________________
(૫૩) ૨૫ પર્યાપ્તા એકે યિને બંધ જાણવે. ( અપર્યાપ્તાને બદલે પર્યાપ્તાને ૨૫ પ્રકૃતિ લેવી.) ,
(૩) એમાં આપ અથવા ઉત એક પ્રકૃતિને બધ મેળવતાં રદ થાય પણ સાથરણની જગ્યાએ પ્રત્યેક અને સૂમની જગ્યાએ બાહર લેવી.
(૪) દેવ ગતિને ચોગ્ય અધતાં ૨૮ પ્રકૃતિ અને ધ નીચે મુજબ છે. દેવગતિ ૧ પદ્રિય જાતિ ૧ વૈNિ તેજસ કાર્મણ ત્રણ શરીર ૩ સમચતુરસ્ત સંસ્થાન ૧ અગેપાંગ ૧ વર્ણ વિગેરે ચતુઇય, ૪ અનુપૂવી ૧ અગુરુલઘુ ૧ ઉપઘાત ૧ પરાઘાત ન ઉચ્છવાસ જ પ્રશસ્ત વિહાચો ગતિ ૧ ત્રસ ૧ બાદર ૧ પર્યાપ્ત ૧ પ્રત્યેક ૧ સ્થિર અ-: સ્થિરમાંથી એક, ૧ શુભ ૧ સુભગ ૧ સુસ્વર ૧ દેય ૧ યશકીરિ ૧ અથવા અયશકીતિ નિર્માણ ૧ (ટીકામાં શુભ અશુભમાંથી કોઈ પણ એક હેય છે, એમ લખ્યું છે. ટીપણમાં એકલી શુભ લીધી છે) એમ કુલ ર૮ ને બંધ થાય છે.
(૫) તેમાં તીર્થકર નામ કર્મ ઉમેરવાથી ર૯
(૬) હવે ત્રીશને બંધ બતાવે છે. દેવગતિ, ૧પદ્રિય જાતિ ૧ વૈકિય આહારક શરીર ૨ અપાંગ ૨ તેજસકર્મણ ૨ પહેલું સંસ્થાન ૧ વર્ણાદિ ચતુષ્ક ૪ અનુપૂર્વી ૧ અગુરુલઘુ ૧ ઉપઘાત ૧ પરાઘાત ૧ ઉચ્છવાસ