Book Title: Acharanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 310
________________ (૨૮૬) લઘુકર્મવાળે મારા ઊપદેશથી બહાર ન હોય. માટે અબહિર્મન સ્થિરચિત્તવાળો) છે, તે સર્વજ્ઞના ઊપદેશ પ્રમાણે ચાલે - પ્ર–પણ, તેના ઊપદેશને નિશ્ચય કેવી રીતે થાય ? કે, આ જિનેશ્વરને છે ? ઉ–પ્રકૃષ્ટવાદ તે, પ્રવાદ છે. આચાર્યની પરંપરાએ ચાલેલે તેને સર્વજ્ઞના ઊપદેશ તરીકે જાણીલે. અથવા અન્ય મતવાળાની અણિમાદિ આઠ પ્રકારની લબ્ધિ (અશ્વર્ય) દેખીને પણ તીર્થકરના વચનથી બહાર મન ન કરે, પણ તેવાઓને ઇદ્ર જાળીયા જેવા ઠગનારા જાણીને તેમનું અનુષ્ઠાન તથા તેમના વાદે (વચન) ને વિચારે (પરીક્ષા કરે) * પ્ર–કેવી રીતે? ' ઉ–“rgણ વર્ષ નાના ” પ્રકૃષ્ટવાદ તે પ્રવાદ સર્વજ્ઞ વાક્ય છે, તે પ્રવાદ વડે બીજા તીથિકના પ્રવાદની પરિક્ષા કરે, જેમકે વૈશેષિકે “તનું ભુવન વિગેરે કરનારને ઈશ્વર માને છે, કહે છે કે___अन्यो जंतु रनीशःस्था, दात्मनः सुखदुःखयो। ईश्वर प्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेवच બીજો જીવ પિતાનું સુખ દુઃખ ભેગવવા અસમર્થ છે, પણ ઈશ્વરની પ્રેરણા થતાં તે સ્વર્ગે અથવા નરકમાં જાય છે.

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325