SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૨) વિગેરે જન્મમાં અત્યંત વૃદ્ધ બનીને વારંવાર મનેz ઇઢિયેના વિષયમાં વારંવાર આનંદ માનીને ફરી ફરીને એકેન્દ્રિ બે ઈન્દ્રિય વિગેરે જાતિમાં જન્મ લે છે, પણ સંસારને તરી શકતા નથી, જે આ પ્રમાણે તત્વને જાણનારા વર્તમાન સ્વાદ લેનારા છે. જન્મમાં આનંદ માનનારા ઇન્દ્રિય વિષયમાં લીન થયેલા વારંવાર ના જન્મ વિગેરે સાધનારા સંસારી જ હોય, તે સાધુએ શું કરવું, તે કહે છે, ____ अहो अराओ य जयमाणे धीरे सया आगय पण्णाणे पमत्ते पहिया पास, अप्पमत्ते सया परि कमिजासि त्तिमि (सू. १२९) सम्यक्त्वा ध्ययने ઘણા 8- . દિવસે અને શર્તે મોક્ષ માગમાંજ યત્ન કરતે, પરિસહ ઉપસર્ગમાં ન ડરનારે જે ધીર પુરૂષ છે, તથા સર્વ કાળ જેણે સત અને વિવેક સ્વીકાર્યો છે, તેને ગુરૂ કહે છે, કે તું જે, પ્રમત્ત છે જે ગ્રહ છે, અથવા અન્ય મતવાળા જેઓ ધર્મથી બહાર રહેલા છે, તેમની દુર્દશા દેખીને તેવું દુખ તને ન ભોગવવું પડે માટે તું સર્વદા નિદ્રા વિકથા વિગેરેથી રહિત બની આંખ ફરકવા માત્ર પણ પ્રમાદી ન થઈશ, અને કર્મ શત્રુને જીતવામાં અથવા મોક્ષ માર્ગે જવામાં પરાક્રમી બનજે, આ પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવનાર થિી અચાયને પહેલે ઉદ્દેશ સમાપ્ત થયે.
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy