SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ના મેધાવી (અપ્રમત્ત સાધુ) જે મર્યાદામાં રહે છે, તેજ શ્રેણીને ગ્ય છે પણ બીજે ગ્ય નથી. વળી, લેક એટલે છે. જીવનિકાય, અથવા કષાયલકને જિનેશ્વરના આગમ પ્રમાણે જાણીને તે જીવેના સમૂહને કેઈપણ રીતે ભય ન થાય તેમ સાધુએ વર્તન કરવું. અને કષાયના સમૂહને દૂર કરવાથી તે દૂર કરનાર સાધુને કેઈથી ભય રહેતું નથી; અથવા ચરાચર લેકને આગમની આજ્ઞા પ્રમાણે સમજીને ચાલે; તેને આલેકપરલેક અપાય; ને સારી રીતે દેખવાથી (સીધે માર્ગે ચાલનારને) ક્યાંયથી ભય નથી. ' ઉપર બતાવેલે ભય શાથી થાય છે, પણ તે શાની પ્રકર્ષગતિ છે કે નહિ? ઉત્તર-છે, તે બતાવે છે. . તેમાં દ્રવ્યશષ તલવાર વિગેરે છે. તે પરથી પણ પર છે, તીણથી પણ તીક્ષણ થાય છે. કારણકે, લેઢા ઉપર પાણી વિગેરે ચઢાવાને સંસ્કાર કરાય છે. અથવા, શ એટલે, ઊપઘાતકારી, તેથી એક પીડાકારીથી બીજે પીડાકારી ઉત્પન્ન થાય છે. તે ન્યાયે એકથી બીજે એપર છે તે બતાવે છે. જેમકે –તલવારના ઘાથી ધનુર્વા થાય તેનાથી માથાની વદના થાય તેનાથી તાવ ચઢે, પછી મુખમાં શેષ પડે, અને છેવટે, મૂછ વિગેરે થાય છે. . . . પણ ભાવશસ્ત્ર પરપરાએ જોડલા સત્રથી સૂત્રકાર મહા
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy