________________
(૨૪) णिति तओ सुहकामी, मीणा व जहा विणस्संति॥१॥
ગચ્છ સમુદ્રમાં રહેતા સાધુને પ્રમાદથી ભૂલતાં પ્રેરણા કરતાં પિતે કંટાળી નીકળી જાય છે, તે સુખના વાછક માછલા માફક નાશ પામે છે. જાનિ ના કરતા કરતા सारण वारण चोइय पासत्थगया परिहरंति ॥३॥
શકુની પક્ષીને જે, પાંજરામાં પૂરેલ હોય તે, જીવહિંસા વિગેરે ન કરી શકે. તેજ પ્રમાણે સ્મારણ (દેષને યાદ કરાવવા) વારણ (પાપથી અટકાવવા,) અને ધર્મમાં પ્રમાદ કરતાને પ્રેરણા કરવાથી પાસ ત્થા (ઢીલાપણને) પામ્યા હોય; છતાં પણ ગચ્છમાં રહેલા સાધુઓ પાછા સુધરી જાય છે. जहा दिया पोघमपक्ख जायं, सवामया पविउमणं
तम चाइया तरुणम पत्तजायं ढंकादि अव्वत्तगमं
સૂકા મકા જેમ, પક્ષીનું બચ્ચું પાંખ વિનાનું પિતાના માળામાંથી નીકળવાની ઈચ્છા કરે ત્યારે, પાંખના જેર વિનાનું તે બચ્ચે આમતેમ કુદકા મારતાં તેને મોર વિગેરે ઊપાડી જાય છે.
ઉપર પ્રમાણે સિદ્ધાંત પૂરા ભણ્યા વિના, અને લાયક