________________
(२७७) नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः नचैन क्लेदयन्त्यापो, नशोषयति मारुतः ॥१॥
જીવને શા છે કે નહી, અગ્નિ બાળે નહીં, પાણી ભીંજાવે નહીં, તેમ પવન શેષણ કરતું નથી. अच्छेद्योऽयम भेद्यो यम विकारी सउच्यते । नित्यः सततग स्थाणुं रचलोऽयं सनातनः ॥
આ આત્મા અછેદ્ય અભેદ્ય અવિકારી નિત્ય તથા હમેશાં ગમન કરનાર સ્થાણુ તથા અચલ અને સનાતન ( પુરાણે) છે. ( વિગેરે તેમનાં વચને છે) તે પ્રાણીને હણવા વિગેરેમાં પ્રવર્તનારાને તેના નિષેધ માટે કહે છે. __ तुमंसि नाम सच्चेव जं हतबंति मन्नसि, तुमंसि नाम सच्चेव जं अन्ना वेयव्यंति मन्नसि, तुमंसि नाम सच्चेव जं परियावेयव्यति मनसि, एवं जं परिचित्तव्वंतिमन्नसि, ज उहवेयंति मनसि, अंजू चेयपडिबुद्धजीवी, तम्हा न हंता नवि घायए अणुसंक्यण मप्पाणणं जं तवं नाभिपत्थए (सू० १६४)
તમે જે આત્માને હણવા પણે વિચાર્યું તું જ છે, (નામ શબ્દ સંભાવના માટે છે,) જેમ તમે માથું હાથ પગ પાસાં પીઠ પેટવાળા છો, તેમ આ પણ છે કે જેને