________________
(3)
આ પ્રમાણે કર્મ ખપાવવા તૈયાર થયેલા સાધુઓ, પિતાનું આયુષ્ય કેટલું બાકી રહ્યું તેની આકાંક્ષા કરતા નથી, એટલે લાંબુ આયુ ઈચ્છતા નથી, અથવા અસંયમ જીવિતને વાંછતા નથી, છે અથવા પર વડે પર એટલે ઉત્તર ઉત્તર તે જે વેશ્યાને મેળવે છે કહ્યું છે કે, ___ "जे इमे अजत्ताए समणा निग्गंथा विहरंति, एए णं कस्स तेय लेस्सं वीइवयंति? गोयमा!,मास. परियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेय. लेस्सं वीइवयह, एवं दुमास परियाए अमुरिहव जियाणं भवणवासीणं देवाणं तिमास परियार असुरकुमाराणं देवाणं चउमास परियाए गह गण. नक्खनतारारूवाणं जोह सियाणं देवाणं पंच मास परियाए चंदिममरियाणं जोइसिंदाणं जोइ सराईणं तेउलेस्सं छम्मास परियाए सोहम्मी साणाणं देवाणं, सत्तमास परियाए सणंतकुमारमाहिंदाणं देवाणं, अट्ठमास परियाए बंभ लोगलंतगाणं देवाणं नवमास परिआए महासुकसहस्साराणं देवाणं, दसमास परियाए आणयपाणयआरणच्चुआणं देवाणं, एगारसमास परियाए गेवेत्राणं, पारसमासे