________________
(૨૮) એકાઈ પણું સમાયિ જ્ઞાન વડે માને છે, તેવું તમે માને છે, કે આત્મા સાથે એકપણે માને છે? તેને ઉત્તર સૂત્રકાર આપે છે,
કે ઘા વિન્ના ને વિન્ના ઘા માણા, जेण वियाणइ मे आया, तं पडुच्च पडिसंख। ए, एस आयावाई समियाए परियाए विवाहिए तिमि ( ૧૨ ) | - ૧ /
જે આત્મા નિત્ય ઉપયોગ લક્ષણવાળો છે. તે જ વિજ્ઞાતા છે, પણ તે આત્માથી પદાર્થને અનુભવ કરાવનાર જ્ઞાન જુદું નથી, અને જે વિજ્ઞાતા છે, તે પદાર્થને પરિદક ઉપગ તે પણ આ આત્મા જ છે. કારણ કે જીવનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપગ તે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન અને માત્માને અભેદ પણે માનવાથી બૌદ્ધમતને અનુકુળ જ્ઞાન એકલું સિદ્ધ થશે, એમ તમને શંકા થાય તે જૈનાચાર્ય કહે છે, કે તેમ નથી, ભેદને અભાવ ફક્ત અમે અહીં મતા, પણ એકતા કહી નથી, જે એમ માનતા હો કે
જ્યાં ભેદને અભાવ તેજ ઐક્યતા છે, તે તે માનવું ફક્ત વાર્તા માત્ર છે, કારણ કે ધોળું વસ્ત્ર છે તેમાં ધળું તથા પટ એ બંનેમાં ભેદને અભાવ હોવા છતાં એકતાની પ્રાપ્તિ નથી, એમાં પણ શુકલ પણાના વ્યતિરેક વડે બીજે કઈપણ પટ { વસ્ત્ર) નથી, એમ માને છે તે અશિક્ષિત (મુખ) ને