભેગવવું કેવીરીતે ઈચ્છે છે? બદ્ધમતવાળા બધુ ક્ષણિક માને છે. તેને ઉત્તર – જે, અન્વયરહિત વિનાશ થાય તે, પ્રતિનિયતકા કારણભાવ સિદ્ધ ન થાય; પણ, એક સંતાન પરંપરાથી સિદ્ધ થાય છે. તેવું તમારું કહેવું ભણ્યા વિનાના જેવું છે! કારણકે સંતાનવાળાના વ્યતિરેક (અભાવથી) કેઈપણ સંતાન નથી, અને સંતાનનું મૂળ પૂર્વ કાળમાં રહેવા પણું છે, તે જ કારણ હોય તે બધું એ બધાંનું કારણ થશે, કારણ કે બધાને પૂર્વ કાળમાં રહેવા પણું છે, તેથી તમારું કહેવું માલ વિનાનું છે, વળી. __ यजात मात्र मेव, प्रध्वस्तं तस्यका क्रियाकुंभे, नोतन मात्र भग्ने क्षिप्तं सन्तिष्ठले वारि ॥१॥ જે ઘડા બનવા વખતેજ નાશ પામે છે તે ઘડામાં શું ક્યિા થઈ? અને ઉત્પન્ન થતાંજ ઘડે ભાંગે, તે તેમાં નાખેલું પાણી રહી શકે નહિ, कतरिजात विनष्ट धर्मा धर्म क्रिया न संभ वति तदभावे बंधःकोबंधाभावेच कोमोक्षः ॥२॥ | ધર્મ પાપ કરનારે તુર્ત નાશ પામે, તે ધર્મ અને અધમંની ક્રિયા સંભવે નહિ અને ધર્મ અધર્મના અભાવમાં Page #314 -------------------------------------------------------------------------- ________________ (૨૯૦) પુણ્ય પાપને બંધ ન હોય, અને તે બંધના અભાવમાં મેક્ષ કોને થાય? બ્રહસ્પતિ (ચાર્વાક) મતવાળા ફક્ત પાંચ ભૂતોને માનતા હોવાથી જીવ પુણ્ય પાપ પરલેકને તેમને અભાવ થતાં નિર્મર્યાદ પણે અમાનુષી કૃત્ય કરનારાને તિરસકાર પદ યુક્ત કૃત્યવાળાને ઉત્તર ન આપ, તેજ ઉત્તર છે ! (તેમની જોડે વાત કરવી પણ અયોગ્ય છે. વળી. ___ अब्रह्मचर्य रक्तैर्मूढैः, परदार घर्षणा भिरतैः; मा. येंद्र जाला विषयवत् प्रवर्तितमसत् किमप्येतत् ॥१॥ - દુરાચારમાં રક્ત અને પરસ્ત્રી આલિંગનમાં મૂઢ બનેલા ઇંદ્ર જાલના જાડા પદાર્થ માફક આ લેકેએ એવું અસત મંતવ્ય ફેલાવ્યું છે? વળી. વિશારદ મેઘga ધાર્જ, मिथ्यामतिश्चापि विवेक शून्या; धर्मा य येषां पुरुषा धमानां, તૈિણામ જપ વિશદશકથા ૨ ભનું દુઃખ આ પનારી માતા સમાન જેમનું મિથ્યા દર્શન છે, અને જેમની મિથ્યા મતિ વિવેક રહિત છે, કે જે અધમ પુરૂષએ ઘર્મને નામે અધર્મ ફેલાવ્યું છે, તેવાને પૃથ્વીમાં બીજે કયે અધર્મ હશે? Page #315 -------------------------------------------------------------------------- ________________ (૨૧) આ પ્રમાણે બધા તીર્થોન વાદમાં જિનેશ્વરના મતને અનુસરીને વિચારી અસત્યને દૂર કરવું અને તે સર્વનું વચન તથા કુમાર્ગનું બરાબર નિરાકરણ કરીને તીથકે ના. પ્રવાદને આ બતાવેલા ત્રણ પ્રકારેવડે જાણે. (૧) મનન કરવું તે મતિ છે, અને જ્ઞાન આવરણીયકર્મના ક્ષય ઉપશમથી કેઈપણ જ્ઞાન થાય; તે જ્ઞાન જ છે, તેથી એકદમ તેજ ક્ષણે મનના કારણે મતિવૃત અવધિ કે, બીજા જ્ઞાનવડે (નિર્મળતા થતાં,) પિતે બીજા વાદેની પરીક્ષા કરે; અથવા જ્ઞાનવડે જેવાગ્યે તેમને શેનિક તથા, મિથ્યાત્વ કલંકરહિત નિર્મળમતિ (બુદ્ધિવડે) બધા વાદના સ્વરૂપને જાણે. કારણકે, સ્વ, અને પરનું સત્યપણું બતાવનાર મતિ છે. કઈ વખતપર (તીર્થકરના) ઊપદેશથી જાણે; અથવા તેમનું કહેલ આગમ ભણને તેના વડે જાણે અથવા તેથી ન સમજાય; તે, બીજા આચાર્ય વિગેરે પાસે સાંભળીને યથાવસ્થિત વસ્તુના સદ્ભાવને જાણે; અને જાણીને શું કરે? તે કહે છે – निदेसं नाइवठूजा मेहावी सुपडिलेहिया सव्यओ सबप्पणा सम्मं समभिण्णाय, इह आरामो परिव्वए निहियटी वीरे आगमेण सया परक्कमे (ફૂ૦ ૨૧૮) (નિર્દેશ કરાય તે) નિર્દેશ એટલે, જિનેશ્વર વિશેરેને જે ઉપદેશ (સાધુના હિત માટે) છે, તેનું મર્યાદામાં રહેલ મેધાવીસાધુ ઊલ્લંઘન ન કરે. શું કરીને ? તે કહે છે Page #316 -------------------------------------------------------------------------- ________________ (૨૯૨) સારી રીતે વિચારીને કે, આ ત્યાગવાજોગ અન્ય મતે છે, અને આ ગ્રહણ કરવાગ્ય તીર્થકરનાં વચન છે. તેને પિતે બધા પ્રકારથી એટલે, દ્રવ્યક્ષેત્ર કાળભાવ-રૂપે તથા સામાન્ય વિશેષરૂપે-બધા પદાર્થોને ઉત્તમ મતિ વિગેરે ત્રણ જ્ઞાનથી વિચારીને હમેશાં આચાર્યની આજ્ઞા પાલન કરનારે બની બધાં દર્શનનું નિરાકરણ કરે. પ્ર–શું કરીને ? તે કહે છે–બધા મતનું તત્વ સારીરીતે જાણીને, વિચાર કરી નિરાકરણ કરે. વળી, આ મનુધ્યકમાં સંયમમાં રતિ કરે, કારણકે, પરમાર્થથી વિચારતાં એકાંત અત્યંત રતિ (આનંદ) સંયમમાં છે, તે સંયમને પૂરે પાળવાની પરિજ્ઞાવ જાણુને તેમાં લીન રહી ઇન્દ્રિચેની ઊન્મત્તતા રેકીને સંયમ–અનુષ્ઠાનમાં રત રહેવું મિર વિગેરે. અહીં નિષિત તે મેક્ષ છે, તેને અથી બન, અથવા નિષિત તે, પૂરે. અને અર્થ તે, પ્રજન છે. તે પ્રજનવાળે વીર તે કર્મને વિદારણ કરવામાં તૈયાર બનીને સર્વ બતાવેલા આચાર વિગેરેમાં સર્વકાળ યત્ન કરીને કર્મ રિપુને જીત; અથવા, મેક્ષમાર્ગમાં ગમન કર. આ પ્રમાણે સુધરવામી કહે છે. આ ઊપદે વાવાર શામાટે કરે છે? તેનું કારણ કહે છે – उडं सोया अहेसोया, तिरियं सोया वियाहिया एए सोया विअक्खाया, जेहिं संगति पासह ॥१॥ ' '' SK Page #317 -------------------------------------------------------------------------- ________________ (૨૩) છે એટલે, કર્મ આવવાનાં આસવારો છે, તે દરેક ભવના અભ્યાસથી વિષના અનુબંધ વિગેરેથી છવકમ પુગળને લીધાંજ કરે છે, તેથી ઊંચે ત તે વૈમાનિક દેવીના અભિલાષની ઈચ્છા, અથવા વિમાનિક દેવના સુખનું નિયાણું કરવું કે, મને તેવું મળે. અધે (નીચે) ભવનપતિના દેના સુખને અભિલાષ, અને તિર્યકમાં વ્યંતર તથા મનુષ્ય તથા તિર્યંચના વિષયેની ઈચ્છા થાય છે, તે શ્રોતે છે, અથવા પ્રજ્ઞાપકના આકથી ઊંચે તે પહાડનાં શિખરે તથા મેટાં મેદાન હોય; અથવા મોટા ધોધ પડતા હેય. નીચે નારકી તથા નદીના કિનારાની ઉડી ગુફાઓનાં સ્થાન તથા તિર્યફ લેકમાં આરામ સભા વિગેરે ઘર વિગેરે જેને ઉપભેગનાં સ્થાને છે, તે બનાવટી કે સ્વભાવિક બને છે અથવા કર્મ પરિણતિ ના કારણે મળેલાં છે, એ બધાં (રમણિક અરમણિક) સ્થાને કર્મના આંસ્ત્રવ દ્વારા હેવાથી શ્રેતની માફક સ્ત્રોત છે, આ ત્રણે પ્રકારે વડે તથા બીજા પાના ઉપાદાનના હેતુવડે પ્રાણીઓની થતી આસક્તિને અથવા કર્મના અનુષંગને જે, તે કર્મના અનુષંગના કારણથી જ એ સ્ત્રોત છે. એમ કહે છે. માટે તું સદા નામ પ્રમાણે ઉદ્યમ કર. • ___आवढे तु पेहाए इत्थ विरमिज वेयवी, विणइ त्तु सोयं निक्खम्म एसमहं अकम्मा जाणइ पासइ पडिलेहाए नावकंखइ इह आगइं गई परिन्नाय (ટૂ૦ ૨૨) Page #318 -------------------------------------------------------------------------- ________________ (૨૯૪) રાગદ્વેષ કષાય અને વિષયરૂપ જે આવર્ત છે, તે અથવા કર્મ બંધને જે ભાવ આવર્ત છે, તેને જોઈને તે વિષય રૂ૫ ભાવ અવિત્તને વેદ (આગમ)ને જાણનારે બનીને તેનાથી વિરમ, અર્થાત્ આસ્રવ દ્વારને અટકાવ કર, બીજી પ્રતિમાં “વિવે જિદ ઘેરથી પાઠ છે, એટલે આસ્રવ દ્વારને અટકાવી તેનાથી થતા કર્મ બંધને વેદવિદ્ માણસ અભાર કરે ? આસવ દ્વારના નિધથી શું થાય? તે કહે છે, આસન દ્વારને દૂર કરવા દક્ષા લઈને પ્રયાસ કરે, તેજ આ પ્રત્યક્ષ પ્રજન છે. અને તે આપણે ચાલુ વાતમાં મુખ્ય છે. તેથી આ સર્વનામ વાચી શબ્દથી સૂચવ્યું, કે જે કઈ મહા પુરૂષ અતિશય વળાં ઉત્તમ સંયમન) કૃત્ય કરીને કે બા ? તે કહે છે–અકર્મ એટલે ઘાતિ કર્મ રહિત બને, એ અર્થ ઘાતિ કર્મ લીધેલ છે ) આ ઘાતિ કર્મ દૂર થવાથી તે વિશેષથી જાણે, તથા સામાન્યથી દેખે છે, તથા બધી લબ્ધિઓ તેને થાય છે, એથી તે પૂર્વે જાણે છે, અને પછી દેખે છે. આથી કમને ઉપગ બતાવ્યું છે તે પ્રમાણે તેને દિગ્ય (કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાથી ત્રણ લેકમાં માથાના મુકુટના મણિ સમાન (માનનીય) તથા સુરા સુર નરેદ્રથી પૂજ્ય બને છે, તથા સંસાર સમુદ્રના કિનારે પહોંચનારે સંપૂર્ણ જાણે બની તે પિતે શું કરે ? તે કહે છે, તે જાણવાનું જાણેલા સુર અસુર તથા માણસેથી થતી પૂજાને અનુભવીને પણ તેને કૃત્રિમ અનિત્ય અસાર પાધિક (ઇદ્રજાળ જેવી) Page #319 -------------------------------------------------------------------------- ________________ ( २८५) માનીને ઈએના વિષયને જીતવાથી ઉત્પન્ન થએલ સુખની નિસ્પૃહતાથી તેવી ઇંદ્રાદિની પૂજાને પણ તેઓ ઈચ્છતા નથી, વળી આ મનુષ્ય લેકમાં રહ્યા છતાં કેવળ જ્ઞાનથી જેની આગતિ સંસાર ભ્રમણ તથા તેનાં કારણેને જ્ઞ પરિજ્ઞા વડે જાણને પ્રત્યાખ્યાન પરિઝાવડે સંસાર ભ્રમણ દૂર કરે छे, तेना नि२।४२४थी शु थाय ! ते छ. ____ अच्चेइ जाई मरणस्त वमग्गं विक्खायरए, सव्वे सरा नियति, तक्का जत्थ न विजइ, मह त. त्य न गाहिया, ओए, अप्पइट्ठाणस्स खेयन्ने, सेन दोहे न हस्ते न वट्टे न तसे न चउरसे न परिमंडले न किण्हे न नीले न लोहिए न हालिन सुकिल्ले न सुरभिगंधे न दुरभिगंधे न तित्ते न कडुए न कसाए न अंबिलेन महरे न कखडे न मउएन गरुए न लहुए न उण्हे न निद्धे न लुक्खे न काऊ न रहे न संगे न इत्थी न पुरिसे न अन्नहा परिने सन्ने उपमा न विजए, अरूवी सत्ता, अपयस्स पयं नत्थि, (सू० १७०) જાતિ (જન્મ) અને મરણના માર્ગના ઉપાદાન કારણ રૂપ કર્મને તે કેવળી સાધુ ઉલંઘે છે, અર્થાત્ બધાં કર્મોને ક્ષય કરે છે, અને કર્મ ક્ષય થવાથી શું ગુણ થાય છે, તે Page #320 -------------------------------------------------------------------------- ________________ (૨૯) કહે છે, વિવિધ પ્રકારે પ્રધાન પુરૂષાર્થપણે રચેલાં શાસ્ત્રોના વિષયથી તપ અને સંયમ અનુષ્ઠાનને વિષય અંતે મેક્ષ આપનાર કહે છે, તે મેશ બધા કર્મના ક્ષય રૂપ છે, અથવા જે સ્થાનમાં મેલના જીવે (સિદ્ધ ભગવંતે) રહેલા છે, તે સ્થાન જે આકાશ પ્રદેશમાં રહેલ છે, તેમાં પિતે રત છે. (સૂત્રમાં વ્યાખ્યાતને અર્થ મેક્ષ લીધે છે) અને ત્યાં પિતે અત્યંત એકાંત બાધા રહિત સુખવાળા છે, અને ક્ષાયિક જ્ઞાન દર્શન રૂપ સંપદાથી યુક્ત બનેલા અનંત કાળ રહેવાના છે. (નમુસ્કુર્ણમાં સિવ મયલ મરૂય મર્ણત મકખેય મળ્યા બાહ મપુણરાવિત્તિ સિદ્ધિ ગઈ નામ ધેય ઠાણું સંપત્તાને અર્થે વિચારે) પ્રવે ત્યાં કેવી રીતે રહેલા છે? તે કહે છે ત્યાં શબ્દની પ્રવૃત્તિ નથી, અર્થાત્ શબ્દોથી કહેવાય એવી ત્યાં કઈ પણ અવસ્થા નથી, તે બતાવે છે, "સરવે સંપૂર્ણ સ્વરે તે અધ્યયન (ભણવાનું ભણાવવાનું) જેમ અહીં છે, તેમ ત્યાં વાચ્ય વાચક સંબંધમાં ઉચ્ચારણ પણ નથી, કારણ કે શબ્દો તે રૂપ રસ ગંધ અને સ્પર્શ સમજાવવામાં કઈ પણ કારણે સંકેત કાળમાં ગ્રહણ કર્યા હોય, ત્યારે અથવા તેની તુલનામાં પ્રવર્તે છે, પણ ત્યાં સિને શબ્દ વિગેરેની પ્રવૃત્તિ નથી, એથી જ મેક્ષ અવસ્થા શબ્દોથી કહેવાય તેમ નથી; ફક્ત શબ્દથી કહેવાય તેમ નથી, એમ નહીં પણ ઉપેક્ષણય પણ નથી તે પણ બતાવે છે, Page #321 -------------------------------------------------------------------------- ________________ (૨૭) - જ્યાં પદાર્થને સંબધ હોય ત્યાં તેના અધ્યવસાયના અસ્તિત્વમાં ઉહ તર્કો થાય, પણ જ્યાં તે નથી ત્યાં શબ્દોની પ્રવૃત્તિ કેવી રીતે થાય? પ્ર–શામાટે ત્યાં તર્કને અભાવ છે. તે કહે છે-“મનન કરવું તે મતિ છે અર્થાત્ તે મનને વ્યાપાર છે. અને પદાર્થની ચિંતા વિચાર)ની ચાર પ્રકારની ત્પાદિકા વિગેરે બુદ્ધિ છે. ત્યાં તેને ગ્રાહક નથી. (પ્રજન નથી) કારણ તે મેક્ષ અવસ્થામાં બધા વિકલ્પને અભાવ છે, ત્યાંવિકલ્પ થઈ શકતો નથી, ત્યાં મેક્ષમાં જે જી. જાય તેઓને કોઈ પણ જાતના કર્મોને અંશ છે કે અથવા અકર્મ બનીને જાય છે, તેને ઉત્તર–કર્મ સહિત જે જીવે છે તેમનું ત્યાં ગમન નથી, એવું બતાવે છે. "એલ:”એકલે જ અર્થાત્ સંપૂર્ણ મલરૂપ કલંકથી રહિત ત્યાં સિદ્ધ ભગવંત છે, વળી તેમને દારિક શરીર વિગેરેનું અથવા કર્મનું પ્રતિષ્ઠાન નથી, માટે તેઓ અપ્રતિષ્ઠાન છે. એટલે મેક્ષ અપ્રતિષ્ઠાન છે, તે મેક્ષને જાણવામાં “ખેદ ” (નિપુણ) છે. અથવા અપ્રતિષ્ઠાન નામનું નરક છે, ત્યાં તેમને લેકનાડી પર્યતનું પરિજ્ઞાન છે, તેના આવેદન વડે બધા લેકની ખેદજ્ઞતા બતાવેલી છે (સર્વે જીવેનું તેઓ દુઃખ સુખ જાણે છે) સર્વ સ્વરનું નિવર્તન જે અભિપ્રાય વડે કહ્યું છે, તે અભિપ્રાયને હવે પ્રકટ કરે છે. તે પરમપદને અભ્યાસી લેકતે કેશના છઠ્ઠા ભાગે (કેશ) જે Page #322 -------------------------------------------------------------------------- ________________ (૨૯૮) ક્ષેત્ર છે, તેમાં રહેલ છે, તેમને અનંત જ્ઞાન તથા દર્શન છે, તે સંસ્થાનને આશ્રયી પિતે દીર્ઘ ન થાય, ન હસ્વ થાય, ન ગેલાકારે, ન ત્રિકોણ, ન ચતુષ્કોણ, ન ગેળા જે, તેમજ વર્ણરહિત તે કાળે નીલે લેહિત (લાલ) હારિદ્ર (પી) છે કેઈ પણ જાતને રંગ તેમને નથી, તેમ સુરભિ કે દુરભિ ગંધનથી, તેમ તીખે કહે કષાયલે ખાટે મધુર રસ નથી, તેમજ કર્કશ (ખેરબચડે) મૃદુ ગુરૂ શીત ઉષ્ણ સ્નિગ્ધ લુખે કઈપણ જાતને સ્પર્શ નથી, તથા ઉષ્ણ શબ્દથી કાપત વિગેરે લેડ્યાપણ નથી, અથવા કાયવાળ નથી, એટલે જેમ વેદતાંવાદી કહે છે કે, એકજ મુક્ત આત્મા તેની કાયમાં બીજા ક્ષીણું કલેશવાળા પ્રવેશ કરે છે, જેમ સૂર્યનાં કિરણે સૂર્યમાં સમાઈ જાય છે, તેમ ઈશ્વરમાં બધું સમાઈ જાય છે) તેમ જૈનમાં સિદ્ધનું સ્વરૂપ નથી. વળી ન રહ (એટલે બીજ અને જન્મના અર્થમાં રૂહ શબ્દ વપરાય છે) એટલે કર્મ બીજના અભાવથી ફરીથી તેમને જન્મ નથી. પણ જેમ જૈદ્ધમતવાળા માને છે કે પિતાના દર્શનનું અપમાન થવાથી તે મુક્ત પરમાત્મા પણ જન્મ લે છે, ધન પુર નિ માં , निर्वाण मध्य न वधारित भीरुनिष्ठम् Page #323 -------------------------------------------------------------------------- ________________ (રલ્સ) मुक्तः स्वयंकृत भवश्च परार्थ शूर स्त्वच्छासन प्रतिहतेष्विह मोहराज्यम् ॥१॥ જૈનાચાર્ય તેમના મંતવ્યથી તેમનું ખંડન કરવા જિનેશ્વરની સ્તુતિ કરતાં કહે છે કે, બળેલું લાકડું જેમ ઉગી ન શકે, તેમ મેક્ષમાં ગયેલા કર્મ રહિત થએલા જીવને જન્મ મર્ણ ન હોય છતાં સંસારનું પ્રમર્થન કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યા પછી મુક્ત થઈને પણ બદ્ધ નાયક પિતાની મેળે નવો ભવ લેનાર પારકાને (શિક્ષા કરવા) માટે શૂર બનેલા તેણે વિના વિચારે બીકણપણાના અંતવાળું નિર્વાણ માન્યું છે (અર્થાત્ પરેપકાર કરવા દુષ્ટને દંડદેવા પિતાના શાસ્ત્રનું મહત્વ વધારવા જન્મ લે છે) એવા વિપરીત બોલનારા જેઓ તમારી આજ્ઞાથી બહાર રહેલા છે, તેમને વિષે મેહ રાજાનું આવું પ્રબળ રાજ્ય છે ! જેન ધર્મમાં એવું મંતવ્ય છે કે મુક્ત જીવને ફરી જન્મ નથી. તથા અમૂર્ત થવાથી તેને સંગ ન હોવાથી તે અસં* છે, તથા સ્ત્રી પુરૂષ નપુંસકની ગણતરીમાં નથી. ત્યારે કેવા છે તે કહે છે) વિશેષથી જાણે તે પરિજ્ઞ છે, તથા સામાન્ય બાબર જાણે (ખે) એવી સંજ્ઞાવાળ જ્ઞાનદર્શન ચુક્ત છે. પ્ર-જે સ્વરૂપથી મુક્તાત્મા ન જણાય તે, ઉપમાદ્વાર વડે આદિત્યની ગતિ માફક જણાય છે કે ? ઉ–નહીં તે કહે છે, સાદશ વસ્તુની ઉપમા થાય છે કે તેની માફક આ Page #324 -------------------------------------------------------------------------- ________________ (૩૦૦) છે પણ તે સિદ્ધ મુક્ત આત્માની તુલના કે તેમના જ્ઞાન કે સુખની તુલના લેકની વસ્તુની સાથે થતી ન હોવાથી અનુપમ છે. પ્ર-શા માટે? ઊત્તર–તે મુક્ત આત્માની જે સત્તા છે તે રૂ૫ રહિત છે. અને તે અરૂપીપણું ઉપર કહેલ દીર્ઘ વિગેરેને નિષેધ કરવાથી બતાવ્યું છે. વળી તેને પદ “તે અવસ્થા કેઈ પણ જાતની ન હેવાથી અપદ છે, તેનું અભિધાન પણ નથી કે જે પદ વડે અર્થ બેલાય કારણ કે વાચ્ય પદાર્થને અભાવ છે. કારણ કે જે કહેવાય છે, તે જ શબ્દરૂપ ગંધ રસ ફરસ વિગેરેમાંથી કેઈ પણ એક વિશેષણથી બોલાય છે. તેને અભાવ છે તે બતાવે છે. અથવા દીર્ઘ વિગેરે શબ્દથી રૂપ વિગેરેનું વિશેષથી નિરાકરણ કર્યું હવે સામાન્યથી પછીના સૂત્રમાં નિરાકરણ કરે છે. सेनसद्दे न रूवे न गंधे न रसे न फासे, इच्चेव तिमि ( सू० १७१ ) षष्ट उद्देशकः लोक सारा દશાને સમાપ્ત . ૧-/ તે મુક્ત આત્માને શબ્દરૂપ ગંધ રસ કે સ્પર્શ નથી આજ ભેદે મુખ્યત્વે વસ્તુને છે, અને તેના પ્રતિષેધથી બીજે કંઈ વિશેષ ભેદ દેખાતું નથી, કે જેથી અમે બીજું બતાવીએ ! આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે. સૂત્રાનુગમાં કો, અને તેની સમાપ્તિથી અપવર્ગને પામેલે (માલ Page #325 -------------------------------------------------------------------------- ________________ (301) વિષય કહેવાને) ઉદેશે પૂરે છે, તે મોક્ષની પ્રાપ્તિમાં તપની વક્તવ્યતા છેડામાં બતાવી પંચમ અધ્યયન પૂરું ययु (Alm bal: 1115 च्या) पठ तु पठ तु भव्यो जन्म मारा दिहंत जिन कथित सुयोधं गुंफितं यद्गणेशैः मुनिवर शिव बीजं दर्शनं ज्ञान चारौ प्रभवति हृदि यस्मात् श्रेय आचार सूत्रं // 1 // जीयाञ्चिरं मुनिवरो खलु मोहनोयत् - पन्यास हर्ष मुनिपो ममतारकोडौ देवाधि देव निरतो मुनिदेव साधुः सर्वे चबोध विमला यतयो जयंतु // 2 // धन्यं सूर्यपुरं जिनेद्र भवनै धर्मेण य द्दीपितं पूज्यैः साधु गणै रलंकृत महोश्राडा सदा धार्मिकाः दीक्षा तीर्थ पते र्मयाऽत्र रुचिरा पर्याय मुख्या हता शांति यंत्र समाधि सौरव्यजनका चित्ते स्थिता सर्वदा // 3 // .