________________
(૧૭) તાપસની પણ પૂજા કરી, અને પારકાના ગુણે ગાવા દુષ્કર છે, એમ જાણીને તેને પણ સત્કાર કર્યો. આ પ્રમાણે બંને ભાઈએ એકલા રહીને પૂજાવા માટે તપ કર્યો, તેથી તે અપ્રશસ્ત છે. આ પ્રમાણે બીજા પણ એક ચર્યાના દષ્ટાંત ચથા સંભવ વિચારી લેવા. આ પ્રમાણે સૂત્રાર્થ કહેતાં સૂત્ર
સ્પર્શિક નિર્યુક્તિ વડે નિર્યુક્તિકાર કહે છે, चारो चरिया चरणं, एगढ पंजणं तहिं छक्क । दव्वं तु दारु संकम जल थल चाराइयं बहुहा ॥२४॥
ચાર (તે ચર ધાતુને અર્થ ગતિ તથા ખાવાના અર્થમાં છે, તેનું ભાવમાં ચાર રૂપ બને છે,) તથા ચર્યા શબ્દ પા. ૩-૧-૧૦૦ ના સૂત્ર પ્રમાણે) બને છે, તેમ ચરણ પણ બને છે, એક તે અભિન્ન, અર્થ (સમાન અર્થ )વાળા, તે એકાથ કહેવાય છે. જેના વડે અર્થ પ્રગટ કરાય તે
વ્યંજન શબ્દ છે, અર્થાત્ ચાર, ચય અને ચરણ એ ત્રણે શબ્દ એક અર્થવાળા છે, તેથી તેના જુદા નિક્ષેપા છ પ્રકારે છે, નામ સ્થાપના સુગમને છેડીને જ્ઞ શરીર ભવ્ય શરીરથી જુદે દ્રવ્ય ચાર તે અડધી ગાથામાં બતાવ્યું છે, તે તુ શબ્દને અર્થ પુનઃ છે, દિવ્ય આવી રીતે થાય છે, દારૂ (લાકડું) ચાલે છે, તે જલમાં તથા સ્થલમાં ચાલે છે, તેથી તે પ્રથમ કહે છે, તે લાકડું જલમાં સ્થલમાં અનેક પ્રકારે ચાલે છે, એટલે લાકડાને પૂલ વિગેરે પાણીમાં