________________
(૨૫૫) ઠંડમાં નદી કિનારે અને ઉનાળામાં તપેલી રેતીમાં) કાઉસગ્ગ કરે, તેથી પણ શાંત ન થાય, તે ગામ ગામ વિચરે. જે કે કારણ વિના વિહાર નિષેધે છે, છતાં મેહ શાંત કરવા રેજ ચાલી ચાલીને કાયા થકવીને મેહ દૂર કરે, એથી વધારે શું કહે ? અર્થાત્ જે કારણથી વિષય ઈચ્છા દર થાય, તેવું કૃત્ય કરે, અને છેવટે આહાર પણ ત્યાગ કરે, અતિપાત કરે (ઉંચેથી પડીને મરે) ઉબંધન કરે (ગળે ફસે ખેય) પણ સ્ત્રીમાં મન ન કરે, (અપિ સમુચ્ચયના અર્થમાં છે) સીમાં જે મન ગયું, તે ત્યજે, તેના પરિત્યાગમાં બે પ્રકારના કામે (ઈચ્છા કામ મદન કામ) પણ દૂરથી ત્યજેલા જાણવા કહ્યું છે કે – काम जानामि ते रूपं, संकल्पात किल जायसे। न त्वां संकल्पयिष्यामि, नतो में न भविष्यसि ॥१॥
હે કામ હું તારું સ્વરૂપ જાણું છું કે તું સંકલ્પથી ઉન્ન થાય છે પણ હું તારે સંકલ્પ કરવાનું નથી, તેથી તું મારા હૃદયમાં આવવાને નથી !
પ્રશ્ન-પણ શા માટે સ્ત્રીમાં મન ન કરવું? ઉ૦ સી સંગમાં વર્તનારે અપરમાર્થ દષ્ટિવાળે પ્રથમથી જ તે સીને સંગ ન છોડવા પૈસે પેદા કરવા ખેતી વેપાર વિગેરેની સાવદ્ય ક્રિયા કરતે અગણિત (અત્યંત ) ભૂખ તરસ ઠંડ તાપ વિગેરેના પરિષહ સહેવાના આ