Book Title: Acharanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 314
________________ (૨૯૦) પુણ્ય પાપને બંધ ન હોય, અને તે બંધના અભાવમાં મેક્ષ કોને થાય? બ્રહસ્પતિ (ચાર્વાક) મતવાળા ફક્ત પાંચ ભૂતોને માનતા હોવાથી જીવ પુણ્ય પાપ પરલેકને તેમને અભાવ થતાં નિર્મર્યાદ પણે અમાનુષી કૃત્ય કરનારાને તિરસકાર પદ યુક્ત કૃત્યવાળાને ઉત્તર ન આપ, તેજ ઉત્તર છે ! (તેમની જોડે વાત કરવી પણ અયોગ્ય છે. વળી. ___ अब्रह्मचर्य रक्तैर्मूढैः, परदार घर्षणा भिरतैः; मा. येंद्र जाला विषयवत् प्रवर्तितमसत् किमप्येतत् ॥१॥ - દુરાચારમાં રક્ત અને પરસ્ત્રી આલિંગનમાં મૂઢ બનેલા ઇંદ્ર જાલના જાડા પદાર્થ માફક આ લેકેએ એવું અસત મંતવ્ય ફેલાવ્યું છે? વળી. વિશારદ મેઘga ધાર્જ, मिथ्यामतिश्चापि विवेक शून्या; धर्मा य येषां पुरुषा धमानां, તૈિણામ જપ વિશદશકથા ૨ ભનું દુઃખ આ પનારી માતા સમાન જેમનું મિથ્યા દર્શન છે, અને જેમની મિથ્યા મતિ વિવેક રહિત છે, કે જે અધમ પુરૂષએ ઘર્મને નામે અધર્મ ફેલાવ્યું છે, તેવાને પૃથ્વીમાં બીજે કયે અધર્મ હશે?

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325