________________
(૨૩૫)
છે. તે અગાર સેવનારા (મઠધારી બનેલા) ને પપ વર્જન રૂપ સંયમ (મન) અનુષ્ઠાન કરવું અશક્ય છે, (સૂત્રમાં અ ને લેપ થવાથી ગાર છે. પણ અગાર લેવું).
પ્ર–ત્યારે કેવી રીતે શક્ય થાય? મુનિ તે ત્રણ જગતને માનનારે, તેનું મન તે મુનિ પણું (બધાં પાપ કર્મ ત્યાગવા રૂપ) છે. તે ગ્રહણ કરીને દારિક શરીર અથવા કર્મ શરીર દૂર કરે, તે ધૂનન (દૂર કરવું) કેવી રીતે થાય ? તે કહે છે. પ્રાન્ત વાસી અથવા વાલ ચણાદિ અથવા અલ્પ આહાર લે, તે પણ વિગઈ રહિત લેખે લે, આ આહાર કણ લે? વીર પુરૂ કર્મ વિદારણ કરવાને સમર્થ હોય તેવા, વળી તે કેવા છે? સમ્યફ દાર્શઓ અથવા સમત્વ દેશીઓ છે, અને જે તુચ્છ લુખે આહાર ખાનાર છે, તેને શું ગુણ થાય તે કહે છે, કે ઉપર બતાવેલ ઉત્તમ ગુણવાળો ભાવઘ (સંસાર) ને તરે છે, કે તરે? મુનિ હોય તે, (અને તેના ગુણ ધારણ કરવાથી) હમણુંજ વર્તમાન કાળમાં તીર્ણ (તય જે) જ છે, અને તે બાહ્યા અત્યંતર સંગના અભાવથી મુક્ત જે જ છે, પ્રઆ કેણ છે? ઉ–જે સાવદ્ય અનુષ્ઠાનથી વિરત હોય છે. આ પ્રમાણે બતાવ્યા સુધમસ્વિામી કહે છે કે મેં એમ ભગવાન મહાવીર પાસે સાંભળ્યું તે તમને કહ્યું,
લેકસાર અધ્યયનમાં ત્રીજો ઉદ્દેશ સમાપ્ત થયે.