SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) માનતા નથી, અથવા જીવ પણ માનવા છતાં તેના વધમાં . બંધ માનતા નથી, અથવા અલ્પ માત્ર બંધે માને છે, તથા હિંસામાં પણ ભિન્ન વાક્ય પણું છે, તે કહે છે, प्राणी प्राणिज्ञानं घातकचित्तं च तद्रताचेष्टा । प्राणैश्च विप्रयोगः पञ्चभिरा पद्यते हिंसा ॥ - જીવ, જીવનું જ્ઞાન, ઘાત કરનારનું ચિત્ત, અને તેમાં રહેલી ચેષ્ટા પાણે સાથે વિયેગ, આ પ્રમાણે પાંચને જાણ વાથી હિંસા થાય છે. તથા એશિકના પરિભેગની આજ્ઞા આપવા વિગેરેની જે વિરૂદ્ધ વાત છે, તે પિતાની મેળે વિચારવું, પ્ર-તે બ્રાહ્મણ તથા શ્રમણે ધર્મ વિરૂદ્ધ જે બોલે છે, તે સૂત્ર વડે જ બતાવે છે. - અન્ય દર્શનીનું કહેવું આ છે કે – તે હિ વેળ ત્યાર થી લઈને નથિી તોત્તિ,) દિવ્યજ્ઞાનવડે અમે અથવા, અમારા ધર્મના નાયકે, (તીર્થકરે) શાસ્ત્ર રચનારાએ સાક્ષાત્ જોયું છે. અથવા, અમારા મેટા ગુરુ પાસેથી અમે તથા અમારા ગુરુ પાસેથી ગુરુએ સાંભળ્યું છે. અથવા, તે ધર્મનાયકની પાસે સેવામાં રહેનારા શિષ્યએ એમ માન્યું છે. અથવા, તેમને આ યુક્તિએ યુકત હોવાથી માન્ય છે. અથવા અમને અથવા, અમારા ધર્મનાયકને આ જાણીતું છે, તે તત્ત્વ ભેદના પર્યાયાવડે અમેએ અથવા, અમારા ધર્મનાયકે પારકાના ઊપદેશથી નહિ; પણ, સ્વયે જાણેલું છે કે, ઉપર નીચે તથા, ચાર દિશા, ચાર ખુણ મળી દશે
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy