SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) આચાર, કૃત, શરીર, વચન, વાચના, મતિ, પ્રગ- 2 મતિ, અને આઠમી સંગ્રહ-પરિજ્ઞા છે. અર્થાત આચારમાં સારે, સિદ્ધાંતનું પૂર્વાપરનું જ્ઞાન, શરીર સુંદર, વચન માનનીય હેય; વાચના આપવામાં હોંશીયાર હોય; બુદ્ધિ તીક્ષણ હોય; પ્રયોગમતિવાળે, તથા સાધુ-સમુદાયને યોગ્ય ઊપકરણ વિગેરેને સંગ્રહ કરનારે હેય. તથા, છત્રીસ પ્રકારના ગુણેના સમુદાયને ધારનારે. કુંડની માફક નિર્મળ જ્ઞાને ભરેલ સમાન–ભૂભાગ એટલે, સંસક્ત વિગેરે (રાગદ્વેષ)-દેષથી અદેષિત, અથવા સુખવિહારનાં ક્ષેત્રમાં મધ્યસ્થ રહે તથા જ્ઞાનદર્શન–ચારિત્ર નામને મોક્ષમાર્ગ ઉપશમવાળા સાધુઓને છે, તેમાં રહે છે. સમતા ધારે, કે બનીને ? ઊપશાંત થઈ છે રજરૂપ મેહનીકર્મ જેને, શું કરો ? જવનિકાયની પિતે રક્ષા કરતે બીજાને સારે ઊપદેશ દેવાવડે રક્ષા કરાવતે; અથવા નરકપાત અટકાવી બચાવવાથી પર રક્ષક બને છે. જો તો પણ જતા આથી પ્રથમ ભંગામાં આવેલા સ્થવિર આચાર્યને કહે છે, તેને શ્રતઅર્થને દાન ગ્રહણને સદ્ભાવ છે, તેથી સૌત મધ્યગતપણું છે તે અચિત્ર કેવા હેય? તે કહે છે – તે આચાર્ય ભાયમાન ન થાય તેવા હુદ જેવા અધીરીતે ઇદ્રિ તથા મનને વશ રાખનાર ગુણિએ ગુપ્ત છે તેને તું જે, (આવું શિષ્ય ને ગુરૂ કહે છે,) તથા આચાર્ય
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy