________________
(૯૪) समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेयलेसं वीयवयह तेण परं सुक्के सुकाभिजाई भवितातओ पच्छा सिजमाइ."
વીર પ્રભુને ગતમ સ્વામી પૂછે છે
જે હમણું સાધુઓ સાધુપણામાં વિચરે છે, તે કઈ તેને લેશ્યાને પામે છે ?
ઉ–હે ગતમ! એક માસ સાધુપણા પર્યાય - વાથી વ્યંતર દેવેની તેજે લેશ્યાને પામે છે, બાકીનું કોષ્ટક નીચે પ્રમાણે, બે માસ દીક્ષા પર્યાયવાળે અસુર ઇંદ્ર છેડીને ભવનપતિ
-
દેવાની.
ત્રણ 9 ક અસુર કુમાર દેવેની ચાર
શ્રીંગણ નક્ષત્ર તારારૂપ તિષીની 'પાંચ , ચંદ્ર સૂર્ય જ્યોતિષ ઇતની છે જ , સૌધર્મ ઈશાન દેવની સાત , , સન્નત કુમાર મહેન્દ્રની આઠ કે બ્રા લેકાંતકની નવ , , મહાશુક સહસારની દશ છે , આનત પ્રાણત તથા આરણ અય્યતની અગીયાર, રૈવેયકની આર છે અનુત્તર વિમાનની