________________
(२५२) गाम धम्मेहिं अवि निब्बलासए अवि ओमोयरियं कुजा अवि उड़े ठाणं ठाइजा अवि गामाणुगामं दूइन्जिन्जा अवि आहारं बुञ्छिदिजा अवि चए इत्यिसु मणं, पुव्वं दंडा पच्छा फाप्ला पुरं फासा पच्छा दंडा, इच्चेए कलहा मंगकरा भवंति, पडि. लेहाए आगमित्ता आणविजा अणासेवणाए त्तिमि, से नो काहिए नो पासाणए नो भपसारणिए नो मामए णो कय किरिए वइ गुत्तं अज्झप्प संबुडे परिवजह सयापावं एयं मोणं समणुवासिजासि त्तिवेमि (सू० १४२ ) ॥५-४॥ लोकसारे चतुर्थः
તે સાધુ પ્રમાદના વિપાક વિગેરેનું અથવા અતીત અનામત વર્તમાનના કર્મ વિપાકનું પ્રભૂત (ઘણું રહસ્ય ) દેખવાના સ્વભાવ વાળે હોવાથી પ્રભૂત દશ કહેવાય છે, પણ વર્તમાનને સ્વાર્થ દેખીને કોઈ પણ ન કરે, તથા સત્વ (જીવ સમૂહ) નું રક્ષણ કરવાના ઉપાયમાં ઘણું જ્ઞાન ધરાવે, અથવા સંસાર ભ્રમણ તથા મેક્ષ મેળવવાનાં કારણે ઘણી રીતે જાણે, માટે “પ્રભૂત પરિજ્ઞાની કહેવાય છે, અર્થાત્ સંસારનું જેવું સ્વરૂપ હોય તેવું બધા જેને मता छ, किंच-qणी पायन उध्य न ४२, तेथी 4441