SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) વેલ જ્ઞાનવડે જીવલેક જેવે રૂપે રહો છે તેને જાણે અથવા જીવલેકને રહેવાનું જે સ્થાન, જે ક્ષેત્રલેક છે, તેને પોતે જાણે, અર્થાત જે શબ્દાદિ વિષને રાગ તજે, તેજ, શનિ યથાવસ્થિત લેકનું સ્વરૂપ જાણે છે, અને તે જ્ઞાની પ્રથમ બતાવેલા ગુણવાળે (એટલે જે આત્માનું જ્ઞાનવાન વેદવાન ધર્મ વાન બ્રહાવાન) થેડા અથવા, સમસ્ત પ્રજ્ઞાનવડે લેકે જાણે તેને મુનિ કહે; કારણકે, જગતની ત્રણે કાળની અવસ્થાને માને અથવા, જાણે તેને મુનિશાસ્ત્રમાં કહ્યું છે. ' ધર્મ તે ચેતન. અને અચેતન દ્રવ્યના સ્વભાવરૂપ, અથવા શ્રતચારિરૂપ-ધર્મને જાણે તે ધર્મવિત જાણો. - રૂજી (સરળ) જ્ઞાનદર્શન-ચારિત્ર નામના મેક્ષમાર્ગનાં જે અનુષ્ઠાન છે, તેનાથી અકુટિલ છે, અથવા યથાર્થ રીતે પદાર્થનું સ્વરૂપ જાણવાથી સરલ છે અથવા બધી ઉપાધિથી શુદ્ધ તે અવક (સરલ) છે આ પ્રમાણે ધર્મ જાણ નાર રૂજુ મુનિ હોય તેને શું લાભ મળે તે કહે છે. આવઠ્ઠ એટલે ભાવ આવર્ત તે જન્મ જરા મણ રેગ શોકના દુઃખ આપવાને સ્વભાવવાળે સંસાર છે કહ્યું છે કે, रागद्वेष वशाविद्धं, मिथ्या दर्शन दुस्तरम् । . जन्मावते जगत्क्षिप्तं, प्रमादाभ्राम्यते भृशम् ॥१॥ - રાગ દ્વેષના વશથી વિધાયેલ મિથ્યા દર્શનના કારણે દુસ્તર અને જન્મના આવર્તમાં ફેંકાયેલું જગત્ છે. તેમાં
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy