________________
(૨૬૬)
લઘુકર્મવાળા સમ્મફત્વને પમાડનાર આચાર્યને અનુસરે છે. અર્થાત્ આચાર્યનું કહેવું માને છે તે પ્રમાણે કેટલાક ગૃહવાસ છેડેલા સાધુએ શંકા વિગેરેથી રહિત બની આચાર્યના માર્ગને અનુસરે છે. તેમનામાં પણ જો કે કેરડુ માફક હાય, તે પણ તેવા બીજા ઉત્તમ માર્ગને અનુસરનારા સાધુને જોઈ તે આ કેરડુ જે પણ તેનાં અશુભ કર્મ ઓછો થતાં તે પણ સમ્યક્ત્વ પામે, તે બતાવે છે. આચાર્યનું કહેલું સમ્યકત્વ માનનારા શ્રાવકેથી પરિચયમાં આવતે અથવા પ્રેરણા કરાતે ન માને, તે પછી કેવી રીતે નિવેદન પામે ? અર્થાત્ ખરાબ કૃત્યની મિથ્યાત્વાદિ રૂપ વિચિકિત્સાને છીને તે પણ સમ્યકત્વ પામેઅથવા સાધુ-શ્રાવક જેએ સંસારમાં રત અથવા વિરક્ત હોય; તેઓ આચાર્યનું કહેલું સમજે તે, કઈ અજ્ઞાનના ઉદયથી મંદબુદ્ધિ હેવાથી તપરવી સાધુ ઘણુ વર્ષને દીક્ષિત હોય; તે જે, ન સમજે તે, કેમ ખેદ ન પામે ? (કદાચ,) તપ અને સંયમને નિર્વેદ ન હોય; અને અનિવેદી હેય તે, આવી પણ ભાવના ભાવે. જેમકે--જે, હું ભવ્ય નહી હાઉં, તે, મને સંયતભાવ પણ નથી. કે, પ્રકટ-(ખુલ્લું કરીને) ગુરૂ કહે છે તે પણ, સમજતો નથી. આ પ્રમાણે ખેદ પામતાને આચાર્ય સમાધિનાં વચન કહે છે કે – હે સાધુ ! ખેદ ન કર ! તું ભવ્ય છે. કારણ કે, તું સમ્યફ પામ્યા