Book Title: Acharanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 299
________________ ( ૨૭૫) સ્વભાવ ખતાવવાથી આ ચગ્ય છે, આ અગ્ય છે, એવુ વિચારતા વિદ્વાનુ ખીજા નહિ વિચારતાને પણ 'સમજાવે છે, એટલે ગાડરનાં ટોળા માફક એક પછી એક જેમ દોડતેમ કોઇ વિના વિચારને શકાવાળા હાય, તેને કહે કે હું ભદ્ર! તુ' મધ્યસ્થતા રાખીને નિમળ ભાવથી વિચાર કે કે જિનેશ્વરનુ` કહેલું જીવાદિતત્વ વિચારયુક્તિને ચેાગ્ય છે કે નહીં? તે આખા મિ'ચીને વિચાર, અથવા સંયમને સારી રીતે પાળનારા હાય, તે સયમ સારી રીતે ન પાળનાર ને કહે, કે હે”ભદ્ર! સમ્યગ્ ભાવ પામીને હવે સંયમમાં સારી રીતે ઉદ્યમ કર! શું આલખીને ? ~ પૂર્વે કહેલા પ્રકારે તે સંયમમાં કર્મ સંતતિ ક્ષય કરવા રૂપ જે સધિ છે. તે જે સયમ સારા પાલે તા, કમ દૂર કરાય તેમ છે, આ ક્રમ સ'તતિ તે સિવાય બીજી રીતે ક્ષય થાય તેમ નથી. વળી સારી રીતે સત્યમ પાળનારને શું લાભ થાય, તે કહે છે, ‘સે ’—તે સમ્યક્ રીતે દીક્ષા લેવાને તૈયાર થએલાને શકા રહિત ધર્મ શ્રદ્ધા હોવાથી ચારિત્ર લઇ ગુરૂકુલ વાસમાં રહેવાથી અથવા ગુરૂની આજ્ઞામાં વત્તવાથી જે ગતિ થાય છે, અથવા જે પદવી પ્રાપ્ત થાય છે, તેને હું શિષ્યે ! તમે સારી રીતે જુઓ ! બધા લેાકમાં પ્રશ'સા, જ્ઞાન દર્શનમાં સ્થિરતા ચારિત્રમાં નિષ્કપતા અને તેને શ્રુત જ્ઞાનની આ ધારતા થાય છે, અથવા સ્વગ મેક્ષ વિગેરેની ઉત્તમ ગતિ

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325