________________
છ જીવનકાય સંબંધી તું દુખને જાણ એટલે અજ્ઞાન અથવા, મેહ (મૂઢપણું) તે જીવને નરકાદિ ભવમાં દુઃખ આપનારું અહિતને માટે છે, અથવા તેનું અજ્ઞાન, તેને અહીયાંજ બંધને માટે, વધને માટે, તથા શરીર, અને મન સંબંધી પીડાને માટે થાય છે. (અર્થાત્ ગુર શિષ્યને કહે છે કે આ સંસારમાં અજ્ઞાન છેતે અાનદશામાં પાપ કરીને નરક વિગેરેમાં જાય છે, અને ત્યાં તથા, અહીં અનેક પ્રકારનાં દુખ સહે છે, તે તુ ધ્યાનમાં રાખ અને અજ્ઞાનને છોડ. હવે, એમ જાણવાનું ફળ બતાવે છે.
દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારની નિદ્રાથી સુતેલા જ અજ્ઞાની છે. તેમને થતા દુઃખથી દુર રહેવું એ જ્ઞાનનું ફળ છે. • વળી સમય એટલે આચારાંગ સૂત્રમાં બતાવેલ અનુશ્વાન (સંયમ) ને જાણીને અથવા લેક એટલે જીવ અમને જાણીને તેને જે શાથી દુઃખ થાય તે શસ્ત્ર જ્ઞાની સાધુએ ન ચલાવવા (જ્ઞાન ભણવાનું ફળ એ છે કે કોઈ પણ જીવને દુઃખ ન દેવું ) આ પ્રમાણે પહેલાંના સૂર સાથે બીજા સૂત્રને સંબંધ છે. કારણ કે સંસારી જુવે ભાગના અભિલાષી પણાથી જીવ હિંસા વિગેરે કષાય હેલવાળ કર્મ બાંધીને નરક વિગેરે પીડાના સ્થાનમાં ઉત્પન થાય છે. ત્યાંથી કઈ વખતે નીકળીને બધા એનું નાશ