SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૪) નથી, અર્થાત તેિ પરમાર્થને જાણેલે હેવાથી પિતે સાવધ અનુષ્ઠાન કરતું નથી, જે સમ્યગ પ્રજ્ઞાન છે, આજ ગત પ્રત્યાગત સૂત્ર વડેજ બતાવે છે. સમ્યગ એટલે સમ્યગ જ્ઞાન અથવા સમ્યકત્વ છે. તેની સાથે ચારિત્ર છે, આ બંનેનું સહભાવ પણ હેવાથી એકનું ગ્રહણ કરવાથી બીજું પણ ગ્રહણ કરેલું જાણવું, એ ન્યાય છે, જે આ સમ્યગ જ્ઞાન અથવા સમ્યકત્વ છે. તે હે શિષ્યા તમે જુઓ કે મુનિને ભાવ તે મૌન છે, એટલે સંયમ અનુષ્ઠાન તે મન છે, તેને જુઓ, તથા જે માન છે, તે સમ્યગ જ્ઞાન અથવા નિશ્ચય સમ્યકત્વ છે તે તમે જુએ, કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે. તથા જ્ઞાન છે તે સમ્યકત્વને પ્રકટ કરવા પણ છે. તેથી તે સમકર્વ જ્ઞાન ચરણે ત્રણેની એકતા જાણવી, અને આ જેવા તેવાથી પાળવું શક્ય નથી, માટે કહે છે, કે આ સમ્યકત્ર વિગેરે ત્રણ સારી રીતે કરવા તેને શક્ય નથી તે કેને? શિથિલ પુરૂષે જેઓ અલ્પ પરિણામ પણે મંદ વીવાળા છે, તથા જેમનામાં સંયમ તપની ધીરજ તથા દઢપણું નથી તેમને સંયમ પાળવે અશક્ય છે, વળી (આ) પુત્ર કલત્ર વિગેરેના પ્રેમથી જેમનું હૃદય ભીંજાયેલું છે, તેમને પણ સંયમ દુષ્કર છે, તથા જેમને ગુણે તે શબ્દ વિગેરેને આસ્વાદ છે, તેમને સંયમ અશક્ય છે, વળી વક્ર સમાચારવાળા (કપટી) એને અશક્ય છે, તથા વિષય કષાય વિગેરેથી જે પ્રમાદી છે, તથા જેઓને ઘર ઉપર મમત્વ
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy