________________
( ૧૪૬ )
फलो दणं मिगिहं पविट्ठो, तस्था सणस्थापमया
मि दिट्ठा ।
दक्खित्तचितेण न सुनाये, सकुंडलं वा वयणं
ન વત્ત ૨૨૦૫
ફુલના ઉદય વડે હુ· ઘરમાં પૈ,
ત્યાં આસન ઉપર શ્રી ખેઠેલી હતી, પણ વ્યાક્ષિપ્ત ચિત્તથી મે''બરાબર નિર્ણય ન કર્યો, કે તે સ્ત્રીના કાનમાં કુડળ છે કે નRsિ. ?
( આમાં પણ વૈરાગ્ય ન હોવાથી તેને રજા આપી. ) પછી આઘ્ધ અનુયાયી ખેલ્યા
P
मालाविहारंमि मएज दिवा, उवासिया कंचण
भुसियंगी । वक्खत्ताचेतेण न सुट्टु नायं, सकुंडलं वा वणं
૪ સ ૨૩૦
માલાના વિહારમાં મે આજે એક ઉપાસિકા ( તે મતને માનનારી સ્ત્રી) જોઇ, તે સુવર્ણના ભૂશણે ભૂષિત હતી. પણ વ્યાક્ષિપ્ત ચિત્ત વડે મેં ન જોયું, કે કાનમાં કુંડળ છે કે નહિ. ? .
આ પ્રમાણે ખીજા તીર્થીએ ( વાદીએ ) એ પોતાનુ કહિ બતાવ્યુ' પણ કાઈ જૈન સાધુ ન આગ્યા, ત્યારે રાજાએ કહ્યું, કે તેને ખેલાવી લાવા. તેથી મત્રીએ એક નાના સાધુ