SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૮) માર્ગ ઉપર બતાવેલ આજ્ઞાકાંક્ષી પ’ડીત તથા અનિહત ગુણવાળા આ પ્રવચન ( જૈન શ્રીજે નથી અને જે સાધુ અનિહત છે તે કમના સારી રીતે જ્ઞાતા છે. અને તે શુ કરે ભાવપુથી ) માં છે. પરમાથ થી તે કહે છે. ળવવાનું ઇત્યાદિ. તે અનિહત અથવા અગ્નિહ સાધુ પોતાના એકલા આત્માને ધન ધાન્ય સેનુ પુત્ર શ્રી તથા પેાતાના શરીર વિગેરે ( પુદગલ ઉપાધિ ) થી જુદુ જાણીને શરીર વગેરે અધાના માહ છેડે ( સ‘ભાવનામાં લિ પ્રત્યય છે. ) તે એમ સૂચવ્યુ` છે કે આત્માને બધી ઉપાધીથી જુદો દેખે તાજ તે શરીરથી જુદો પાડી શકે. અને તેમ માહ ઉતારવા માટે સંસાર સ્વભાવની ભાવના છે તથા એકત્વ ભાવનાને આવી રીતે ભાવવી. • संसार एवायम नथे सारः कः कस्य कोss स्वजन: પરો વા ? भवन्ति भूत्वा न भवन्ति भूयः ॥१॥ અને અહીં કાણુ કેના આ સ`સાર અનથા સારજ છે, સ્વજન અથવા પરજન છે? બધાએ સ‘સારમાં ભમતા સ્વજન અને પરજન છે તે પર થઈ પાછા સ્વ થાય. અને કેટલાક ફરી દેખાવ દેતા નથી. ( અર્થાત્ સમુદ્રમાં તણાતાં सर्वे भ्रमन्तः स्वजना परे च
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy