SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) એવા સવભાવવાળા નિષ્કર્મદશી કહેવાય છે. અથવા, મેહનીલામ ક્ષય થતાં જ્ઞાનદર્શનનાં આવરણ દુર થતાં, તે સર્વ દશી, તથા સર્વજ્ઞાની થાય છે, અને કમરહિત થયેલે; સાવા સર્વજ્ઞ અને બીજું શું મેળવે છે. તે કહે છે – एस मरणापमुच्छह से हु दिडभए मुणी, लोगंसि परम देसी विवित्त नीवी उपसंते समिए सहिए सया जए कालखी परिवए, बहुं. च खलु पावं એ પર તૂ. ૨૨ એ સર્વજ્ઞ સાધુ મૂળ અમે અને રેચક (કર્મને તોડનાર) બનીને નિષ્કર્મદશી થયે છે, તે મરણથી મુકાયા છે, કારણકે, છાતીકર્મો દુર થવાથી અઘાતી કર્મમાં રહેલું આયુ નવા ભવનું બંધાતું નથી; અથવા વારંવાર મરવું; અથવા ક્ષણે ક્ષણે મરવું એ મરણથી તે મુકાય છે. અથવા બધાજ આ સંસાર મરણ યુક્ત છે તેથી પિતે મુકાય છે. વળી તે, મુનિ સંસારમાં રહેલ ભય, અથવા સંસાર સંબંધી સાત પ્રકારને ભય તેને દેખે છે. કે (સંસારીને આવા જ આવે છે.) તે દષ્ટભય કહેવાય છે. વળી, તે છ દ્રવ્યના આધારરૂપ-લેક અથવા, ચાદર છવસ્થાનહાળે લેક છે તેમાં પરમ જે મોક્ષ છે, અથવા તેનું કારણ સંયમ છે તેને દેખવાના સ્વભાવવાળ હોય તે પરમદશી છે તથા સી પશુ નપુંસક સાધુના બ્રહ્મચર્યને ઘાત કરનાર
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy