________________
(૨૬૪)
બધી પ્રકારે વર્તે છે. આ પ્રમાણે હું કહું છું. (ઠતિ ત્રપતિ શબ્દ, પ્રકરણ, ઊદેશ, અધ્યયન, શ્રુતસ્કંધ કે, પરિસમાપ્તિમાં આવે છે તેમાં, અહીં અધિકારની સમાપ્તિમાં જાણુ. આચાર્યને અધિકાર કહ્યા પછી વિનય (શિષ્ય) ને અધિકાર કહે છે –
वितिगिच्छ समावन्नेणं अप्पाणेणं नो लहह समाहिं, सिया बेगे अणुगच्छंति, असिता वेगे अनुगच्छंति, अणुगच्छ माणेहि अणणुगच्छ माणे कहं न निविजे ? (सू० १६१)
વિચિકિત્સા તે, ચિત્તને વિપ્લવ છે, આમ પણ છે. એવા પ્રકારના સંકલ્પ તે, યુક્તિથી ઉત્પન્ન થતા અર્થમાં મહિના ઊદયથી મતિને વિભ્રમ થાય છે. તે આ પ્રમાણે – આ મહાનતપને કલેશ રેતીના કળીયા ખાવા જેવું નિઃસ્વાદ છે, તે કરવાથી તેનું ફળ મળશે કે નહિ ? કારણકે, ખેતી કરનાર વિગેરેને મહેનત કરવા છતાં, ફળ મળે છે કે, નથી પણ મળતું ? આવી મતિ મિથ્યાત્વને અંશ ઊદયમાં આવવાથી તથા, યને જાણવું ગહન છે તેથી થાય છે, તે રેયને બતાવે છે. " અર્થ ત્રણ પ્રકાર છે. (૧) સુખથી સમજાય દુઃખથી સમજાય; અને બીલકુલ ન સમજાય. આ ત્રણે સાંભળના રના આધાર ઉપર ભેદ છે, તેમાં સુખાધિગમ બતાવે છે