SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા કરનાર પરિસવ છે. આ પ્રમાણે આસવ કરનાર અને નિર્જરા કરનારના ભેદ સહિત છ બતાવ્યા છે, તે મધા જીવ વિગેરે સાત પદાર્થો મેક્ષ સુધી છે તે જાણવા. - આ પદાર્થોને તીર્થકર તથા ગણધર ભગવંતએ લેકેત્તર જ્ઞાનવડે જાણીને જુદા જુદા બતાવેલ છે, અને તેજ પ્રમાણે તેમની આજ્ઞામાં વર્તનાર બીજે કઈપણ સાધુ ચૌદ પૂર્વ વિગેરેનું જ્ઞાન ધરાવનાર છનાં હિતને માટે જાઓને પણ ઊપદેશ આપે છે, તે બતાવે છે. आघाइ नाणी इह माणवाणं संसारगडि वri ગુણ શાખા વિનrvvi, gre संता अदुवा पमत्ता अहाँ सचमिणं तिमि, नाणा. गमो मच्चुमुहस्स अस्थि इच्छा पणीया वंकानिकेया काल गहिया निचघ निविट्ठा पुढो पुढो जाई पक જતિ (૨૨) - બધા પદાર્થોને બતાવનાર જ્ઞાન છે. તે જ્ઞાન જેને હોય; તે જ્ઞાની કહેવાય. તે જ્ઞાની પ્રવચનમાં મનુષ્યને ઊપદેશ કરે છે. મનુષ્ય લેવાનું કારણ એ છે કે, પચેદિય સંસીતિર્યંચ ચંદ્રિય સાંભળે સમજે, તે પણ તેઓ સંપૂર્ણ ચારિત્ર તથા સંવર લઈ શકે નહિ; અને દેવતા વિગેરે સાંભળે, પણ આદરી શકે નહિ. વળી, કેવળીને ઊપદેશની
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy