SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) પ્રમાણે અનંતાનુબંધીના ઉત્કૃષ્ટ પણાથી તીવ્ર દર્શન મેહ નીયપણે તથા પ્રબળ ચારિત્ર મેહનીયના સદ્ભાવથી મેહનીય કર્મ બંધાય છે, મહાન આરંભથી તથા ઘણુ પરિગ્રહથી પંચેન્દ્રિયના વધથી માંસના ખાવાથી નરકનું આયુ બંધાય છે, તથા માયાવીપણે જુઠના કારણે તથા બેટા તેલ માપ કરવાથી જીવ તિર્યંચનું આયુ બાંધે છે. સ્વભાવે વિનયવાન તથા સાનકોષ લજજાળપણથી, તથા અદેખાઈ ન કરવાથી મનુષ્યનું આયુ બાંધે છે, તથા સરાગ-સંયમથી દેશવિરતિ (શ્રાવકનાં વ્રત) તથા બાળતપસ્યાથી અને અકામ નિર્જરાથી દેવનું આયુ બંધાય છે, અને કાર્યમાં સરળ તથા ભાવમાં સરળ, તથા કમળ વચન યેગ્યરીતે બોલવાથી શુભ નામ બંધાય છે. અને તેથી ઊલટા દુર્ગણેથી અશુભ નામ, બંધાય છે. જતિ, કુળ બળ રૂપ તપ, વિદ્યા, દ્વાભ એશ્વર્યને મe ન કરવાથી ઊંચગેત્ર બંધાય છે, અને જાતિ વિગેરેને મદ કરવાથી, તથા પારકાની નિદા કરવાથી નીચગોત્ર બધાય છે, દાન, લાભ, ભગ-ઉપભેગે, અને વીર્ય એ પાંચના અંતરાય કરવાથી અંતરાયકર્મ બંધાય છે. આજ ઉપર કહેલા આવે છે. - હવે પરિસ્સવનું સ્વરૂપ બતાવે છે. અનશન વિગેરે બાહ્ય અને અત્યંતર–તપ તે, કર્મની
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy