SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૨) : કરીને આરબ છોડે, તે કહે છે. વિિ િવિગેરે સ્રોત (પાપનું ઉપાદાન) રૂપ બહારથી ધન ધાન્ય વિગેરે અથવા હિંસાદિ આશદ્વાર (અઢારે પાપ સ્થાન) છે, તથા ચ શબ્દથી અત્યંતર રાગદ્વેષ રૂપ અથવા વિષય તૃષ્ણા તને ત્યાગીને નિર્મળા વળી જાવામ કર્મ જેનાં દુર થયાં તે નિષ્કર્મ દશ છે, ડા-આ સંસારમાં મત્સ્ય (માણસ) લેકમાં જે નિષ્કર્મ દશ છે! તેજ બાહો અત્યંતર પરિગ્રહ છેદનારાઓ છે, શું આધાર લઈને પરિગ્રહને છેદે અથવા નિષ્કર્મ દશી બને તે કહે છે, ક્યા વિગેરે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વડે જે કર્મ બંધાયછે. તે જ્ઞાનાવરણીય વિગેરેનું સફળપણું દેખીને એટલે જ્ઞાનાવરણીયનું ફળ જ્ઞાન ઢંકાવું છે, દર્શનઆવરણીયનું દેખવામાં વિદન રૂપ છે, વેદનીયનું ફળ રેગ વિગેરે દુખે સુખ ભોગવવાના છે. * પ્રશ્ન--બધાં કર્મના વિપાકના ઉદયને ઈચ્છતા નથી? પ્રદેશ ઉદયને પણ સદ્ભાવ હોય છે. અને તપ કરવાથી ક્ષય પણ થાય છે ત્યારે કર્મનું સફળ પણ કેવી રીતે ઘટે. - આચાર્યને ઉત્તર–તે દેષ નથી, અમને બધા પ્રકારનું ઈચ્છવાપણું અહીં નથી, પણ દ્રવ્ય પૂર્ણ પણે માનીએ છીએ અને તે છે, એટલે દરેકને આઠજ કર્મને ઉદય છે, એમ નહિ પણ બધા જીવ આશ્રયી સામાન્યથી
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy