________________
(१८3) વિચારીને તથા તે શબ્દાદિનાં કડવાં ફળ જાણીને બીજાને તેવા પાપ કરવાની આજ્ઞા પણ પિતે ન આપે, તેમ પતે પણ છેડે, એવું સુધર્મા સ્વામી કહે છે, જે મેં પૂર્વે કહ્યું, તે મેં એક સરખે શ્રેષ્ટ જ્ઞાન પ્રવાહ મેળવ્યું છે, અને શબ્દાદિનાં કડવાં ફળને જાણવાથી દેખવાથી જિનેશ્વરના વચન ઉપર મને આનંદ થયે છે, (પ્રથમ ભગવાનનું વચન સાંભળ્યું તેથી કડવાં ફળ જાણ્યા પછી અનુભવ્યું તેથી विश्वास थयो) तेथी छु
पासह एगे रुवेसुगिद्धे परिणिजमाणे, इत्थ फासे पुणो पुणो, आवंती केयावंती लोयांस आरंभ जीवी, एएसु चेव आरंभ जीवी, इत्थवि वाले परिपञ्चमाणे रमई पावेहि कम्महिं असरणे सरणंति मन्नमाणे, इह मेगोसं एग चरिया भवइ, से बहु कोहे बहुमाण बहुमाए बहुलोभे बहुरए बहुनडे बहुसढे बहु संकप्पे आसवसत्ती पलिउच्छन्ने उट्ठियवायं पवयमाणे मामे केह अदक्खू अन्नाय पमाय दोसेणं, सययं मूढे धम्मं नाभि जाणह, अहा पयामाणव? कम कोषिया जे अणुवरया अविजाए पलिमुक्ख माहु आवमेव अणुपरियति तिमि (१० १४५) लोकसारे प्रथमोद्देशकः ॥५-१