________________
(૧૫)
6
જેમકે—ચક્ષુવાળા હોય; અને ચિત્રકળામાં નિપુણુ હોય;તેને રૂપપ્રસિદ્ધિ (ચિત્ર કરવુ...) સુલભ છે, અને અનિપુશુને દુઃખેથી ચીતરાય; પણ આંધળાથી તે, ખીલકુલ દેખાયા વિના ન ચીતરાય; તેમાં, અનધિગમ રૂપ તે, અવસ્તુજ છે, અને સુખાધિગમ પણ શંકાના વિષય ન થાય, પણ જે દેશકાળ સ્વભાવથી વિપ્રકૃષ્ટ હોય; તેમાંજ શકા થાય, તે ધર્મ-અધમ, આકાશ વિગેરેમાં જે વિચિકિત્સા થાય તે જાણવી; અથવા વિજ્ઞતિ” વિદ્વાનની જુગુપ્સા એટલે, વિદ્વાન તે સાધુઓ છે. જેમણે સ’સારના સ્વભાવ જાણ્યા છે, અને સમસ્ત સગના ત્યાગ કર્યો છે, તેઓની જુગુપ્સા ( નિંદા કરે છે. કારણકે, તે સ્નાન કરતા નથી; તથા, પરસેવાના મેલથી ગધાતાં શરીરવાળા છે. તેને નિદે છે, ‘ નિર્દેનારા કહે કે, ' જો, અચિત્ત પાણીથી સ્નાન કરે, તા, શુ દોષ છે ? આ જુગુપ્સા છે, તે ગુસાને અથવા, વિચિકિત્સાને પ્રાપ્ત કરેલા આત્માવાળા ( શકાવાલા ) ચિત્તની સમાધિ અથવા જ્ઞાનદન ચારિત્રરૂપ સમાધિને પામતા નથી, કારણ કે વિચિકિત્સાથી મલોન ચિત્તવાળાને આચાય કહે તેપણ સમ્યકત્વ નામની ધિ (ભગવાનના વચન ઉપર આસ્થા) મેળવતા નથી; અને જે બધિ મેળવે છે, તે ગૃહસ્થ અથવા સાધુ હોય, તે બતાવે છે, ‘સિતાક * પુત્ર શ્રી વિગેરેમાં રાગી બનેલા હોય, અથવા
YA
ܕ