________________
(२२७) એનેજ સુમાર્ગે ચાલીને વશ કર, બીજા બાહય શત્રુ સાથે યુદ્ધ કરવાની શી જરૂર છે? અંદર રહેલા તારા છ શિપુને જય કરવાથી બધું કાર્ય સિદ્ધ થશે, તેથી બીજું કંઈ પણ વધારે દુષ્કર નથી પણ આજ સંયમ વિગેરે સામગ્રી અગાધ સંસાર સમુદ્રમાં ભટકતા છવને કરડે કાંડે (હજારે) ભાવે પણ મળવી દુર્લભ છે! તે સૂત્રકાર બતાવે છે,
जुडारिहं खलु दुल्लहं, जहित्य कुसलेहिं परि. ना विवेगे भासिए, चुए हु बाले गन्भाइस रवइ, अस्मि चेयं पवुचह, रूवास वा छवासवा संह एगे संविड पहे मुणी, अन्नहा लोग मुवेहमाणे, इय कम्म परिणाय सवसो से न हिंसह, संजमई नो पगभइ, उवेहमाणो पत्तेयं सायं, वण्णाएसी नारभे कंचणं, सव्व लोए एग प्पमुहे विदिस पइन्ने निविण्मचारी अरए पयासु ॥ सू० १५४ ॥
આ આદારિક શરીર ભાવ યુદ્ધ કરવાને ચગ્ય છે, લખવું શબ્દ નિશ્ચયના અર્થમાં છે, અને તે ભિન્ન કમવાળે છે) તે ખરેખર દુર્લભજ છે, અર્થાત્ તે દુઃખેથી જ પ્રાપ્ત થાય
ननु पुनरिद मति दुर्लभ, मगाध संसार जल विविभ्रष्टम्, मानुष्यं खद्योतक, तडिल्लवा विलसित प्रतिमम् ॥१॥