________________
(ર૬૭) છે, અને તે ગ્રંથભેદ વિના ન હોય, અને ગ્રંથીભેદ ભવ્યત્વ વિના ન હોય. કારણ કે, અભવ્યને ભવ્ય, કે અભવ્યપણાની શંકા પણ ન થાય..
વળી, અવિરતિને પરિણામ બાર કષાયને ક્ષય ઊપશમ ઊપશમ કે, ક્ષય થતાં જ હોય છે, અને તે વિરતિ તું પામે છે. તેથી, દર્શનચારિત્ર-મેહનીયને તારેપશમ થયે છે. નહીતે, સમ્યગદર્શન-ચારિત્રની પ્રાપ્તિ ન ! હેય પણ, તને કહ્યા છતાં જે, બધા પદાર્થો ન સમજાય; તે, જ્ઞાનાવરણીયકના ઊદયનું લક્ષણ જાણવું, ત્યાં તે, તારે શ્રદ્ધારૂપ–સભ્યત્વ સ્વીકારવું. તે કહે છે – तमेव सच्चं नीसंकजं जिण हिं पवेड्यं (सू० १६२)
જ્યાં આગળ સ્વસમય, પરસમયના જેણુ આચાર્ય ન હોય; તથા, ઝીણું ગૂઢ બાબતમાં, અને અતીંદ્રિય પદાઘેમાં બંને પક્ષને માન્ય દષ્ટાંત તથા, સમ્યગુહેતુના અભા વથી જ્ઞાનાવરણીયના ઊદયથી સમ્યગજ્ઞાન ન હોય; ત્યાં પણ આ પ્રમાણે ચિંતવવું કે, તેજ એક સત્ય છે અને તેજ નિશંક છે કે, જિનેશ્વરે કહેલા અત્યંત સૂક્ષ્મ-અતીન્દ્રિય પદાર્થો જે ફક્ત આગમથી માનવાગ્ય છે (તે મારે પ્રમાણ છે.) તથા, માનવામાં શંકા ન હોય, તે નિઃશકિત કહેવાય. કે ધર્મ-અધર્મ, આકાશ, પુકૂળ વિગેરે જે તીર્થ કરે કહેલું છે, તે રાગદ્વેષને જીતેલા જિને છે, માટે તેમનું